પ્રજાપિતા બ્રહ્માકુમારી ઇશ્વરીય વિશ્વ વિધાલય વિરપુર દર વર્ષે જનજાગૃતિ થાય તે હેતુથી અલગ અલગ રીતે મહાશિવરાત્રી નિમિત્તે શિવલિંગ બનાવીને તેના આધ્યાત્મિક રહસ્યથી જાગૃત કરીએ છીએ સંસ્થાનો હેતુ છે કે મનુષ્ય વર્તમાનમાં પોતાના નૈતિક મૂલ્યો તથા શક્તિઓને ઓડખીને પોતાના જીવનમાં શુખ શાંતીની પ્રાપ્તી કરે પ્રવૃત્તિમા રહીને પોતાનું જીવન કેવી રીતે શ્રેષ્ઠ બનાવી શકાય તે લક્ષી આધ્યાત્મિક શિક્ષણ પ્રદર્શન દ્રારા આપીએ છીએ જેને અનુલક્ષીને મહાશિવરાત્રી નિમિત્તે વિરપુર ખાતે પ્રજાપિતા બ્રહ્માકુમારી ઇશ્વરીય વિશ્વ વિધાલય દ્રારા ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી જેમાં શિવરાત્રી નિમિત્તે સોપારીના શિવલિંગ બનાવવામાં આવ્યા હતા તેમજ શિવજીના અલગ અલગ પોસ્ટરના માધ્યમથી પ્રદર્શન યોજવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહી સોપારીના શિવલિંગ સહિતનુ પ્રદર્શન દર્શન નિહાળ્યા હતા...
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
दापोलीत दोन अवैध दारू अड्ड्यावर धाड, दोघांवर गुन्हा
दापोली : तालुक्यातील हर्णे आणि चांदिवणे या ठिकाणी पोलिसांनी बेकायदेशी दारु विक्री करणाऱ्या...
नहीं आई दुल्हन देर रात तक करतां रहां इंतजार दूल्हा।
जनपद रामपुर में,नही आई दुल्हन देर रात तक करता रहां इंतजार दूल्हा।सूत्रों से जानकारी के मुताबिक...
लिंबागणेश येथे शांतता कमिटीची बैठक
शांततेची परंपरा कायम राखत प्रशासनाला सहकार्य करा स.पो.नि. शेख मुस्तफा यांचे आवाहन :-डाॅ.गणेश...
ધ્રાંગધ્રાના યુવરાજસિંહ ઝાલાને સન્માન પત્રથી સન્માનીત કરવામાં આવ્યા
ધ્રાંગધ્રાના યુવરાજસિંહ ઝાલાને સન્માન પત્રથી સન્માનીત કરવામાં આવ્યા
'His father is in the dressing room. If he played for SRH...': Pakistan great's colossal claim on Arjun Tendulkar
Arjun Tendulkar, son of legendary former India batter Sachin, took his maiden wicket in...