પેટલાદ તાલુકાના રંગાઈપુરા તળાવ સામેના વિસ્તારમાં આવેલી "સત્યનારાયણ " નામની લાકડાની સોમીલ મા મંગળવારે સવારે ચાર વાગ્યાની આસપાસના સમયગાળામાં કોઈ કારણોસર આગ લાગી હતી. આગ લાકડાના સૂકા જથ્થામાં ફેલાતા વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. બનાવની જાણ પેટલાદ ફાયર બ્રિગેને કરાતા ફાયર બ્રિગેડના જવાનોએ ઘટના સ્થળે પહોંચી પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Uttarkashi Tunnel Updates: कौन हैं Munna Qureshi जिन्हें देखते ही मज़दूरों ने गले लगा लिया?
Uttarkashi Tunnel Updates: कौन हैं Munna Qureshi जिन्हें देखते ही मज़दूरों ने गले लगा लिया?
Rajasthan Election 2023 : PM मोदी ने रैली में क्यों कहा- कांग्रेस ने पाप किया | PM Modi On Congress
Rajasthan Election 2023 : PM मोदी ने रैली में क्यों कहा- कांग्रेस ने पाप किया | PM Modi On Congress
આમોદ તાલુકાના જુના કોબલા ગામે યુવાનને મગર પાણીમાં ખેંચી જતા મોત
આમોદ તાલુકાના જુના કોબલા ગામે યુવાનને મગર પાણીમાં ખેંચી જતા મોત
બદનામ કરતા તત્વો સામે કાર્યવાહીની માંગ
બદનામ કરતા તત્વો સામે કાર્યવાહીની માગ: ડીસામાં ગોપાલ સેનાને બદનામ કરતા લોકો સામે કડક કાર્યવાહીની...
DEESA/ડીસા સિવિલ હોસ્પિટલ ની ધારાસભ્ય એ લીધી મુલાકાત..
DEESA/ડીસા સિવિલ હોસ્પિટલ ની ધારાસભ્ય એ લીધી મુલાકાત..