રક્ષાબંધનના પાવન દિવસે ભૂદેવો પરંપરાગત રીતે પોતાની જનોઈ બદલતા હોય છે શ્રાવણ માસના પૂનમના દિવસે જનોઈ બદલવામાં આવતી હોય છે. ભૂદેવો નવી જનોઈ ધારણ કરે છે. શહેરની ગૌતમી નદીના કાંઠે આવેલ મુક્તેશ્વર મહાદેવ અનેક ધાર્મિક કાર્યક્રમો યોજાતા હોય છે. શ્રાવણ માસના પૂનમના દિવસે ભૂદેવો યુગો યુગથી નવી ધારણ કરતા હોય છે. મુક્તેશ્વર મહાદેવ મંદિરના પટાંગણમાં જનોઈ બદલવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.બ્રાહ્મણો આ દિવસ નિમિત્તે જૂની જનોઈ ઉતારીને વિધિવત રીતે નવી જનોઈ પહેરતા હોય છે પરશુરામ ગ્રૂપના દીપકભાઈ જાની અને અલ્પેશ ત્રિવેદીએ જણાવ્યું કે આજના શ્રાવણ માસના પૂર્ણિમાના દિવસે પારંપરિક રીતે ભૂદેવો નવી જનોઈ ધારણ કરતા હોય છે સિહોરના મુક્તેશ્વર મહાદેવ મંદિરના પટાંગણમાં આજે બ્રાહ્મણો દ્વારા નવી ધારણ કરવામાં આવી હતી વિધિવત રીતે પૂજન અર્ચન કરીને સમાજના નવ યુવાનો અને વડીલો ધાર્મિક વિધિ વિધાન પ્રમાણે નવી જનોઈ ધારણ કરવાનું કાર્યક્રમ સંપન્ન કર્યો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
आदिवासी दलित क्रांति सेना किसी राजनीतिक दल का गुलाम नहीं: के पी सिंह बुंदेला
पन्ना: आदिवासी दलित क्रांति सेना (बुंदेलखंड) के संयोजक केपी सिंह बुंदेला ने प्रेस...
त्रिलोक सुरलाया की पुण्यतिथि पर किए पुण्य के कार्य
त्रिलोक सुरलाया की पुण्यतिथि पर किए पुण्य के कार्यबून्दी। त्रिलोक सुरलाया की 40वीं पुण्यतिथि पर...
US Bond Yield Impact On IT Sector Rally | अगर ये हुआ तो फिर से एक बार तेजी से दौड़ेंगे IT के Shares
US Bond Yield Impact On IT Sector Rally | अगर ये हुआ तो फिर से एक बार तेजी से दौड़ेंगे IT के Shares
ડીસા ખાતે ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસને ધામ ધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી
ડીસા ખાતે ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસને ધામ ધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી
વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૨ અંતર્ગત પાલનપુર ખાતે ચૂંટણીલક્ષી પ્રથમ તાલીમ યોજાઇ
વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૨ અંતર્ગત પાલનપુર ખાતે ચૂંટણીલક્ષી પ્રથમ તાલીમ યોજાઇ