પેટલાદ તાલુકાના લક્કડપુરા થી સીમરડા જવાના અધૂરા રસ્તા થી છેલ્લા ઘણા સમયથી વાહન ચાલકો પરેશાન હતા.. આ અંગે સીમરડા ગામના મગનભાઈ રોહિતે રસ્તાને લઈને મીડિયાના માધ્યમથી અધુરો રસ્તો બને તેવી તંત્રને રજૂઆત કરી હતી. ત્યારે તંત્ર દ્વારા ડામર રસ્તાની કામગીરી હાથ ધરાતા વાહન ચાલકો અને ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી હતી. મેન્ટલ વાળા રસ્તાને કારણે ઘણા સમયથી વાહન ચાલકો હેરાન પરેશાન થતા હતા. ત્યારે ડામર રસ્તાની કામગીરી શરૂ કરાતા લોકોમાં ખુશી જોવા મળી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
राजस्थान में 10 दिसंबर को मनाया जाएगा प्रवासी राजस्थान दिवस, CM भजनलाल शर्मा ने की घोषणा
राजस्थान के मुख्यमंत्री भजनलाल शर्मा ने कहा है कि राजस्थान सरकार हर साल 10 दिसंबर को प्रवासी...
પાવીજેતપુર પ્રાથમિક તાલુકા શિક્ષક સંઘ દ્વારા ગુજરાત રાજ્ય સંયુક્ત મોરચાને અચોક્કસ મુદતની હડતાલની તારીખ બદલવા કરેલી રજૂઆત.
પાવીજેતપુર પ્રાથમિક તાલુકા શિક્ષક સંઘ દ્વારા ગુજરાત રાજ્ય સંયુક્ત મોરચાને વિધાનસભાની...
পলাশবাৰীৰ বিজেপিৰ মহা জনসম্পৰ্ক অভিযানৰ জনসভাত কেন্দ্ৰীয় মন্ত্ৰী সৰ্বানন্দ সোণোৱালৰ মন্তব্য
🔴 বিশ্বৰ অন্য কোনো দেশৰ ৰাষ্ট্ৰপ্ৰধানৰ সৈতে তুলনা নহয় প্ৰধানমন্ত্ৰী নৰেন্দ্ৰ মোডীৰঃ কেন্দ্ৰীয়...
राजस्थान में राज्यसभा सीट के लिए BJP से रवनीत सिंह बिट्टू का नाम सबसे आगे,जानिए और कौन है दावेदार
राज्यसभा की खाली हुई 12 सीटों को भरने के लिए जल्द ही 9 राज्यों में उपचुनाव होने वाले हैं. इनमें...