પેટલાદ તાલુકાના લક્કડપુરા થી સીમરડા જવાના અધૂરા રસ્તા થી છેલ્લા ઘણા સમયથી વાહન ચાલકો પરેશાન હતા.. આ અંગે સીમરડા ગામના મગનભાઈ રોહિતે રસ્તાને લઈને મીડિયાના માધ્યમથી અધુરો રસ્તો બને તેવી તંત્રને રજૂઆત કરી હતી. ત્યારે તંત્ર દ્વારા ડામર રસ્તાની કામગીરી હાથ ધરાતા વાહન ચાલકો અને ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી હતી. મેન્ટલ વાળા રસ્તાને કારણે ઘણા સમયથી વાહન ચાલકો હેરાન પરેશાન થતા હતા. ત્યારે ડામર રસ્તાની કામગીરી શરૂ કરાતા લોકોમાં ખુશી જોવા મળી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
જુનાડીસા ગામે નકલી અધિકારી બની આવેલા પાંચ શખ્સો સોની પરિવાર પાસેથી લાખો રૂપિયાનો મુદ્દા માલ લઈ ફરાર
જુનાડીસા ગામે નકલી અધિકારી બની આવેલા પાંચ શખ્સો સોની પરિવાર પાસેથી લાખો રૂપિયાનો મુદ્દા માલ લઈ ફરાર
Over 34 thousand women propel Direct Selling in Karnataka to grow at 9%, reaches Rs 1128 cr. mark.
Over 34 thousand women propel Direct Selling in Karnataka to grow at 9%, reaches Rs 1128 cr....
जेडीयू नेता ने विपक्ष पर बोला हमला,कांग्रेस अध्यक्ष की बद्दुआएं कभी कामयाब नहीं होगी
केंद्र में नरेंद्र मोदी के नेतृत्व में तीसरी बार सरकार का गठन हो गया है। एनडीए में इस बार सहयोगी...
2024 Elections: Smriti Irani पर अजय कुमार लल्लू ने बोला हमला, कहा- ऐसी कई स्मृति आकर चली गई हैं
2024 Elections: Smriti Irani पर अजय कुमार लल्लू ने बोला हमला, कहा- ऐसी कई स्मृति आकर चली गई हैं