પ્રજાપિતા બ્રહ્માકુમારી ઇશ્વરીય વિશ્વ વિધાલય વિરપુર દર વર્ષે જનજાગૃતિ થાય તે હેતુથી અલગ અલગ રીતે મહાશિવરાત્રી નિમિત્તે શિવલિંગ બનાવીને તેના આધ્યાત્મિક રહસ્યથી જાગૃત કરીએ છીએ સંસ્થાનો હેતુ છે કે મનુષ્ય વર્તમાનમાં પોતાના નૈતિક મૂલ્યો તથા શક્તિઓને ઓડખીને પોતાના જીવનમાં શુખ શાંતીની પ્રાપ્તી કરે પ્રવૃત્તિમા રહીને પોતાનું જીવન કેવી રીતે શ્રેષ્ઠ બનાવી શકાય તે લક્ષી આધ્યાત્મિક શિક્ષણ પ્રદર્શન દ્રારા આપીએ છીએ જેને અનુલક્ષીને મહાશિવરાત્રી નિમિત્તે વિરપુર ખાતે પ્રજાપિતા બ્રહ્માકુમારી ઇશ્વરીય વિશ્વ વિધાલય દ્રારા ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી જેમાં શિવરાત્રી નિમિત્તે સોપારીના શિવલિંગ બનાવવામાં આવ્યા હતા તેમજ શિવજીના અલગ અલગ પોસ્ટરના માધ્યમથી પ્રદર્શન યોજવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહી સોપારીના શિવલિંગ સહિતનુ પ્રદર્શન દર્શન નિહાળ્યા હતા...
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
TCS Shares Rally Today: BFSI Segment को लेकर कंपनी की बढ़ रही है उम्मीद, जानें पूरी खबर | Top Shares
TCS Shares Rally Today: BFSI Segment को लेकर कंपनी की बढ़ रही है उम्मीद, जानें पूरी खबर | Top Shares
કુંભારવાડા શરમાળીયા દાદાના મંદિરે યોજાયેલી શોભાયાત્રામાં શિક્ષણ મંત્રી ઉપસ્થિત રહ્યા.
કુંભારવાડા શરમાળીયા દાદાના મંદિરે યોજાયેલી શોભાયાત્રામાં શિક્ષણ મંત્રી ઉપસ્થિત રહ્યા.
कौतुकास्पद! चिपळुणातील डायनाज डान्स स्टुडिओच्या विद्यार्थ्यांची भारतीय संघामध्ये निवड; प्रमोशनच्या पोस्टरचे अनावरण
चिपळूण : नृत्य क्षेत्रातील पहिल्या भारतीय संघाच्या पोस्टरचे चिपळूण येथील डायनाज डान्स...
ಎಚ್ ಡಿ ಕುಮಾರಸ್ವಾಮಿ ಅವರ ಆರೋಪಗಳೇ ಹಾಸ್ಯಸ್ಪದ : ಸಚಿವ ದಿನೇಶ್ ಗುಂಡೂರಾವ್
ಮಾಜಿ ಸಿಎಂ HDK ನಮ್ಮ ಸರ್ಕಾರದ ವಿರುದ್ಧ ಮಾಡುತ್ತಿರುವ ಆರೋಪಗಳಿಗೆ ನಾವು ಉತ್ತರಿಸುವುದು...
લીંબડીમાં ભાજપના ઉમેદવારે પ્રચારના શ્રી ગણેશ કર્યા
સુરેન્દ્રનગર જીલ્લામાં ભાજપના ઉમેદવારે ફોર્મ ભરવા સાથે પ્રચારના શ્રી ગણેશ કર્યા છે. લીંબડી શહેરના...