પ્રજાપિતા બ્રહ્માકુમારી ઇશ્વરીય વિશ્વ વિધાલય વિરપુર દર વર્ષે જનજાગૃતિ થાય તે હેતુથી અલગ અલગ રીતે મહાશિવરાત્રી નિમિત્તે શિવલિંગ બનાવીને તેના આધ્યાત્મિક રહસ્યથી જાગૃત કરીએ છીએ સંસ્થાનો હેતુ છે કે મનુષ્ય વર્તમાનમાં પોતાના નૈતિક મૂલ્યો તથા શક્તિઓને ઓડખીને પોતાના જીવનમાં શુખ શાંતીની પ્રાપ્તી કરે પ્રવૃત્તિમા રહીને પોતાનું જીવન કેવી રીતે શ્રેષ્ઠ બનાવી શકાય તે લક્ષી આધ્યાત્મિક શિક્ષણ પ્રદર્શન દ્રારા આપીએ છીએ જેને અનુલક્ષીને મહાશિવરાત્રી નિમિત્તે વિરપુર ખાતે પ્રજાપિતા બ્રહ્માકુમારી ઇશ્વરીય વિશ્વ વિધાલય દ્રારા ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી જેમાં શિવરાત્રી નિમિત્તે સોપારીના શિવલિંગ બનાવવામાં આવ્યા હતા તેમજ શિવજીના અલગ અલગ પોસ્ટરના માધ્યમથી પ્રદર્શન યોજવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહી સોપારીના શિવલિંગ સહિતનુ પ્રદર્શન દર્શન નિહાળ્યા હતા...
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
राजस्थान में कांग्रेस को मिलेगी बंपर सीटें! पार्टी की सर्वे रिपोर्ट को देखकर बीजेपी की बढ़ गई टेंशन?
राजस्थान में लोकसभा चुनाव के लिए मतदान खत्म होने के बाद बीजेपी और कांग्रेस में सीटों के आंकलन का...
भजनलाल सरकार लाने जा रही है ये कानून, परिवार के सदस्यों की घट जाएगी संख्या
राजस्थान में जनसंख्या नियंत्रण का मुद्दा जोर पकड़ने लगा है। गुरूवार को मुख्यमंत्री भजनलाल शर्मा...
વિરપુર બીઓબીમાં ખાતા ધારકોને પોલીસની અપાતી ધમકીનો આક્ષેપ
KYC રજૂકર્યે 50 તેમજ DBT માટે ગ્રાહકે પૂછપરછ કરી...
મહીસાગરના વિરપુરમાં આવેલ બેન્ક ઓફ બરોડાની ઘોર...
રાજેસ્થાની બેટીએ ભારત નું નામ રોશન કર્યું
રાજેસ્થાની પહેલી મહિલા બોડી બીલડર પ્રિયાસિંહ ને એક વાર ફરી ભારત નું નામ રોશન કર્યું પ્રિયાસિંહ ને...
"बाबर-औरंगजेब ने मंदिरों को तोड़कर बनवाई मस्जिदें", अजमेर दरगाह मामले में दिलावर बोले- खुदाई के बाद हो जाएगा फैसला
विश्व विख्यात ख्वाजा मोईनुद्दीन हसन चिश्ती की दरगाह का विवाद तूल पकड़ चुका है. अजमेर की इस दरगाह...