પ્રજાપિતા બ્રહ્માકુમારી ઇશ્વરીય વિશ્વ વિધાલય વિરપુર દર વર્ષે જનજાગૃતિ થાય તે હેતુથી અલગ અલગ રીતે મહાશિવરાત્રી નિમિત્તે શિવલિંગ બનાવીને તેના આધ્યાત્મિક રહસ્યથી જાગૃત કરીએ છીએ સંસ્થાનો હેતુ છે કે મનુષ્ય વર્તમાનમાં પોતાના નૈતિક મૂલ્યો તથા શક્તિઓને ઓડખીને પોતાના જીવનમાં શુખ શાંતીની પ્રાપ્તી કરે પ્રવૃત્તિમા રહીને પોતાનું જીવન કેવી રીતે શ્રેષ્ઠ બનાવી શકાય તે લક્ષી આધ્યાત્મિક શિક્ષણ પ્રદર્શન દ્રારા આપીએ છીએ જેને અનુલક્ષીને મહાશિવરાત્રી નિમિત્તે વિરપુર ખાતે પ્રજાપિતા બ્રહ્માકુમારી ઇશ્વરીય વિશ્વ વિધાલય દ્રારા ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી જેમાં શિવરાત્રી નિમિત્તે સોપારીના શિવલિંગ બનાવવામાં આવ્યા હતા તેમજ શિવજીના અલગ અલગ પોસ્ટરના માધ્યમથી પ્રદર્શન યોજવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહી સોપારીના શિવલિંગ સહિતનુ પ્રદર્શન દર્શન નિહાળ્યા હતા...
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના રળિયાણા ગામે પ્રાકૃતિક કૃષિ અંગે માર્ગદર્શન ખેડૂત શિબિર યોજાઈ.
આજ તા.09/05/23 ના રોજ બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના રળિયાણા ગામે પ્રાકૃતિક કૃષિ અંગે માર્ગદર્શન...
ED searches Byju's CEO Raveendran's premises. What's the case all about?
The Enforcement Directorate on Saturday conducted searches at premises linked...
विद्युत क्षेत्र तांत्रिक कामगार युनियनचा ४५ व्या वर्धापनदिनानिमित "रक्तदान शिबिर"
रत्नागिरी : संघटनेच्या ४५ व्या वर्धापनदिनाचे ओैचित्य साधून संघटनेचे केंद्रिय अध्यक्ष रविंद्र...
બનાસકાંઠા જિલ્લાના ડીસામાં આશાબેહેને વૃદ્ધાશ્રમ ચલાવવા માટે લીધા છુટાચેડા..
બનાસકાંઠા જિલ્લાના ડીસામાં આશાબેહેને વૃદ્ધાશ્રમ ચલાવવા માટે લીધા છુટાચેડા..
बालानगर येथील प्राथमिक आरोग्य केंद्र वाऱ्यावर
"वैद्यकीय अधिकारी नसल्याने महीलेची वाटेतच प्रसुती"
बालानगर येथील प्राथमिक आरोग्य केंद्र वाऱ्यावर
"वैद्यकीय अधिकारी नसल्याने महीलेची वाटेतच प्रसुती"...