પ્રજાપિતા બ્રહ્માકુમારી ઇશ્વરીય વિશ્વ વિધાલય વિરપુર દર વર્ષે જનજાગૃતિ થાય તે હેતુથી અલગ અલગ રીતે મહાશિવરાત્રી નિમિત્તે શિવલિંગ બનાવીને તેના આધ્યાત્મિક રહસ્યથી જાગૃત કરીએ છીએ સંસ્થાનો હેતુ છે કે મનુષ્ય વર્તમાનમાં પોતાના નૈતિક મૂલ્યો તથા શક્તિઓને ઓડખીને પોતાના જીવનમાં શુખ શાંતીની પ્રાપ્તી કરે પ્રવૃત્તિમા રહીને પોતાનું જીવન કેવી રીતે શ્રેષ્ઠ બનાવી શકાય તે લક્ષી આધ્યાત્મિક શિક્ષણ પ્રદર્શન દ્રારા આપીએ છીએ જેને અનુલક્ષીને મહાશિવરાત્રી નિમિત્તે વિરપુર ખાતે પ્રજાપિતા બ્રહ્માકુમારી ઇશ્વરીય વિશ્વ વિધાલય દ્રારા ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી જેમાં શિવરાત્રી નિમિત્તે સોપારીના શિવલિંગ બનાવવામાં આવ્યા હતા તેમજ શિવજીના અલગ અલગ પોસ્ટરના માધ્યમથી પ્રદર્શન યોજવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહી સોપારીના શિવલિંગ સહિતનુ પ્રદર્શન દર્શન નિહાળ્યા હતા...
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
J&K के Kulgam में आतंकियों की नापाक हरकत, Grenade हमले में एक जवान शहीद | #J&k
J&K के Kulgam में आतंकियों की नापाक हरकत, Grenade हमले में एक जवान शहीद | #J&K
पेरिस ओलंपिक में 'अफगान महिलाओं को आजाद करो' लिखना पड़ा महंगा, अफगानिस्तान की पहली महिला ब्रेकडांसर मनीजा तलाश अयोग्य घोषित
आईएएनएस। अफगानिस्तान की रहने वाली Manizha Talash का पेरिस ओलंपिक का सपना टूट गया। शुक्रवार...
જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી અક્ષયરાજ મકવાણાની પ્રેરક ઉપસ્થિતિમાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરાઈ..
શ્રી એસ એન કોઠારી પ્રાથમિક શાળા પાલનપુર ખાતે બનાસકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી અક્ષયરાજ મકવાણાની...
મહેમદાવાદ;સિદ્ધિવિનાયક મંદિર ખાતે વૈદિક હોળી દહન કરવામાં આવ્યું
મહેમદાવાદ;સિદ્ધિવિનાયક મંદિર ખાતે વૈદિક હોળી દહન કરવામાં આવ્યું
কেবিনেটৰ নামত কিমান ধন ব্যয় কৰিলে ৰাজ্য চৰকাৰে এই প্ৰশ্ন কংগ্ৰেছ বিধায়ক কমলাক্ষ দে পুৰকায়স্থ
কেবিনেটৰ নামত কিমান ধন ব্যয় কৰিলে ৰাজ্য চৰকাৰে এই প্ৰশ্ন কংগ্ৰেছ বিধায়ক কমলাক্ষ দে পুৰকায়স্থ