રક્ષાબંધનના પાવન દિવસે ભૂદેવો પરંપરાગત રીતે પોતાની જનોઈ બદલતા હોય છે શ્રાવણ માસના પૂનમના દિવસે જનોઈ બદલવામાં આવતી હોય છે. ભૂદેવો નવી જનોઈ ધારણ કરે છે. શહેરની ગૌતમી નદીના કાંઠે આવેલ મુક્તેશ્વર મહાદેવ અનેક ધાર્મિક કાર્યક્રમો યોજાતા હોય છે. શ્રાવણ માસના પૂનમના દિવસે ભૂદેવો યુગો યુગથી નવી ધારણ કરતા હોય છે. મુક્તેશ્વર મહાદેવ મંદિરના પટાંગણમાં જનોઈ બદલવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.બ્રાહ્મણો આ દિવસ નિમિત્તે જૂની જનોઈ ઉતારીને વિધિવત રીતે નવી જનોઈ પહેરતા હોય છે પરશુરામ ગ્રૂપના દીપકભાઈ જાની અને અલ્પેશ ત્રિવેદીએ જણાવ્યું કે આજના શ્રાવણ માસના પૂર્ણિમાના દિવસે પારંપરિક રીતે ભૂદેવો નવી જનોઈ ધારણ કરતા હોય છે સિહોરના મુક્તેશ્વર મહાદેવ મંદિરના પટાંગણમાં આજે બ્રાહ્મણો દ્વારા નવી ધારણ કરવામાં આવી હતી વિધિવત રીતે પૂજન અર્ચન કરીને સમાજના નવ યુવાનો અને વડીલો ધાર્મિક વિધિ વિધાન પ્રમાણે નવી જનોઈ ધારણ કરવાનું કાર્યક્રમ સંપન્ન કર્યો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
UP Politics: नजूल भूमि बिल पर अपनी ही सरकार में घिरे CM Yogi, BJP विधायकों ने ही उठाए सवाल | Aaj Tak
UP Politics: नजूल भूमि बिल पर अपनी ही सरकार में घिरे CM Yogi, BJP विधायकों ने ही उठाए सवाल | Aaj Tak
વડાપ્રધાન શ્રી દ્વારા ઈશ્વરીયા પાર્ક નજીક આધુનિક ટેકનોલોજી યુક્ત રિઝનલ સાયન્સ સેન્ટર ને ખુલ્લું મૂકશે
વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદી રાજકોટ ખાતે ઇશ્વરિયા પાર્ક નજીક આધુનિક ટેકનોલોજી યુક્ત રિઝનલ...
चारधाम यात्रा स्थगित, भारी बारिश का रेड अलर्ट, अफसर बोले- बाहर नहीं निकलें श्रद्धालु।
उत्तराखंड में भारी बारिश के अलर्ट को देखते हुए चारधाम यात्रा को रविवार के लिए स्थगित कर दिया...
Full Bulletin || 29.07.2022 || Raftaar Marathi Media
Full Bulletin || 29.07.2022 || Raftaar Marathi Media