રક્ષાબંધનના પાવન દિવસે ભૂદેવો પરંપરાગત રીતે પોતાની જનોઈ બદલતા હોય છે શ્રાવણ માસના પૂનમના દિવસે જનોઈ બદલવામાં આવતી હોય છે. ભૂદેવો નવી જનોઈ ધારણ કરે છે. શહેરની ગૌતમી નદીના કાંઠે આવેલ મુક્તેશ્વર મહાદેવ અનેક ધાર્મિક કાર્યક્રમો યોજાતા હોય છે. શ્રાવણ માસના પૂનમના દિવસે ભૂદેવો યુગો યુગથી નવી ધારણ કરતા હોય છે. મુક્તેશ્વર મહાદેવ મંદિરના પટાંગણમાં જનોઈ બદલવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.બ્રાહ્મણો આ દિવસ નિમિત્તે જૂની જનોઈ ઉતારીને વિધિવત રીતે નવી જનોઈ પહેરતા હોય છે પરશુરામ ગ્રૂપના દીપકભાઈ જાની અને અલ્પેશ ત્રિવેદીએ જણાવ્યું કે આજના શ્રાવણ માસના પૂર્ણિમાના દિવસે પારંપરિક રીતે ભૂદેવો નવી જનોઈ ધારણ કરતા હોય છે સિહોરના મુક્તેશ્વર મહાદેવ મંદિરના પટાંગણમાં આજે બ્રાહ્મણો દ્વારા નવી ધારણ કરવામાં આવી હતી વિધિવત રીતે પૂજન અર્ચન કરીને સમાજના નવ યુવાનો અને વડીલો ધાર્મિક વિધિ વિધાન પ્રમાણે નવી જનોઈ ધારણ કરવાનું કાર્યક્રમ સંપન્ન કર્યો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
প্ৰজন্ম উন্মেষ নামৰ স্বয়ম্ভূ সংগঠনৰ বিৰুদ্ধে সৰৱ জামুগুৰিহাটৰ ডেৰকুৰিৰো অধিক দল সংগঠন
জামুগুৰিয়া ৰাইজৰ সহযোগত “প্ৰজন্ম উন্মেষ” নামৰ এটি স্বয়ম্ভূ সংগঠনে নট সূৰ্য বটা প্ৰাপক...
NEUFC আৰু Imperial Blueৰ সংবাদ মেল
NEUFC আৰু Imperial Blueৰ সংবাদ মেল
Internet Speed in India: भारत के राज्यों में कितनी है इंटरनेट स्पीड, जानिए टॉप पर कौन
अगर भारत में सबसे फास्ट इंटरनेट स्पीड (Internet Speed) की बात आएगी तो सबसे पहले कोलकाता मेट्रो का...
ધોરાજીનો ભાદર -૨ ડેમ અને જેતપુરનો છાપરવાડી -૨ ડેમ ઓવરફ્લો : બન્નેના દરવાજા ખોલાયા
છાપરવાડી-૨ ડેમની આસપાસના ૭ ગામોના ગ્રામજનોને નદીના પટમાં અવરજવર નહી કરવા અને સાવચેત રહેવા...
चिन्मय प्रभु को लेकर इस्कॉन की सफाई:हमने उनसे खुद को अलग नहीं किया; कल बांग्लादेश इस्कॉन ने कहा था- चिन्मय से हमारा संबंध नहीं
इंटरनेशनल सोसाइटी फॉर कृष्णा कॉन्शियसनेस (इस्कॉन) ने धर्मगुरु चिन्मय कृष्ण प्रभु दास को लेकर अपना...