પ્રજાપિતા બ્રહ્માકુમારી ઇશ્વરીય વિશ્વ વિધાલય વિરપુર દર વર્ષે જનજાગૃતિ થાય તે હેતુથી અલગ અલગ રીતે મહાશિવરાત્રી નિમિત્તે શિવલિંગ બનાવીને તેના આધ્યાત્મિક રહસ્યથી જાગૃત કરીએ છીએ સંસ્થાનો હેતુ છે કે મનુષ્ય વર્તમાનમાં પોતાના નૈતિક મૂલ્યો તથા શક્તિઓને ઓડખીને પોતાના જીવનમાં શુખ શાંતીની પ્રાપ્તી કરે પ્રવૃત્તિમા રહીને પોતાનું જીવન કેવી રીતે શ્રેષ્ઠ બનાવી શકાય તે લક્ષી આધ્યાત્મિક શિક્ષણ પ્રદર્શન દ્રારા આપીએ છીએ જેને અનુલક્ષીને મહાશિવરાત્રી નિમિત્તે વિરપુર ખાતે પ્રજાપિતા બ્રહ્માકુમારી ઇશ્વરીય વિશ્વ વિધાલય દ્રારા ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી જેમાં શિવરાત્રી નિમિત્તે સોપારીના શિવલિંગ બનાવવામાં આવ્યા હતા તેમજ શિવજીના અલગ અલગ પોસ્ટરના માધ્યમથી પ્રદર્શન યોજવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહી સોપારીના શિવલિંગ સહિતનુ પ્રદર્શન દર્શન નિહાળ્યા હતા...
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
મહાત્મા ગાંધીજી ની જન્મ જયંતી નિમિત્તે કોંગ્રેસ સમિતિ દ્વારા બાઇક રેલીનો કાર્યક્રમ યોજાયો...
મહેમદાવાદ શહેર ખાતે કોંગ્રેસ સમિતિ દ્વારા મહાત્મા ગાંધીજી તેમજ લાલ બહાદુર શાસ્ત્રીજી ની જન્મ...
રાજકોટ આરોગ્ય વિભાગ દ્વારા હાથ ધરવામાં આવ્યું ચેકીંગ મીઠાઈ ફરસાણ ની દુકાનમાં કરવામાં આવ્યું ચેકીંગ
રાજકોટ આરોગ્ય વિભાગ દ્વારા હાથ ધરવામાં આવ્યું ચેકીંગ મીઠાઈ ફરસાણ ની દુકાનમાં કરવામાં આવ્યું ચેકીંગ
असंवेदनशील सत्ताधाऱ्यामुळे शेतकऱ्यांना आत्महत्या करावी लागतेय- विरोधी पक्ष नेते अंबादास दानवे
असंवेदनशील सत्ताधाऱ्यामुळे शेतकऱ्यांना आत्महत्या करावी लागतेय- विरोधी पक्ष नेते अंबादास दानवे
सॉलिड वेस्ट मेनेजमेन्ट विषय पर जागरूकता शिविर सम्पन्न
सॉलिड वेस्ट मेनेजमेन्ट विषय पर जागरूकता शिविर सम्पन्नबून्दी। जिला विधिक सेवा प्राधिकरण द्वारा...
આખરે આટલા બઘા લિટર દૂધનો નાશ શા માટે? શું આને કહેવાય વિરોધ,હજારો લિટર દૂધ આજે ગુજરાતના રસ્તાઓ પર...
આખરે આટલા બઘા લિટર દૂધનો નાશ શા માટે? શું આને કહેવાય વિરોધ,હજારો લિટર દૂધ આજે ગુજરાતના રસ્તાઓ પર...