પ્રજાપિતા બ્રહ્માકુમારી ઇશ્વરીય વિશ્વ વિધાલય વિરપુર દર વર્ષે જનજાગૃતિ થાય તે હેતુથી અલગ અલગ રીતે મહાશિવરાત્રી નિમિત્તે શિવલિંગ બનાવીને તેના આધ્યાત્મિક રહસ્યથી જાગૃત કરીએ છીએ સંસ્થાનો હેતુ છે કે મનુષ્ય વર્તમાનમાં પોતાના નૈતિક મૂલ્યો તથા શક્તિઓને ઓડખીને પોતાના જીવનમાં શુખ શાંતીની પ્રાપ્તી કરે પ્રવૃત્તિમા રહીને પોતાનું જીવન કેવી રીતે શ્રેષ્ઠ બનાવી શકાય તે લક્ષી આધ્યાત્મિક શિક્ષણ પ્રદર્શન દ્રારા આપીએ છીએ જેને અનુલક્ષીને મહાશિવરાત્રી નિમિત્તે વિરપુર ખાતે પ્રજાપિતા બ્રહ્માકુમારી ઇશ્વરીય વિશ્વ વિધાલય દ્રારા ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી જેમાં શિવરાત્રી નિમિત્તે સોપારીના શિવલિંગ બનાવવામાં આવ્યા હતા તેમજ શિવજીના અલગ અલગ પોસ્ટરના માધ્યમથી પ્રદર્શન યોજવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહી સોપારીના શિવલિંગ સહિતનુ પ્રદર્શન દર્શન નિહાળ્યા હતા...
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
'रोड पर जानवर के साथ भी ऐसा नहीं..' Delhi Police के लात मारने पर क्या बोले नमाज़ी?Namaz Viral Video
'रोड पर जानवर के साथ भी ऐसा नहीं..' Delhi Police के लात मारने पर क्या बोले नमाज़ी?Namaz Viral Video
এফালে আজাদী কা অমৃত মহোৎসৱ আনফালে এইখন অসমতে পৰিয়াল পোহপাল দিবলৈ কনমানিৰ মৃত্যুৰ সতে খেলা
এফালে আজাদী কা অমৃত মহোৎসৱ আনফালে এইখন অসমতে পৰিয়াল পোহপাল দিবলৈ কনমানিৰ মৃত্যুৰ সতে খেলা।
મોરબી દુર્ઘટના | અમદાવાદ: ટાગોર હોલ ખાતે મુખ્યમંત્રી ઉપસ્થિતિમાં શાંતિ પ્રાર્થના સભા | Dpnews
મોરબી દુર્ઘટના | અમદાવાદ: ટાગોર હોલ ખાતે મુખ્યમંત્રી ઉપસ્થિતિમાં શાંતિ પ્રાર્થના સભા | Dpnews
સુરતમાં આઇટીના દરોડા@live24newsgujarat
સુરતમાં આઇટીના દરોડા@live24newsgujarat
હારીજ : વાહનોમાંથી બેટરીની ચોરી કરનાર ઝડપાયો | SatyaNirbhay News Channel
હારીજ : વાહનોમાંથી બેટરીની ચોરી કરનાર ઝડપાયો | SatyaNirbhay News Channel