પેટલાદ તાલુકાના લક્કડપુરા થી સીમરડા જવાના અધૂરા રસ્તા થી છેલ્લા ઘણા સમયથી વાહન ચાલકો પરેશાન હતા.. આ અંગે સીમરડા ગામના મગનભાઈ રોહિતે રસ્તાને લઈને મીડિયાના માધ્યમથી અધુરો રસ્તો બને તેવી તંત્રને રજૂઆત કરી હતી. ત્યારે તંત્ર દ્વારા ડામર રસ્તાની કામગીરી હાથ ધરાતા વાહન ચાલકો અને ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી હતી. મેન્ટલ વાળા રસ્તાને કારણે ઘણા સમયથી વાહન ચાલકો હેરાન પરેશાન થતા હતા. ત્યારે ડામર રસ્તાની કામગીરી શરૂ કરાતા લોકોમાં ખુશી જોવા મળી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Instagram की लग गई लत, नहीं लगता किसी दूसरे काम में मन! इस सेटिंग को करें ऑन; दूर हो जाएगी परेशानी
क्या आप भी दिन का ज्यादातर समय सोशल मीडिया पर बिता रहे हैं। क्या आप भी वॉट्सऐप के अलावा फेसबुक...
पुल खच़ल्यामुळे वाह़तूक ठप्प
कन्नड तालुक्यातील सायगव्हान येथिल गडदड नदी वरील पुल पुराच्या प्रभावामुळे पुल खचल्यामुळे...
પાલનપુર નજીક ટ્રક ચાલકે બાઇક ચાલકને ટક્કર મારતાં મોત
બનાસકાંઠા જિલ્લામાં અકસ્માતનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. જેમાં અમીરગઢ – પાલનપુર હાઈવે...
બોટાદ : રોજિંદ ગામે મૃતકના પરીવાર જનોની ભાજપ આગેવાનોએ લીધી મુલાકાત
બોટાદ : રોજિંદ ગામે મૃતકના પરીવાર જનોની ભાજપ આગેવાનોએ લીધી મુલાકાત