રક્ષાબંધનના પાવન દિવસે ભૂદેવો પરંપરાગત રીતે પોતાની જનોઈ બદલતા હોય છે શ્રાવણ માસના પૂનમના દિવસે જનોઈ બદલવામાં આવતી હોય છે. ભૂદેવો નવી જનોઈ ધારણ કરે છે. શહેરની ગૌતમી નદીના કાંઠે આવેલ મુક્તેશ્વર મહાદેવ અનેક ધાર્મિક કાર્યક્રમો યોજાતા હોય છે. શ્રાવણ માસના પૂનમના દિવસે ભૂદેવો યુગો યુગથી નવી ધારણ કરતા હોય છે. મુક્તેશ્વર મહાદેવ મંદિરના પટાંગણમાં જનોઈ બદલવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.બ્રાહ્મણો આ દિવસ નિમિત્તે જૂની જનોઈ ઉતારીને વિધિવત રીતે નવી જનોઈ પહેરતા હોય છે પરશુરામ ગ્રૂપના દીપકભાઈ જાની અને અલ્પેશ ત્રિવેદીએ જણાવ્યું કે આજના શ્રાવણ માસના પૂર્ણિમાના દિવસે પારંપરિક રીતે ભૂદેવો નવી જનોઈ ધારણ કરતા હોય છે સિહોરના મુક્તેશ્વર મહાદેવ મંદિરના પટાંગણમાં આજે બ્રાહ્મણો દ્વારા નવી ધારણ કરવામાં આવી હતી વિધિવત રીતે પૂજન અર્ચન કરીને સમાજના નવ યુવાનો અને વડીલો ધાર્મિક વિધિ વિધાન પ્રમાણે નવી જનોઈ ધારણ કરવાનું કાર્યક્રમ સંપન્ન કર્યો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ಬೆಂಗಳೂರಿನ ರಾಜಾಜಿನಗರದ ಶ್ರೀರಾಮ ಮಂದಿರದಲ್ಲಿ ಅದ್ದೂರಿಯಾಗಿ "ಶ್ರೀ ವೈಕುಂಠ ಏಕಾದಶಿ" ಹಬ್ಬವನ್ನು ಆಚರಿಸಲಾಯಿತು.
December 23, 2023
ಬೆಂಗಳೂರಿನ ರಾಜಾಜಿನಗರದ ಶ್ರೀರಾಮ ಮಂದಿರದಲ್ಲಿ ಅದ್ದೂರಿಯಾಗಿ "ಶ್ರೀ ವೈಕುಂಠ ಏಕಾದಶಿ"...
મહુવા ગુજરાત રાજ્ય કક્ષાના મંત્રી આર સી મકવાણા ના જન્મદિવસની ઉજવણી
મહુવા ગુજરાત રાજ્ય કક્ષાના મંત્રી આર સી મકવાણા ના જન્મદિવસની ઉજવણી
આજ રોજ મહુવાના...
તહેવારોને ધ્યાનમાં રાખી જાફરાબાદ ખાતે શાંતિ સમિતિની બેઠક યોજાય
તહેવારોને ધ્યાનમાં રાખી જાફરાબાદ ખાતે શાંતિ સમિતિની બેઠક યોજાય
Parliament Security Breach केस के आरोपियों ने Delhi Police पर क्या गंभीर आरोप लगा दिए?
Parliament Security Breach केस के आरोपियों ने Delhi Police पर क्या गंभीर आरोप लगा दिए?