પ્રજાપિતા બ્રહ્માકુમારી ઇશ્વરીય વિશ્વ વિધાલય વિરપુર દર વર્ષે જનજાગૃતિ થાય તે હેતુથી અલગ અલગ રીતે મહાશિવરાત્રી નિમિત્તે શિવલિંગ બનાવીને તેના આધ્યાત્મિક રહસ્યથી જાગૃત કરીએ છીએ સંસ્થાનો હેતુ છે કે મનુષ્ય વર્તમાનમાં પોતાના નૈતિક મૂલ્યો તથા શક્તિઓને ઓડખીને પોતાના જીવનમાં શુખ શાંતીની પ્રાપ્તી કરે પ્રવૃત્તિમા રહીને પોતાનું જીવન કેવી રીતે શ્રેષ્ઠ બનાવી શકાય તે લક્ષી આધ્યાત્મિક શિક્ષણ પ્રદર્શન દ્રારા આપીએ છીએ જેને અનુલક્ષીને મહાશિવરાત્રી નિમિત્તે વિરપુર ખાતે પ્રજાપિતા બ્રહ્માકુમારી ઇશ્વરીય વિશ્વ વિધાલય દ્રારા ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી જેમાં શિવરાત્રી નિમિત્તે સોપારીના શિવલિંગ બનાવવામાં આવ્યા હતા તેમજ શિવજીના અલગ અલગ પોસ્ટરના માધ્યમથી પ્રદર્શન યોજવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહી સોપારીના શિવલિંગ સહિતનુ પ્રદર્શન દર્શન નિહાળ્યા હતા...
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Chhattisgarh Election Results: Exit Poll में Baghel के लिए खुशखबरी! | Bhupesh Baghel | Raman Singh
Chhattisgarh Election Results: Exit Poll में Baghel के लिए खुशखबरी! | Bhupesh Baghel | Raman Singh
कौतुकास्पद! रत्नागिरी पोलिसांची लयभारी कामगिरी; रेल्वेत चोरी झालेली 27 लाखांची रक्कम मालकाला दिली मिळवून
रत्नागिरी : ०१ मे २०२२ रोजी जामनगर तिरुवल्ली एक्सप्रेस मधून २७ लाख ८६ हजार रुपयांचा चोरी झाली...
પોલીસ 108 ટીમ ઘટના સ્થળે,તળાજા વાય.જેજે દોશી કોલેજ ખાતે કેવો કાર્યક્રમ યોજાયો?જુઓ
પોલીસ 108 ટીમ ઘટના સ્થળે,તળાજા વાય.જેજે દોશી કોલેજ ખાતે કેવો કાર્યક્રમ યોજાયો?જુઓ
પાટણ ખાતે આવેલ આનંદ સરોવર રોડ પર કારમાં અગમ્ય કારણોસર આગ લાગી | SatyaNirbhay News Channel
પાટણ ખાતે આવેલ આનંદ સરોવર રોડ પર કારમાં અગમ્ય કારણોસર આગ લાગી | SatyaNirbhay News Channel
शेतकऱ्यांना अतिवृष्टीची सरसकट मदत द्या अन्यथा रास्तारोको करणार,स्वाभिमानी शेतकरी संघटनेचा इशारा तहसीलदार यांना निवेदन
पैठण :जुन ते ऑगस्ट 2022 या कालावधीत औरंगाबाद जिल्ह्यासह पैठण तालुक्यात अतिवृष्टीमुळे झालेल्या...