સુરેન્દ્રનગર સિટી વિસ્તારમાં 2023ના વર્ષમાં ઘરફોડ ચોરીના ગુનાઓ કરીને આરોપી નાસતો ફરતો હતો. ત્યારે બાતમીના આધારે એલસીબી ટીમે દૂધરેજમાંથી જ આ આરોપીને દબોચી લીધો હતો.વર્ષ 2023માં સુરેન્દ્રનગર સિટી એ-ડિવીઝન પોલીસ મથકમાં નોંધાયેલા ઘરફોડ ચોરીના બે ગુનામાં નાસતો ફરતો દૂધરેજ વહાણવટીનગરમાં રહેતા 19 વર્ષના ભાવેશ રમેશભાઈ સરવૈયા દૂધરેજ ગામના બસ સ્ટેશન પાસેથી ચાલીને પસાર થઇ રહ્યો છે. એલસીબીના ઇન્ચાર્જ પીઆઈ બી.એલ.રાયજાદા, વિજયસિંહ પી. પરમાર, મેહુલભાઈ બી.મકવાણા સહિતની ટીમે આરોપીને ઝડપી તપાસ હાથ ધરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Sidhu Moosewala के करीबी और पंजाबी कंपोजर Bunty Bainsपर फायरिंग, हमले के बाद धमकी
Sidhu Moosewala के करीबी और पंजाबी कंपोजर Bunty Bainsपर फायरिंग, हमले के बाद धमकी
પોરબંદર ના ભાવેશ્વર મંદિર ખાતે 650 થી વધુ બાળાઓ દ્વારા ગરબાના માધ્યમ થી માતાજી ની આરાધના
પોરબંદર ના ભાવેશ્વર મંદિર ખાતે 650 થી વધુ બાળાઓ દ્વારા ગરબાના માધ્યમ થી માતાજી ની આરાધના
છત્તીસગઢઃ કોરબામાં બસ ટ્રેલર સાથે અથડાઈ, માર્ગ અકસ્માતમાં 7 લોકોના મોત થયા | Daily Gujarat News
છત્તીસગઢઃ કોરબામાં બસ ટ્રેલર સાથે અથડાઈ, માર્ગ અકસ્માતમાં 7 લોકોના મોત થયા | Daily Gujarat News
ओझरेखुर्द येथे लाकडाच्या खोपित शिरलेल्या अजगराला जीवदान
संगमेश्वर : तालुक्यातील ओझरेखुर्द येथे महाकाय अजगर खोपीत (लाकडे ठेवण्याची जागा) बसला होता. हे...
Junagadh flood : જૂનાગઢમાં ભારે વરસાદે ભવનાથમાં સર્જેલી તારાજીને લઇ શું કહ્યું પ્રવાસીઓએ ? |
Junagadh flood : જૂનાગઢમાં ભારે વરસાદે ભવનાથમાં સર્જેલી તારાજીને લઇ શું કહ્યું પ્રવાસીઓએ ? |