રક્ષાબંધનના પાવન દિવસે ભૂદેવો પરંપરાગત રીતે પોતાની જનોઈ બદલતા હોય છે શ્રાવણ માસના પૂનમના દિવસે જનોઈ બદલવામાં આવતી હોય છે. ભૂદેવો નવી જનોઈ ધારણ કરે છે. શહેરની ગૌતમી નદીના કાંઠે આવેલ મુક્તેશ્વર મહાદેવ અનેક ધાર્મિક કાર્યક્રમો યોજાતા હોય છે. શ્રાવણ માસના પૂનમના દિવસે ભૂદેવો યુગો યુગથી નવી ધારણ કરતા હોય છે. મુક્તેશ્વર મહાદેવ મંદિરના પટાંગણમાં જનોઈ બદલવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.બ્રાહ્મણો આ દિવસ નિમિત્તે જૂની જનોઈ ઉતારીને વિધિવત રીતે નવી જનોઈ પહેરતા હોય છે પરશુરામ ગ્રૂપના દીપકભાઈ જાની અને અલ્પેશ ત્રિવેદીએ જણાવ્યું કે આજના શ્રાવણ માસના પૂર્ણિમાના દિવસે પારંપરિક રીતે ભૂદેવો નવી જનોઈ ધારણ કરતા હોય છે સિહોરના મુક્તેશ્વર મહાદેવ મંદિરના પટાંગણમાં આજે બ્રાહ્મણો દ્વારા નવી ધારણ કરવામાં આવી હતી વિધિવત રીતે પૂજન અર્ચન કરીને સમાજના નવ યુવાનો અને વડીલો ધાર્મિક વિધિ વિધાન પ્રમાણે નવી જનોઈ ધારણ કરવાનું કાર્યક્રમ સંપન્ન કર્યો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
અમરેલી જીલ્લા ખાતેના સીસીટીવી કમાંડ કન્ટ્રોલ સેન્ટર ( નેત્રમ ) ની મદદથી ગુમ થયેલ પાકીટ શોધી આપવામા આવેલ
અમરેલી જીલ્લા પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબની સુચના મુજબ તથા નાયબ પોલીસ અધિક્ષકશ્રી...
कहानी Israel पर हुए Hamas हमले के Mastermind की, जिसकी सिर्फ़ एक 'तस्वीर' है
कहानी Israel पर हुए Hamas हमले के Mastermind की, जिसकी सिर्फ़ एक 'तस्वीर' है
3 घंटे रहेगी शहर की बिजली बंद
विद्युत विभाग के तत्वावधान में गुरूवार को मरम्मत कार्य को लेकर 3 घंटे शहर में बिजली बंद रहेगी।...
Samsung Galaxy Z Fold 6 और Galaxy Z Flip 6 पर मिल रहे तगड़े ऑफर्स, बचत का अच्छा मौका
गैलेक्सी Z फोल्ड 6 और Z फ्लिप 6 की फेस्टिव ऑफर्स में खरीदारी करने का अच्छा मौका है। सैमसंग इंडिया...
নিশা বামুণবাৰীত দুৰ্বল মানদণ্ডৰ পথৰ বাবেই দুৰ্ঘটনাত পতিত হ'ল চিমেন্ট ভৰ্তি পঞ্জাৱবডি ট্ৰাক
নিশা বামুণবাৰীত দুৰ্বল মানদণ্ডৰ পথৰ বাবেই দুৰ্ঘটনাত পতিত হ'ল চিমেন্ট ভৰ্তি পঞ্জাৱবডি ট্ৰাক