પેટલાદ તાલુકાના રંગાઈપુરા તળાવ સામેના વિસ્તારમાં આવેલી "સત્યનારાયણ " નામની લાકડાની સોમીલ મા મંગળવારે સવારે ચાર વાગ્યાની આસપાસના સમયગાળામાં કોઈ કારણોસર આગ લાગી હતી. આગ લાકડાના સૂકા જથ્થામાં ફેલાતા વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. બનાવની જાણ પેટલાદ ફાયર બ્રિગેને કરાતા ફાયર બ્રિગેડના જવાનોએ ઘટના સ્થળે પહોંચી પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
হোজাই ত ভয়ংকৰ গুলি চালনাৰ ঘটনা
হোজাইত গো-মাফিয়া আৰু আৰক্ষীৰ মাজত সংঘৰ্ষ। দুৰ্ধৰ্ষ গো-মাফিয়া আৰু আৰক্ষীৰ মাজত ভয়ংকৰ গুলীয়াগুলি।...
भाजपा सांसद ने लोकसभा में की रेल मंत्रालय की तारीफ, बोले- पिछले दशक को भारतीय रेलवे के लिए बताया ‘स्वर्णिम काल’
नई दिल्ली। गढ़वाल से भाजपा सांसद अनिल बलूनी ने बुधवार को पिछले दशक को भारतीय रेलवे के लिए...
પાટણના સાંતલપુર વિસ્તારના લોકોની માગ અમારી સમસ્યાનું નિરાકરણ કોણ લાવશે...
પાટણના સાંતલપુર વિસ્તારના લોકોની માગ અમારી સમસ્યાનું નિરાકરણ કોણ લાવશે...
પાટણ જીલ્લાના...
BHILDI // ભીલડી ગામેથી યુવતી ને ભગાડી જનાર શખ્સ ને ઝડપી પાડતી ભીલડી પોલીસ..
ભીલડી ગામેથી યુવતી ને ભગાડી જનાર શખ્સ ને ઝડપી પાડતી ભીલડી પોલીસ..
બ્યૂરો રિપોર્ટ નીરજ બોરાણા...