વઢવાણ : જિલ્લામાં શ્રાવણ માસના દિવસોમાં ઉપવાસો સાથે શિવજીની આરાધના કરી રહ્યા છે. જિલ્લામાં દૈનિક 2.5 લાખના ખર્ચે ખપતા ફળોની માગ વધતા હાલ રોજ 4 લાખથી વધુના ફળો આરોગતા હોવાનું બહાર આવ્યું છે. ઝાલાવાડમાં વિવિધ ફળોની માગ વધુ રહેતા જિલ્લામાં ફળોના અંદાજે હોલસેલના 5 તેમજ રિટેલના 100થી વધુ વેપારીઓ તેમાં જોડાયેલા છે. ત્યારે સીમલા, દિલ્હી, કાશમીર, અદાવાદ, ગોંડલ, રાજકોટ સહિતના સ્થળોએથી ફળો જિલ્લામાં આવે છે. સ્વસ્થ્ય નિરોગી રહે તે માટે અમુક લોકો દરરોજ ફળોનો આહાર કરતા હોય છે.બીજી તરફ વિવિધ રોગચાળામાં સપડાતા લોકોને પણ ફળો આરોગવા પડે છે. આથી જિલ્લામાં દૈનિક રૂ. 2.5 લાખ જેટલુ ફળોનું વેચાણ રહે છે. પરંતુ હાલ શ્રાવણ માસના દિવસો ચાલી રહ્યા છે. ધાર્મિક કાર્યક્રમને લઇને ફળોનો પ્રસાદ વધ્યો છે. તો ફળોના ભાવમાં પણ અંદાજે 20 ટકા જેટલા ઘટાડો હોવાથી લોકોમાં રાહત ફેલાઇ છે. આ અંગે ફળોના વેપારી કિશોર પ્રજાપતિએ જણાવ્યું કે, દરરોજ ખપતા ફળોની સામે શ્રાવણ માસમાં દૈનિક સફરજન, કેળા, નારંગી, મોસંબી, પાણીના નાળીયર સહિતના ફળોની માંગ વધી છે. આથી હાલ જિલ્લામાં રોજ 4 લાખના ફળો લોકો ખરીદી રહ્યા છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
દાંતા નજીક આભાપુરા પુલ પર સર્જાયો ગમખ્વાર અકસ્માત.બે ગાડીઓ વચ્ચે સર્જાયો અકસ્માત.
દાંતા નજીક આભાપુરા પુલ પર સર્જાયો ગમખ્વાર અકસ્માત.બે ગાડીઓ વચ્ચે સર્જાયો અકસ્માત.
Samsung Galaxy F15: आज लॉन्च होगा 6000 mAh बैटरी और पावरफुल प्रोसेसर वाला फोन, बजट सेगमेंट में होगी एंट्री
Samsung Galaxy F15 आज दोपहर 12 बजे लॉन्च होगा। इसके लाइव इवेंट को कंपनी के सोशल मीडिया...
Lok Sabha Chunav: Delhi के नॉर्थ ईस्ट सीट पर लड़ाई हुई दिलचस्प | Kanhaiya Kumar | Manoj Tiwari
Lok Sabha Chunav: Delhi के नॉर्थ ईस्ट सीट पर लड़ाई हुई दिलचस्प | Kanhaiya Kumar | Manoj Tiwari