પ્રજાપિતા બ્રહ્માકુમારી ઇશ્વરીય વિશ્વ વિધાલય વિરપુર દર વર્ષે જનજાગૃતિ થાય તે હેતુથી અલગ અલગ રીતે મહાશિવરાત્રી નિમિત્તે શિવલિંગ બનાવીને તેના આધ્યાત્મિક રહસ્યથી જાગૃત કરીએ છીએ સંસ્થાનો હેતુ છે કે મનુષ્ય વર્તમાનમાં પોતાના નૈતિક મૂલ્યો તથા શક્તિઓને ઓડખીને પોતાના જીવનમાં શુખ શાંતીની પ્રાપ્તી કરે પ્રવૃત્તિમા રહીને પોતાનું જીવન કેવી રીતે શ્રેષ્ઠ બનાવી શકાય તે લક્ષી આધ્યાત્મિક શિક્ષણ પ્રદર્શન દ્રારા આપીએ છીએ જેને અનુલક્ષીને મહાશિવરાત્રી નિમિત્તે વિરપુર ખાતે પ્રજાપિતા બ્રહ્માકુમારી ઇશ્વરીય વિશ્વ વિધાલય દ્રારા ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી જેમાં શિવરાત્રી નિમિત્તે સોપારીના શિવલિંગ બનાવવામાં આવ્યા હતા તેમજ શિવજીના અલગ અલગ પોસ્ટરના માધ્યમથી પ્રદર્શન યોજવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહી સોપારીના શિવલિંગ સહિતનુ પ્રદર્શન દર્શન નિહાળ્યા હતા...
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
वैष्णो देवी ज्योति मंदिर का 42वां स्थापना दिवस 18 को, विशाल माता की चौकी में भजन सम्राट लखबीर सिंह लक्खा बहाएंगे भजनों की सरिता
वैष्णो देवी ज्योति मंदिर दादाबाड़ी में माता के विग्रह के 42वें स्थापना दिवस पर 18 दिसम्बर को माता...
ભુવારાજ?વગર વરસાદે અમદાવાદ ગાંધીનગર હાઇવે પર ભુવો પડ્યો,ટુ વ્હીલર ચાલકો થયા સ્લીપ.. વિડિયો જુઓ અહીં
ભુવારાજ?વગર વરસાદે અમદાવાદ ગાંધીનગર હાઇવે પર ભુવો પડ્યો,ટુ વ્હીલર ચાલકો થયા સ્લીપ.. વિડિયો જુઓ અહીં
વડોદરા શહેરના ગોમતીપુર વિસ્તારમાં શહેર કોંગ્રેસ દ્વારા બાઇક રેલી યોજી પત્રિકા વિતરણ કરવામાં આવ્યું
વડોદરા શહેરના ગોમતીપુર વિસ્તારમાં શહેર કોંગ્રેસ દ્વારા બાઇક રેલી યોજી પત્રિકા વિતરણ કરવામાં આવ્યું
Breaking News: मंच पर PM Modi के पैर छूने झुके Nitish Kumar, PM ने फिर हाथ पकड़कर रोका | Bihar
Breaking News: मंच पर PM Modi के पैर छूने झुके Nitish Kumar, PM ने फिर हाथ पकड़कर रोका | Bihar
कवच में भी कांड हो गया, Balasore Train हादसे पर विपक्षी दलों के निशाने पर आए रेलमंत्री Ashwini Vaish
कवच में भी कांड हो गया, Balasore Train हादसे पर विपक्षी दलों के निशाने पर आए रेलमंत्री Ashwini Vaish