પ્રજાપિતા બ્રહ્માકુમારી ઇશ્વરીય વિશ્વ વિધાલય વિરપુર દર વર્ષે જનજાગૃતિ થાય તે હેતુથી અલગ અલગ રીતે મહાશિવરાત્રી નિમિત્તે શિવલિંગ બનાવીને તેના આધ્યાત્મિક રહસ્યથી જાગૃત કરીએ છીએ સંસ્થાનો હેતુ છે કે મનુષ્ય વર્તમાનમાં પોતાના નૈતિક મૂલ્યો તથા શક્તિઓને ઓડખીને પોતાના જીવનમાં શુખ શાંતીની પ્રાપ્તી કરે પ્રવૃત્તિમા રહીને પોતાનું જીવન કેવી રીતે શ્રેષ્ઠ બનાવી શકાય તે લક્ષી આધ્યાત્મિક શિક્ષણ પ્રદર્શન દ્રારા આપીએ છીએ જેને અનુલક્ષીને મહાશિવરાત્રી નિમિત્તે વિરપુર ખાતે પ્રજાપિતા બ્રહ્માકુમારી ઇશ્વરીય વિશ્વ વિધાલય દ્રારા ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી જેમાં શિવરાત્રી નિમિત્તે સોપારીના શિવલિંગ બનાવવામાં આવ્યા હતા તેમજ શિવજીના અલગ અલગ પોસ્ટરના માધ્યમથી પ્રદર્શન યોજવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહી સોપારીના શિવલિંગ સહિતનુ પ્રદર્શન દર્શન નિહાળ્યા હતા...
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
#Aravalli | માલપુરના નાથાવાસ પાસે બસ અને બાઇક નો અકસ્માત | Divyang News
#Aravalli | માલપુરના નાથાવાસ પાસે બસ અને બાઇક નો અકસ્માત | Divyang News
ડીસામાં નવરાત્રિમાં અન્નકૂટ ભરી માતાજીની આરાધના કરી
ડીસામાં નવજીવન- સમર્પણ સોસાયટી ખાતે શ્રી શિવ શક્તિ ગ્રુપ મિત્ર મંડળ દ્વારા અન્નકૂટનું આયોજન...
মৰাণ অভয়পুৰত আঢ়ৈবিঘা মাটিক কেন্দ্ৰ কৰিৰাইজ আৰু গেচ কোম্পেনীৰ মাজত।সংঘাট।উত্তপ্ত পৰিস্থিতিৰ সৃষ্টি হোৱাত উপস্থিত ৰাজহ চক্ৰ বিষয়া.
ডিব্ৰুগড় জিলাৰ মৰাণ ৰাজহ চক্ৰ বিষয়াৰ কাৰ্য্যালয়ৰ অন্তৰ্গত মৰাণ অভয়পুৰত থকা মাটিক কেন্দ্ৰ কৰি...
Ayodhya Ram Mandir News: Iqbal Ansari को मिला रामलला के प्राण प्रतिष्ठा समारोह का निमंत्रण |Ayodhya
Ayodhya Ram Mandir News: Iqbal Ansari को मिला रामलला के प्राण प्रतिष्ठा समारोह का निमंत्रण |Ayodhya
অভিৰুচি ক্ৰীড়া দিৱসৰ উপলক্ষ্যে মৰাণত সদৌ অসম ভিত্তিত মাৰাথন প্ৰতিযোগিতা
অভিৰুচি ক্ৰীড়া দিৱসৰ উপলক্ষ্যে মৰাণত সদৌ অসম ভিত্তিত মাৰাথন প্ৰতিযোগিতা