રક્ષાબંધનના પાવન દિવસે ભૂદેવો પરંપરાગત રીતે પોતાની જનોઈ બદલતા હોય છે શ્રાવણ માસના પૂનમના દિવસે જનોઈ બદલવામાં આવતી હોય છે. ભૂદેવો નવી જનોઈ ધારણ કરે છે. શહેરની ગૌતમી નદીના કાંઠે આવેલ મુક્તેશ્વર મહાદેવ અનેક ધાર્મિક કાર્યક્રમો યોજાતા હોય છે. શ્રાવણ માસના પૂનમના દિવસે ભૂદેવો યુગો યુગથી નવી ધારણ કરતા હોય છે. મુક્તેશ્વર મહાદેવ મંદિરના પટાંગણમાં જનોઈ બદલવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.બ્રાહ્મણો આ દિવસ નિમિત્તે જૂની જનોઈ ઉતારીને વિધિવત રીતે નવી જનોઈ પહેરતા હોય છે પરશુરામ ગ્રૂપના દીપકભાઈ જાની અને અલ્પેશ ત્રિવેદીએ જણાવ્યું કે આજના શ્રાવણ માસના પૂર્ણિમાના દિવસે પારંપરિક રીતે ભૂદેવો નવી જનોઈ ધારણ કરતા હોય છે સિહોરના મુક્તેશ્વર મહાદેવ મંદિરના પટાંગણમાં આજે બ્રાહ્મણો દ્વારા નવી ધારણ કરવામાં આવી હતી વિધિવત રીતે પૂજન અર્ચન કરીને સમાજના નવ યુવાનો અને વડીલો ધાર્મિક વિધિ વિધાન પ્રમાણે નવી જનોઈ ધારણ કરવાનું કાર્યક્રમ સંપન્ન કર્યો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Air India के विमान में बम की धमकी से मचा हड़कंप, मुंबई से न्यूयॉर्क जा रही फ्लाइट को दिल्ली किया गया डायवर्ट
Air India Flight Bomb threat मुंबई से न्यूयॉर्क जा रहे एयर इंडिया के एक विमान को बम...
टीम इंडिया के चैंपियंस ट्रॉफी के लिए पाकिस्तान नहीं जाने पर ICC को होगा भारी वित्तीय नुकसान
भारत और पाकिस्तान के बीच झगड़े का खामियाजा अंतरराष्ट्रीय क्रिकेट परिषद (ICC) को भुगतना पड़ेगा।...
FMCG Q4 Update: लगातार FMCG कंपनियां चौथी तिमाही के अपडेट कर रही जारी, कितनी सुधरी ग्रामीण डिमांड?
FMCG Q4 Update: लगातार FMCG कंपनियां चौथी तिमाही के अपडेट कर रही जारी, कितनी सुधरी ग्रामीण डिमांड?
ખેડૂતે માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું....
ખેડૂતે માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું....
Malaika Arora Father Died: मलाइका अरोड़ा के पिता ने किया सुसाइड, घर की छत से कूदकर दी जान
नई दिल्ली। मनोरंजन जगत से इस वक्त बेहद दिल दहलाने वाली खबर सामने आ रही है। बॉलीवुड की मशहूर...