પ્રજાપિતા બ્રહ્માકુમારી ઇશ્વરીય વિશ્વ વિધાલય વિરપુર દર વર્ષે જનજાગૃતિ થાય તે હેતુથી અલગ અલગ રીતે મહાશિવરાત્રી નિમિત્તે શિવલિંગ બનાવીને તેના આધ્યાત્મિક રહસ્યથી જાગૃત કરીએ છીએ સંસ્થાનો હેતુ છે કે મનુષ્ય વર્તમાનમાં પોતાના નૈતિક મૂલ્યો તથા શક્તિઓને ઓડખીને પોતાના જીવનમાં શુખ શાંતીની પ્રાપ્તી કરે પ્રવૃત્તિમા રહીને પોતાનું જીવન કેવી રીતે શ્રેષ્ઠ બનાવી શકાય તે લક્ષી આધ્યાત્મિક શિક્ષણ પ્રદર્શન દ્રારા આપીએ છીએ જેને અનુલક્ષીને મહાશિવરાત્રી નિમિત્તે વિરપુર ખાતે પ્રજાપિતા બ્રહ્માકુમારી ઇશ્વરીય વિશ્વ વિધાલય દ્રારા ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી જેમાં શિવરાત્રી નિમિત્તે સોપારીના શિવલિંગ બનાવવામાં આવ્યા હતા તેમજ શિવજીના અલગ અલગ પોસ્ટરના માધ્યમથી પ્રદર્શન યોજવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહી સોપારીના શિવલિંગ સહિતનુ પ્રદર્શન દર્શન નિહાળ્યા હતા...
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Gandhi Death Anniversary: Gandhi और Godse 30 जनवरी को क्या कर रहे थे? REPOST
Gandhi Death Anniversary: Gandhi और Godse 30 जनवरी को क्या कर रहे थे? REPOST
श्री मढ़ेश्वर उच्चतर माध्यमिक विद्यालय में गणतंत्र दिवस समारोह का हुआ आयोजन
पन्ना के गुन्नौर के पास स्थित श्री मढ़ेश्वर उच्चतर माध्यमिक विद्यालय में 75वा गणतंत्र दिवस समारोह...
কৃতী শিক্ষক নীলোৎপল হাজৰিকাক সম্বৰ্ধনা।
নামনি মাজুলীৰ কৰতিপাৰ হাইস্কুলৰ সহকাৰী শিক্ষক,চলিত বৰ্ষৰ জিলা কৃতী শিক্ষকৰ বটা প্ৰাপক গোৱালগাওঁ...
HDFC Bank Share Holding Pattern Explained | FIIs की Ownership कितनी है? |Anuj Singhal |Business News
HDFC Bank Share Holding Pattern Explained | FIIs की Ownership कितनी है? |Anuj Singhal |Business News
Commodity Market Outlook 2024: क्या Zinc के लिए हैप्पी रहेगा 2024, कौन से आएंगे नए कमौडिटी वायदा?
Commodity Market Outlook 2024: क्या Zinc के लिए हैप्पी रहेगा 2024, कौन से आएंगे नए कमौडिटी वायदा?