વઢવાણ : જિલ્લામાં શ્રાવણ માસના દિવસોમાં ઉપવાસો સાથે શિવજીની આરાધના કરી રહ્યા છે. જિલ્લામાં દૈનિક 2.5 લાખના ખર્ચે ખપતા ફળોની માગ વધતા હાલ રોજ 4 લાખથી વધુના ફળો આરોગતા હોવાનું બહાર આવ્યું છે. ઝાલાવાડમાં વિવિધ ફળોની માગ વધુ રહેતા જિલ્લામાં ફળોના અંદાજે હોલસેલના 5 તેમજ રિટેલના 100થી વધુ વેપારીઓ તેમાં જોડાયેલા છે. ત્યારે સીમલા, દિલ્હી, કાશમીર, અદાવાદ, ગોંડલ, રાજકોટ સહિતના સ્થળોએથી ફળો જિલ્લામાં આવે છે. સ્વસ્થ્ય નિરોગી રહે તે માટે અમુક લોકો દરરોજ ફળોનો આહાર કરતા હોય છે.બીજી તરફ વિવિધ રોગચાળામાં સપડાતા લોકોને પણ ફળો આરોગવા પડે છે. આથી જિલ્લામાં દૈનિક રૂ. 2.5 લાખ જેટલુ ફળોનું વેચાણ રહે છે. પરંતુ હાલ શ્રાવણ માસના દિવસો ચાલી રહ્યા છે. ધાર્મિક કાર્યક્રમને લઇને ફળોનો પ્રસાદ વધ્યો છે. તો ફળોના ભાવમાં પણ અંદાજે 20 ટકા જેટલા ઘટાડો હોવાથી લોકોમાં રાહત ફેલાઇ છે. આ અંગે ફળોના વેપારી કિશોર પ્રજાપતિએ જણાવ્યું કે, દરરોજ ખપતા ફળોની સામે શ્રાવણ માસમાં દૈનિક સફરજન, કેળા, નારંગી, મોસંબી, પાણીના નાળીયર સહિતના ફળોની માંગ વધી છે. આથી હાલ જિલ્લામાં રોજ 4 લાખના ફળો લોકો ખરીદી રહ્યા છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
जिम ट्रेनर के शोषण का शिकार हुई युवती ने की आत्महत्या
जिम ट्रेनर के शोषण का शिकार हुई युवती ने की आत्महत्या
ताथेड़ के निकट अज्ञात वाहन की टक्कर से युवक गम्भीर घायल एमबीएस अस्पताल में भर्ती उपचार जारी
ताथेड़ के निकट अज्ञात वाहन की टक्कर से युवक गम्भीर घायल एमबीएस अस्पताल में भर्ती उपचार जारी
कोटा...
শ্বহীদ মুকুন্দ কাকতিৰ স্মৃতি দিৱস উপলক্ষে এ বি ভি পি
নলবাৰী জিলা সমিতিৰ উদ্যোগত অসম ভিত্তিত ঠাইতে লিখা ৰচনা প্ৰতিযোগিতাৰ আয়োজন
বিয়াল্লিছৰ গণ আন্দোলনৰ শ্বহীদ মুকুন্দ কাকতিৰ স্মৃতি দিৱস উপলক্ষে অহা ২০ চেপ্তেম্বৰত শ্বহীদ গৰাকীৰ...
ખેડબ્રહ્મા તાલુકાની આંગણવાડી કાર્યકર બહેનો બની રણચંડી, પોતાની માંગણીઓ| ATN NEWS GUJARAT
સાબરકાંઠા (ખેડબ્રહ્મા)
એંકર -- ખેડબ્રહ્મા તાલુકાની આંગણવાડી કાર્યકર બહેનો બની...