પ્રજાપિતા બ્રહ્માકુમારી ઇશ્વરીય વિશ્વ વિધાલય વિરપુર દર વર્ષે જનજાગૃતિ થાય તે હેતુથી અલગ અલગ રીતે મહાશિવરાત્રી નિમિત્તે શિવલિંગ બનાવીને તેના આધ્યાત્મિક રહસ્યથી જાગૃત કરીએ છીએ સંસ્થાનો હેતુ છે કે મનુષ્ય વર્તમાનમાં પોતાના નૈતિક મૂલ્યો તથા શક્તિઓને ઓડખીને પોતાના જીવનમાં શુખ શાંતીની પ્રાપ્તી કરે પ્રવૃત્તિમા રહીને પોતાનું જીવન કેવી રીતે શ્રેષ્ઠ બનાવી શકાય તે લક્ષી આધ્યાત્મિક શિક્ષણ પ્રદર્શન દ્રારા આપીએ છીએ જેને અનુલક્ષીને મહાશિવરાત્રી નિમિત્તે વિરપુર ખાતે પ્રજાપિતા બ્રહ્માકુમારી ઇશ્વરીય વિશ્વ વિધાલય દ્રારા ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી જેમાં શિવરાત્રી નિમિત્તે સોપારીના શિવલિંગ બનાવવામાં આવ્યા હતા તેમજ શિવજીના અલગ અલગ પોસ્ટરના માધ્યમથી પ્રદર્શન યોજવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહી સોપારીના શિવલિંગ સહિતનુ પ્રદર્શન દર્શન નિહાળ્યા હતા...
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Aaj Ka Panchang 03 Oct 2023: आज के लिए शुभ मुहुर्त | Panchang Today | आज का पंचांग | Panchang 2023
Aaj Ka Panchang 03 Oct 2023: आज के लिए शुभ मुहुर्त | Panchang Today | आज का पंचांग | Panchang 2023
સરદાર સરોવર ડેમ માંથી આજ રોજ ૫૫,૦૦૦ ક્યુસેક થી ૧,૭૫,૦૦૦ સુધી પણી છોડવા માં આવનાર છે...
સરદાર સરોવર ડેમ માંથી આજ રોજ ૫૫,૦૦૦ ક્યુસેક થી ૧,૭૫,૦૦૦ સુધી પણી છોડવા માં આવનાર છે...
...
Stocks Big Rally Prediction | आज बाजार खुलते ही कहां बनेगा मोटा मुनाफा? | Angel One Share Price
Stocks Big Rally Prediction | आज बाजार खुलते ही कहां बनेगा मोटा मुनाफा? | Angel One Share Price
लखनऊ कार चढ़ाकर हुई हत्या का खुलासा तीन गिरफ्तार
राजधानी लखनऊ के नॉर्थ जोन अंतर्गत थाना अलीगंज क्षेत्र में कार सवार दबंगों के द्वारा कार चढ़ाकर की...