પેટલાદ તાલુકાના રંગાઈપુરા તળાવ સામેના વિસ્તારમાં આવેલી "સત્યનારાયણ " નામની લાકડાની સોમીલ મા મંગળવારે સવારે ચાર વાગ્યાની આસપાસના સમયગાળામાં કોઈ કારણોસર આગ લાગી હતી. આગ લાકડાના સૂકા જથ્થામાં ફેલાતા વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. બનાવની જાણ પેટલાદ ફાયર બ્રિગેને કરાતા ફાયર બ્રિગેડના જવાનોએ ઘટના સ્થળે પહોંચી પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
લુહાર શાળ ખાતે શ્રી મચ્છુ માતા ગરબી મંડળ દ્વારા વિકાસ કાર્ય નો ગરબો ગવાયો
લુહાર શાળ ખાતે શ્રી મચ્છુ માતા ગરબી મંડળ દ્વારા વિકાસ કાર્ય નો ગરબો ગવાયો
પાવીજેતપુર પંથકમાં ભર ઉનાળે ચોમાસા જેવો વરસાદ : માવઠું થતાં કેરી તેમજ ખેતીના પાકોને નુકસાન : લગ્નના માંડવા ભીંજાયા
પાવીજેતપુર પંથકમાં ભર ઉનાળે ચોમાસા જેવો વરસાદ : માવઠું થતાં કેરી તેમજ ખેતીના પાકોને નુકસાન :...
માદક પદાર્થના જથ્થા સાથે એક આરોપીની ધરપકડ
#buletinindia #gujarat #ahmedabad
Codeine Phosphate ની બોટલ નંગ-૨૫ કિ.રૂ ૪૦૦૦/- ના મુદ્દામાલ સાથે બે
આરોપીઓને પકડી પાડતી એસ.ઓ.જી. ક્રાઇમ બ્રાન્ચ, અમદાવાદ શહેર
એસ.ઓ.જી. ક્રાઇમબ્રાંચ નાઓના
સુપરવિઝન તથા માર્ગદર્શન આધારે પોલીસ ઇન્સ્પેકટરશ્રી ચિરાગ ગોસાઇ નાઓની...
તાલુકા કક્ષાનો આયુષ મેળો યોજાશે
બનાસકાંઠા જિલ્લા આયુર્વેદ શાખા પાલનપુર દ્વારા દાંતા ખાતે તાલુકા કક્ષાનો આયુષ મેળો યોજાયો: ૭૦૦૦...