રક્ષાબંધનના પાવન દિવસે ભૂદેવો પરંપરાગત રીતે પોતાની જનોઈ બદલતા હોય છે શ્રાવણ માસના પૂનમના દિવસે જનોઈ બદલવામાં આવતી હોય છે. ભૂદેવો નવી જનોઈ ધારણ કરે છે. શહેરની ગૌતમી નદીના કાંઠે આવેલ મુક્તેશ્વર મહાદેવ અનેક ધાર્મિક કાર્યક્રમો યોજાતા હોય છે. શ્રાવણ માસના પૂનમના દિવસે ભૂદેવો યુગો યુગથી નવી ધારણ કરતા હોય છે. મુક્તેશ્વર મહાદેવ મંદિરના પટાંગણમાં જનોઈ બદલવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.બ્રાહ્મણો આ દિવસ નિમિત્તે જૂની જનોઈ ઉતારીને વિધિવત રીતે નવી જનોઈ પહેરતા હોય છે પરશુરામ ગ્રૂપના દીપકભાઈ જાની અને અલ્પેશ ત્રિવેદીએ જણાવ્યું કે આજના શ્રાવણ માસના પૂર્ણિમાના દિવસે પારંપરિક રીતે ભૂદેવો નવી જનોઈ ધારણ કરતા હોય છે સિહોરના મુક્તેશ્વર મહાદેવ મંદિરના પટાંગણમાં આજે બ્રાહ્મણો દ્વારા નવી ધારણ કરવામાં આવી હતી વિધિવત રીતે પૂજન અર્ચન કરીને સમાજના નવ યુવાનો અને વડીલો ધાર્મિક વિધિ વિધાન પ્રમાણે નવી જનોઈ ધારણ કરવાનું કાર્યક્રમ સંપન્ન કર્યો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
બનાસકાંઠા ભાભર કચ્છ મેઈન કેનાલ રીપેરીંગ કામમાં ભષ્ટાચાર આવ્યો સામે@live24newsgujarat
બનાસકાંઠા ભાભર કચ્છ મેઈન કેનાલ રીપેરીંગ કામમાં ભષ્ટાચાર આવ્યો સામે@live24newsgujarat
সত্ৰ নগৰী মাজুলীত জন্মাষ্টমী পালন
সত্ৰ নগৰী মাজুলীত জন্মাষ্টমী পালন : আজি জন্মাষ্টমী উপলক্ষে মাজুলীৰ ৩৫ খন সত্ৰ আৰু তিনিশৰো অধিক...
Stock Market Crash Strategy | Gift Nifty के मौजूदा हालात के बाद बाजार के लिए क्या है सबसे बड़ा संकेत?
Stock Market Crash Strategy | Gift Nifty के मौजूदा हालात के बाद बाजार के लिए क्या है सबसे बड़ा संकेत?
જસદણ જી આર ડી દ્વારા આવેદનપત્ર આપ્યું
આજ રોજ જસદણ પ્રાંતસહેબ ની કચેરીમાં જી. આર. ડી. સભ્યોને વેતન વધારો કરવામાં આવે તેમજ કાયમી...