કાલોલ ના કાછીયા સમાજની વાડી "લાલજી ભવન" ખાતે રવિવારે સવારે ૯ કલાકે મહારકતદાન કેમ્પ નુ આયોજન રેડ ક્રોસ સોસાયટી ના સંયુકત ઉપક્રમે કરાયુ સ્વામિનારાયણ મંદિર વડતાલ ના ૨૦૦ વર્ષ પુર્ણ થવા તેમજ ભગવાન સ્વામિનારાયણ ના આઠમા વંશજ, ધર્મકૂળ શિરોમણી શ્રી ૧૦૦૮ આચાર્ય શ્રી અજેન્દ્રપ્રસાદ મહારાજ ના પ્રાગટ્ય ના ૭૫ વર્ષ નિમિતે સંપ્રદાય દ્વારા વડતાલ ધામ દ્વી શતાબ્દી મહોત્સવ અને મહારાજશ્રી ના પ્રાગટ્ય ના અમૃત મહોત્સવ ની ઊજવણી ના ભાગ રૂપે આંતરરાષ્ટ્રીય મહારકતદાન કેમ્પ નુ આયોજન ભારત સહિત વિશ્વના ૭ દેશો મા એકજ તારીખે એક સાથે ૧૧૫ થી વધુ સ્થાન મા યોજાવાનું છે જેને લઈ કાછીયવાડ યુવક મંડળ અને લક્ષ્મીનારાયણ દેવ યુવક મંડળ દ્વારા પુર જોર થી તૈયારીઓ કરવામાં આવી હતી જેને લઈ મહારાજશ્રી ના ૭૫ મા પ્રાગટ્ય દીને ૭૫ યુનિટ બ્લડ એકત્ર કરવામાં આવ્યુ હતુ. રકતદાન કરનાર દાતાઓને પ્રમાણપત્ર અને ભેટ આપવામા આવી હતી.રેડ ક્રોસ સોસાયટી ના સતિષભાઈ શાહ સમગ્ર કાર્યક્રમ મા હાજર રહ્યા હતા. મંડળ ના મુકેશભાઈ કાછીયા,ધિરેનભાઈ કાછીયા, મિત કાછીયા, દર્શન કાછીયા, ભરતભાઈ કાછીયા દ્વારા ભારે જહેમત ઊઠાવી હતી
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Kia Seltos की कीमतों में 2 हजार रुपये की कटौती, इन चुनिंदा वेरिएंट्स की घटी कीमतें
इसमें ग्राहकों को तीन इंजन विकल्प मिलता है। इसका पहला इंजन 1.5 लीटर वाला नैचुरली एस्पिरेटेड...
Samajwadi Party founder Mulayam Singh Yadav dies at 82 on 10th October 2022.
Samajwadi Party founder Mulayam Singh Yadav died at a hospital in Gurugram,Hariyana after...
પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ તીર્થમાં આજે કાર્તિકી પૂર્ણિમા સઁયોગ સાથે કાર્તિકી પૂર્ણિમા મહોત્સવ મેળો
પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ તીર્થમાં આજે કાર્તિકી પૂર્ણિમા સઁયોગ સાથે કાર્તિકી પૂર્ણિમા મહોત્સવ મેળો
মৰাণৰ শলমাৰিত গাঞ্জাসহ দুই সৰবৰাহকাৰীক আটক
মৰাণৰ শলমাৰীত গাঞ্জাসহ দুই সৰবৰাহকাৰী আটক ৷ আটকাধীন গাঞ্জা সৰবৰাহকাৰী দুটা হৈছে মৰাণহাট আৰক্ষী...
মৰঙীৰ ফলঙনিত স্বচ্ছতাই মূল সেৱাৰ উদ্দেশ্য ৰে গোলাঘাট জিলা পানী আৰু অনাময় সমিতি ৰ উদ্যাগত মৰঙী উন্নয়ন খণ্ডৰ অন্তৰ্গত ফলঙনি পঞ্চায়তৰ সভাগৃহত এখনি সজাগতা মুলক ভাৱে সভা অনুষ্ঠিত হয়।
মৰঙীৰ ফলঙনিত স্বচ্ছতাই মুল সেৱাৰ উদ্দেশ্য ৰে গোলাঘাট জিলা পানী আৰু অনাময় সমিতি ৰ উদ্যাগত মৰঙী...