પ્રજાપિતા બ્રહ્માકુમારી ઇશ્વરીય વિશ્વ વિધાલય વિરપુર દર વર્ષે જનજાગૃતિ થાય તે હેતુથી અલગ અલગ રીતે મહાશિવરાત્રી નિમિત્તે શિવલિંગ બનાવીને તેના આધ્યાત્મિક રહસ્યથી જાગૃત કરીએ છીએ સંસ્થાનો હેતુ છે કે મનુષ્ય વર્તમાનમાં પોતાના નૈતિક મૂલ્યો તથા શક્તિઓને ઓડખીને પોતાના જીવનમાં શુખ શાંતીની પ્રાપ્તી કરે પ્રવૃત્તિમા રહીને પોતાનું જીવન કેવી રીતે શ્રેષ્ઠ બનાવી શકાય તે લક્ષી આધ્યાત્મિક શિક્ષણ પ્રદર્શન દ્રારા આપીએ છીએ જેને અનુલક્ષીને મહાશિવરાત્રી નિમિત્તે વિરપુર ખાતે પ્રજાપિતા બ્રહ્માકુમારી ઇશ્વરીય વિશ્વ વિધાલય દ્રારા ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી જેમાં શિવરાત્રી નિમિત્તે સોપારીના શિવલિંગ બનાવવામાં આવ્યા હતા તેમજ શિવજીના અલગ અલગ પોસ્ટરના માધ્યમથી પ્રદર્શન યોજવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહી સોપારીના શિવલિંગ સહિતનુ પ્રદર્શન દર્શન નિહાળ્યા હતા...
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
બળાત્કારના આરોપીઓને સખત જેલની સજા ફટકારતી તળાજા કોર્ટ
બળાત્કારના આરોપીઓને સખત જેલની સજા ફટકારતી તળાજા કોર્ટ
हिरवली मोहल्ल्यातील रस्त्याचे डांबरीकरण करावे; थेट मुख्यमंत्र्यांकडे वंचित बहुजन आघाडीची मागणी
गुहागर : तालुक्यातील खेड खाडीपट्टा विभागात बहिरवली मुस्लिम मोहल्ला क्रमांक २ येथे जाण्यासाठी...
শিৱসাগৰত দুৰ্যোগ ব্যৱস্থাপনা প্ৰাধিকৰণৰ সভা
শিৱসাগৰ জিলাত ধুমুহা, বানপানী, খহনীয়া, বজ্ৰপাত, অগ্নি আদি প্ৰাকৃতিক দুৰ্যোগত ক্ষতিগ্ৰস্ত ব্যক্তি,...
બિહારમાં અંતિમ સંસ્કાર પહેલાં જીવતી થઇ 102 વર્ષની વૃદ્ધા.
શું તમે ક્યારેય સાંભળ્યું છે કે અંતિમ સંસ્કાર પહેલા કોઈની જિંદગી પાછી આવી ગઈ હોય.આ ચોંકાવનારી...