રક્ષાબંધનના પાવન દિવસે ભૂદેવો પરંપરાગત રીતે પોતાની જનોઈ બદલતા હોય છે શ્રાવણ માસના પૂનમના દિવસે જનોઈ બદલવામાં આવતી હોય છે. ભૂદેવો નવી જનોઈ ધારણ કરે છે. શહેરની ગૌતમી નદીના કાંઠે આવેલ મુક્તેશ્વર મહાદેવ અનેક ધાર્મિક કાર્યક્રમો યોજાતા હોય છે. શ્રાવણ માસના પૂનમના દિવસે ભૂદેવો યુગો યુગથી નવી ધારણ કરતા હોય છે. મુક્તેશ્વર મહાદેવ મંદિરના પટાંગણમાં જનોઈ બદલવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.બ્રાહ્મણો આ દિવસ નિમિત્તે જૂની જનોઈ ઉતારીને વિધિવત રીતે નવી જનોઈ પહેરતા હોય છે પરશુરામ ગ્રૂપના દીપકભાઈ જાની અને અલ્પેશ ત્રિવેદીએ જણાવ્યું કે આજના શ્રાવણ માસના પૂર્ણિમાના દિવસે પારંપરિક રીતે ભૂદેવો નવી જનોઈ ધારણ કરતા હોય છે સિહોરના મુક્તેશ્વર મહાદેવ મંદિરના પટાંગણમાં આજે બ્રાહ્મણો દ્વારા નવી ધારણ કરવામાં આવી હતી વિધિવત રીતે પૂજન અર્ચન કરીને સમાજના નવ યુવાનો અને વડીલો ધાર્મિક વિધિ વિધાન પ્રમાણે નવી જનોઈ ધારણ કરવાનું કાર્યક્રમ સંપન્ન કર્યો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
देशवासियो को मिलकर ऐतिहासिक धरोहरो, कला संस्कृति की रक्षा करनी है-मन की बात जिला संयोजक
बूंदी। शहर के सदर बाजार स्थित राव भाऊ सिंह मंदिर परिसर में रविवार को प्रधानमंत्री नरेंद्र मोदी की...
કરજણ ડેમની જળ સપાટી ૧૧૨.૫૬ મીટરે નોંધાઇ
નર્મદા જિલ્લાના કરજણ ડેમમાંથી અંદાજે ૨,૪૪૨ ક્યુસેક પાણીના ઇનફ્લો સામે ૨ (બે) દરવાજા મારફત અંદાજે...
Modi Surname Case: कांग्रेस नेता राहुल गांधी की याचिका पर सूरत कोर्ट में सुनवाई आज
मोदी सरनेम मानहानि केस में आज गुजरात में राहुल गांधी की याचिका पर सुनवाई होगी। राहुल ने दोष...
*तपती धूप 45 डिग्री टेंपरेचर में ड्यूटी करने वाले* ट्रैफिक पुलिस कर्मी को मिली थोड़ी राहत#ट्रेडिंग
*तपती धूप 45 डिग्री टेंपरेचर में ड्यूटी करने वाले* ट्रैफिक पुलिस कर्मी को मिली थोड़ी राहत#ट्रेडिंग