વઢવાણ : જિલ્લામાં શ્રાવણ માસના દિવસોમાં ઉપવાસો સાથે શિવજીની આરાધના કરી રહ્યા છે. જિલ્લામાં દૈનિક 2.5 લાખના ખર્ચે ખપતા ફળોની માગ વધતા હાલ રોજ 4 લાખથી વધુના ફળો આરોગતા હોવાનું બહાર આવ્યું છે. ઝાલાવાડમાં વિવિધ ફળોની માગ વધુ રહેતા જિલ્લામાં ફળોના અંદાજે હોલસેલના 5 તેમજ રિટેલના 100થી વધુ વેપારીઓ તેમાં જોડાયેલા છે. ત્યારે સીમલા, દિલ્હી, કાશમીર, અદાવાદ, ગોંડલ, રાજકોટ સહિતના સ્થળોએથી ફળો જિલ્લામાં આવે છે. સ્વસ્થ્ય નિરોગી રહે તે માટે અમુક લોકો દરરોજ ફળોનો આહાર કરતા હોય છે.બીજી તરફ વિવિધ રોગચાળામાં સપડાતા લોકોને પણ ફળો આરોગવા પડે છે. આથી જિલ્લામાં દૈનિક રૂ. 2.5 લાખ જેટલુ ફળોનું વેચાણ રહે છે. પરંતુ હાલ શ્રાવણ માસના દિવસો ચાલી રહ્યા છે. ધાર્મિક કાર્યક્રમને લઇને ફળોનો પ્રસાદ વધ્યો છે. તો ફળોના ભાવમાં પણ અંદાજે 20 ટકા જેટલા ઘટાડો હોવાથી લોકોમાં રાહત ફેલાઇ છે. આ અંગે ફળોના વેપારી કિશોર પ્રજાપતિએ જણાવ્યું કે, દરરોજ ખપતા ફળોની સામે શ્રાવણ માસમાં દૈનિક સફરજન, કેળા, નારંગી, મોસંબી, પાણીના નાળીયર સહિતના ફળોની માંગ વધી છે. આથી હાલ જિલ્લામાં રોજ 4 લાખના ફળો લોકો ખરીદી રહ્યા છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ખંભાતના સાયમા ખાતે પતિની હત્યા મામલે પત્ની સહિત પ્રેમીની પણ ધરપકડ કરાઈ.
ખંભાતના સાયમા ખાતે પતિની હત્યા મામલે પત્ની સહિત પ્રેમીની પણ ધરપકડ કરાઈ છે.પ્રેમી વિક્રમ સોજવણે...
સુરત શહેરની જુદી-જુદી શાળાઓ દ્વારા સ્વચ્છતા અભિયાન થકી લોક જાગૃતિ ફેલાવાઈ.
સુરત શહેરની જુદી-જુદી શાળાઓ દ્વારા સ્વચ્છતા અભિયાન થકી લોક જાગૃતિ ફેલાવાઈ.
રાજકોટના કોઠારીયા રોડ પર કડિયા ભાઈઓને સંરક્ષણ આપવા બાબતે CP ને આવેદનપત્ર પાઠવામાં આવ્યુ
રાજકોટના કોઠારીયા રોડ પર કડિયા ભાઈઓને સંરક્ષણ આપવા બાબતે CP ને આવેદનપત્ર પાઠવામાં આવ્યુ
દિયોદર ના ધારાસભ્ય કેશાજી ચૌહાણ સાહેબે બ્રિજ ની લીધી મુલાકાત
દિયોદર ખાતે બની રહેલ રેલ્વે બ્રીજ ના સ્થળ ઉપર જ બ્રિજ ના અધિકારીઓ અને કામ કરતી એજન્સી સાથે...
Aaj Ka Rashifal 22 September 2023: आज बेहद भाग्यशाली रहेंगी ये 5 राशियां, बरसेगी माता लक्ष्मी की कृपा, होगा धन का लाभ
Aaj Ka Rashifal 22 September 2023: मशहूर ज्योतिषी आचार्य इंदु प्रकाश से जानिए राशि के अनुसार आपका...