પ્રજાપિતા બ્રહ્માકુમારી ઇશ્વરીય વિશ્વ વિધાલય વિરપુર દર વર્ષે જનજાગૃતિ થાય તે હેતુથી અલગ અલગ રીતે મહાશિવરાત્રી નિમિત્તે શિવલિંગ બનાવીને તેના આધ્યાત્મિક રહસ્યથી જાગૃત કરીએ છીએ સંસ્થાનો હેતુ છે કે મનુષ્ય વર્તમાનમાં પોતાના નૈતિક મૂલ્યો તથા શક્તિઓને ઓડખીને પોતાના જીવનમાં શુખ શાંતીની પ્રાપ્તી કરે પ્રવૃત્તિમા રહીને પોતાનું જીવન કેવી રીતે શ્રેષ્ઠ બનાવી શકાય તે લક્ષી આધ્યાત્મિક શિક્ષણ પ્રદર્શન દ્રારા આપીએ છીએ જેને અનુલક્ષીને મહાશિવરાત્રી નિમિત્તે વિરપુર ખાતે પ્રજાપિતા બ્રહ્માકુમારી ઇશ્વરીય વિશ્વ વિધાલય દ્રારા ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી જેમાં શિવરાત્રી નિમિત્તે સોપારીના શિવલિંગ બનાવવામાં આવ્યા હતા તેમજ શિવજીના અલગ અલગ પોસ્ટરના માધ્યમથી પ્રદર્શન યોજવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહી સોપારીના શિવલિંગ સહિતનુ પ્રદર્શન દર્શન નિહાળ્યા હતા...
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
मुस्लिम समुदाय में बैंड बाजा नाच गाने की पाबंदी के बाद ही निक़ाह करवाया जाएगा
कोटा
फ़रीद खान
मुस्लिम समुदाय में बैंड बाजा नाच गाने की पाबन्दी करने के बाद ही निक़ाह करवाया जाएगा...
मुंबई के सभी टोल हुए फ्री, Maharashtra चुनाव से पहले CM शिंदे का बड़ा फैसला
मुंबई। Mumbai toll Tax free महाराष्ट्र विधानसभा चुनाव से पहले मुख्यमंत्री एकनाथ शिंदे ने बड़ा...
JDU Political Crises: JDU अध्यक्ष पद से इस्तीफा दे सकते हैं ललन सिंह…नीतीश कर सकते हैं बड़ा ऐलान |
JDU Political Crises: JDU अध्यक्ष पद से इस्तीफा दे सकते हैं ललन सिंह…नीतीश कर सकते हैं...
BREAKING live.! અમદાવાદ ખાતે કાગડાપીઠ ની હદે આવેલ હોસ્પિટલમાં લાશ મળતા પોલીસ તંત્ર એક્શન મૂળ માં
BREAKING live.! અમદાવાદ ખાતે કાગડાપીઠ ની હદે આવેલ હોસ્પિટલમાં લાશ મળતા પોલીસ તંત્ર એક્શન મૂળ માં
યુપી: કન્નૌજમાં બસની છત અને દરવાજા પર લટકીને સફર કરી રહ્યા છે વિદ્યાર્થી
યુપી: કન્નૌજમાં બસની છત અને દરવાજા પર લટકીને સફર કરી રહ્યા છે વિદ્યાર્થી