પ્રજાપિતા બ્રહ્માકુમારી ઇશ્વરીય વિશ્વ વિધાલય વિરપુર દર વર્ષે જનજાગૃતિ થાય તે હેતુથી અલગ અલગ રીતે મહાશિવરાત્રી નિમિત્તે શિવલિંગ બનાવીને તેના આધ્યાત્મિક રહસ્યથી જાગૃત કરીએ છીએ સંસ્થાનો હેતુ છે કે મનુષ્ય વર્તમાનમાં પોતાના નૈતિક મૂલ્યો તથા શક્તિઓને ઓડખીને પોતાના જીવનમાં શુખ શાંતીની પ્રાપ્તી કરે પ્રવૃત્તિમા રહીને પોતાનું જીવન કેવી રીતે શ્રેષ્ઠ બનાવી શકાય તે લક્ષી આધ્યાત્મિક શિક્ષણ પ્રદર્શન દ્રારા આપીએ છીએ જેને અનુલક્ષીને મહાશિવરાત્રી નિમિત્તે વિરપુર ખાતે પ્રજાપિતા બ્રહ્માકુમારી ઇશ્વરીય વિશ્વ વિધાલય દ્રારા ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી જેમાં શિવરાત્રી નિમિત્તે સોપારીના શિવલિંગ બનાવવામાં આવ્યા હતા તેમજ શિવજીના અલગ અલગ પોસ્ટરના માધ્યમથી પ્રદર્શન યોજવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહી સોપારીના શિવલિંગ સહિતનુ પ્રદર્શન દર્શન નિહાળ્યા હતા...
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Jalna Mansoon | जोरदार वादळी वाऱ्यासह पावसाने शेतकऱ्यांच्या शेतीमालाचे अतोनात नुकसान
Jalna Mansoon | जोरदार वादळी वाऱ्यासह पावसाने शेतकऱ्यांच्या शेतीमालाचे अतोनात नुकसान
Parliament Session News: राष्ट्रपति ने इमरजेंसी पर की बात, विपक्ष हो गया नाराज | President Murmu
Parliament Session News: राष्ट्रपति ने इमरजेंसी पर की बात, विपक्ष हो गया नाराज | President Murmu
અમરેલીના જાફરાબાદ ગામે આજ રોજ સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા ભવ્ય તિરંગા રેલીનું આયોજન કરવામાં આવ્યુ
અમરેલી જિલ્લાના જાફરાબાદ ગામે આજે રોજ તારીખ, 14/8/2022 ના રોજ સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા ભવ્ય...
Several Shops shut in Shillong, Ampareen Lyngdoh calls for order
As the rally passed from GS Road,many miscreants were seen beating up people and many shops also...
આટકોટ પોલીસ ટી પોઈન્ટ પર વાહન ચેકીંગ હાથ ધરવામાં આવ્યું
આટકોટ પોલીસ ટી પોઈન્ટ પર વાહન ચેકીંગ હાથ ધરવામાં આવ્યું