રક્ષાબંધનના પાવન દિવસે ભૂદેવો પરંપરાગત રીતે પોતાની જનોઈ બદલતા હોય છે શ્રાવણ માસના પૂનમના દિવસે જનોઈ બદલવામાં આવતી હોય છે. ભૂદેવો નવી જનોઈ ધારણ કરે છે. શહેરની ગૌતમી નદીના કાંઠે આવેલ મુક્તેશ્વર મહાદેવ અનેક ધાર્મિક કાર્યક્રમો યોજાતા હોય છે. શ્રાવણ માસના પૂનમના દિવસે ભૂદેવો યુગો યુગથી નવી ધારણ કરતા હોય છે. મુક્તેશ્વર મહાદેવ મંદિરના પટાંગણમાં જનોઈ બદલવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.બ્રાહ્મણો આ દિવસ નિમિત્તે જૂની જનોઈ ઉતારીને વિધિવત રીતે નવી જનોઈ પહેરતા હોય છે પરશુરામ ગ્રૂપના દીપકભાઈ જાની અને અલ્પેશ ત્રિવેદીએ જણાવ્યું કે આજના શ્રાવણ માસના પૂર્ણિમાના દિવસે પારંપરિક રીતે ભૂદેવો નવી જનોઈ ધારણ કરતા હોય છે સિહોરના મુક્તેશ્વર મહાદેવ મંદિરના પટાંગણમાં આજે બ્રાહ્મણો દ્વારા નવી ધારણ કરવામાં આવી હતી વિધિવત રીતે પૂજન અર્ચન કરીને સમાજના નવ યુવાનો અને વડીલો ધાર્મિક વિધિ વિધાન પ્રમાણે નવી જનોઈ ધારણ કરવાનું કાર્યક્રમ સંપન્ન કર્યો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Anjam Express News વિશ્ર્વ ક્ષય દિન નિમત્તે શિનોર આરોગ્ય વિભાગ દ્વારા શિનોર ગામ ખાતે રેલી યોજાઇ.
Anjam Express News વિશ્ર્વ ક્ષય દિન નિમત્તે શિનોર આરોગ્ય વિભાગ દ્વારા શિનોર ગામ ખાતે રેલી યોજાઇ.
સુરેન્દ્રનગર: વિરાસત લોકમેળાનું આયોજનને લઇ વિવિધ વ્યવસ્થાની તૈયારીઓ
સુરેન્દ્રનગર: વિરાસત લોકમેળાનું આયોજનને લઇ વિવિધ વ્યવસ્થાની તૈયારીઓ
বানে সপোনৰ ঘৰখন শেষ কৰি দিলে | আমাৰ গাৱৰ অৱস্থা চাওক এবাৰ, ৩৪ বছৰৰ মুৰত ইমান ডাঙৰ বানপানী
বানে সপোনৰ ঘৰখন শেষ কৰি দিলে😭😢আমাৰ গাৱৰ অৱস্থা চাওক এবাৰ🙏 ৩৪ বছৰৰ মুৰত ইমান ডাঙৰ বানপানী#assam_flood
अक्टूबर में Kia करेगी बड़ी घोषणा, पेश कर सकती है नई इलेक्ट्रिक एसयूवी EV9
Kia मोटर्स की ओर से जल्द ही बड़ी घोषणा करने की तैयारी की जा रही है। उम्मीद की जा रही है कि...
પાણીયાળી ગામે મેલડી માતાજીનો ૨૪ કલાકનો માંડવો યોજાયો
પાણીયાળી ગામે મેલડી માતાજીનો ૨૪ કલાકનો માંડવો યોજાયો