પ્રજાપિતા બ્રહ્માકુમારી ઇશ્વરીય વિશ્વ વિધાલય વિરપુર દર વર્ષે જનજાગૃતિ થાય તે હેતુથી અલગ અલગ રીતે મહાશિવરાત્રી નિમિત્તે શિવલિંગ બનાવીને તેના આધ્યાત્મિક રહસ્યથી જાગૃત કરીએ છીએ સંસ્થાનો હેતુ છે કે મનુષ્ય વર્તમાનમાં પોતાના નૈતિક મૂલ્યો તથા શક્તિઓને ઓડખીને પોતાના જીવનમાં શુખ શાંતીની પ્રાપ્તી કરે પ્રવૃત્તિમા રહીને પોતાનું જીવન કેવી રીતે શ્રેષ્ઠ બનાવી શકાય તે લક્ષી આધ્યાત્મિક શિક્ષણ પ્રદર્શન દ્રારા આપીએ છીએ જેને અનુલક્ષીને મહાશિવરાત્રી નિમિત્તે વિરપુર ખાતે પ્રજાપિતા બ્રહ્માકુમારી ઇશ્વરીય વિશ્વ વિધાલય દ્રારા ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી જેમાં શિવરાત્રી નિમિત્તે સોપારીના શિવલિંગ બનાવવામાં આવ્યા હતા તેમજ શિવજીના અલગ અલગ પોસ્ટરના માધ્યમથી પ્રદર્શન યોજવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહી સોપારીના શિવલિંગ સહિતનુ પ્રદર્શન દર્શન નિહાળ્યા હતા...
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
तिरोडा येथे काँग्रेस आपल्या दारी कार्यक्रमाचा शुभारंभ शहारातील अनेक समस्याबदल माहीती देण्यात आली
तिरोडा येथे काँग्रेस आपल्या दारी कार्यक्रमाचा शुभारंभ शहारातील अनेक समस्याबदल माहीती देण्यात आली
MCN NEWS| वैजापूर कृषी उत्पन्न बाजार समितीचा निकाल जाहीर
MCN NEWS| वैजापूर कृषी उत्पन्न बाजार समितीचा निकाल जाहीर
Indore में डेढ़ घंटे की तेज बारिश ने बिगाड़े हालात| Weather| Indore Rain|
Indore में डेढ़ घंटे की तेज बारिश ने बिगाड़े हालात| Weather| Indore Rain|
જુનાગઢ વંથલી ની ધોરણ 12 ની વિદ્યાર્થીની ને આવ્યા 96.60 PR.
જુનાગઢ વંથલી ની ધોરણ 12 ની વિદ્યાર્થીની ને આવ્યા 96.60 PR.
કલેક્ટરશ્રી ગૌરાંગ મકવાણાના અધ્યક્ષસ્થાને સાવરકુંડલાના બાઢડા ગામે
'૭૩મો વન મહોત્સવ' સંપન્ન
અમરેલી જિલ્લાને હરિયાળો અને પ્રદૂષણ મુક્ત બનાવવા માટે સઘન વૃક્ષારોપણ કરવાની અપીલ
---
અમરેલી...