પેટલાદ તાલુકાના લક્કડપુરા થી સીમરડા જવાના અધૂરા રસ્તા થી છેલ્લા ઘણા સમયથી વાહન ચાલકો પરેશાન હતા.. આ અંગે સીમરડા ગામના મગનભાઈ રોહિતે રસ્તાને લઈને મીડિયાના માધ્યમથી અધુરો રસ્તો બને તેવી તંત્રને રજૂઆત કરી હતી. ત્યારે તંત્ર દ્વારા ડામર રસ્તાની કામગીરી હાથ ધરાતા વાહન ચાલકો અને ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી હતી. મેન્ટલ વાળા રસ્તાને કારણે ઘણા સમયથી વાહન ચાલકો હેરાન પરેશાન થતા હતા. ત્યારે ડામર રસ્તાની કામગીરી શરૂ કરાતા લોકોમાં ખુશી જોવા મળી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ગુનાખોરીનો ગ્રાફ વધતો જઇ રહ્યો હોય એમ લાગી રહ્યું છે. ત્યારે સરદારનગર વિસ્તારમાં ફાયરિંગની ઘટના ?
ગુનાખોરીનો ગ્રાફ વધતો જઇ રહ્યો હોય એમ લાગી રહ્યું છે. ત્યારે સરદારનગર વિસ્તારમાં ફાયરિંગની...
Hindi News >>लाइफस्टाइल
Food For Heart: हार्ट अटैक से बचना है तो जरूर खाएं ये Yellow Foods, इस तरह मिलेंगे फायदे
इन पीले फूड्स खाने से हार्ट अटैक से होगा बचाव
1. आम (Mango)
आम का नाम सुनते ही मुंह में...
મુખ્યમંત્રી ઉપસ્થિતિમાં ઉચ્ચસ્તરીય બેઠક યોજાઈ
ગાંધીનગરમાં એક ઉચ્ચસ્તરીય બેઠક યોજીને રાજ્યમાં હાલના ચોમાસાની સ્થિતિને કારણે માર્ગોની મરામત...
ભારે વરસાદ : દિલ્હી-યુપી સહિત આ રાજ્યોમાં થશે વરસાદ, અહીં પડી શકે છે ભારે વરસાદ
દેશના મોટાભાગના રાજ્યોમાં વરસાદ ચાલુ છે. હવામાન વિભાગ (IMD) એ આજે સવારે જાહેર કરેલી આગાહીમાં...