પેટલાદ તાલુકાના લક્કડપુરા થી સીમરડા જવાના અધૂરા રસ્તા થી છેલ્લા ઘણા સમયથી વાહન ચાલકો પરેશાન હતા.. આ અંગે સીમરડા ગામના મગનભાઈ રોહિતે રસ્તાને લઈને મીડિયાના માધ્યમથી અધુરો રસ્તો બને તેવી તંત્રને રજૂઆત કરી હતી. ત્યારે તંત્ર દ્વારા ડામર રસ્તાની કામગીરી હાથ ધરાતા વાહન ચાલકો અને ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી હતી. મેન્ટલ વાળા રસ્તાને કારણે ઘણા સમયથી વાહન ચાલકો હેરાન પરેશાન થતા હતા. ત્યારે ડામર રસ્તાની કામગીરી શરૂ કરાતા લોકોમાં ખુશી જોવા મળી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
CITY CRIME NEWS તેઓ તેમની માતાના પાણીઢોળ અર્થે વીજપડી ગામે પરત આવતા હતા ...
CITY CRIME NEWS તેઓ તેમની માતાના પાણીઢોળ અર્થે વીજપડી ગામે પરત આવતા હતા ...
गौशाला में चारे और पानी के अभाव में नहीं हुई पशुओं की मौत
गौशाला में चारे और पानी के अभाव में नहीं हुई पशुओं की मौत
નવનિર્મિત ચાર રસ્તા- ખામનાથ બ્રિજ રોડ પર કરાયું વૃક્ષારોપણ
નવનિર્મિત ચાર રસ્તા- ખામનાથ બ્રિજ રોડ પર કરાયું વૃક્ષારોપણ
ડેડાણ શ્યામ મંદિર ખાતે કૃષ્ણ જન્મોત્સવ ની ભવ્ય ઉજવણી કરવામાં આવી
ડેડાણ શ્યામ મંદિર ખાતે કૃષ્ણ જન્મોત્સવ ની ભવ્ય ઉજવણી કરવામાં આવી
શ્રી તુલસીશ્યામ મંદિરના...
টিংখাঙৰ ব্যক্তিগত খণ্ডৰ বিদ্যালয়ত অঘটন। সহপাঠীৰ আক্ৰমনত গুৰুতৰ ভাৱে আহত ছাত্র ।
ডিব্ৰুগড় জিলাৰ টিংখাঙৰ এখন ব্যক্তিগত খণ্ডৰ বিদ্যালয়ত সংঘটিত হৈছে অঘটন। ৰাজগড় একাডেমী চেণ্টাৰ নামৰ...