રક્ષાબંધનના પાવન દિવસે ભૂદેવો પરંપરાગત રીતે પોતાની જનોઈ બદલતા હોય છે શ્રાવણ માસના પૂનમના દિવસે જનોઈ બદલવામાં આવતી હોય છે. ભૂદેવો નવી જનોઈ ધારણ કરે છે. શહેરની ગૌતમી નદીના કાંઠે આવેલ મુક્તેશ્વર મહાદેવ અનેક ધાર્મિક કાર્યક્રમો યોજાતા હોય છે. શ્રાવણ માસના પૂનમના દિવસે ભૂદેવો યુગો યુગથી નવી ધારણ કરતા હોય છે. મુક્તેશ્વર મહાદેવ મંદિરના પટાંગણમાં જનોઈ બદલવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.બ્રાહ્મણો આ દિવસ નિમિત્તે જૂની જનોઈ ઉતારીને વિધિવત રીતે નવી જનોઈ પહેરતા હોય છે પરશુરામ ગ્રૂપના દીપકભાઈ જાની અને અલ્પેશ ત્રિવેદીએ જણાવ્યું કે આજના શ્રાવણ માસના પૂર્ણિમાના દિવસે પારંપરિક રીતે ભૂદેવો નવી જનોઈ ધારણ કરતા હોય છે સિહોરના મુક્તેશ્વર મહાદેવ મંદિરના પટાંગણમાં આજે બ્રાહ્મણો દ્વારા નવી ધારણ કરવામાં આવી હતી વિધિવત રીતે પૂજન અર્ચન કરીને સમાજના નવ યુવાનો અને વડીલો ધાર્મિક વિધિ વિધાન પ્રમાણે નવી જનોઈ ધારણ કરવાનું કાર્યક્રમ સંપન્ન કર્યો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
આણંદ કૈવલ મંદિર ખાતે પ.પૂ.અવિચલદાસજી મહારાજની અધ્યક્ષતામાં વિચરણ યાત્રા@live24newsgujarat
આણંદ કૈવલ મંદિર ખાતે પ.પૂ.અવિચલદાસજી મહારાજની અધ્યક્ષતામાં વિચરણ યાત્રા@live24newsgujarat
Mobile...
ગરુડેશ્વર તાલુકાના એક ગામની પીડિત મહિલાની મદદે પહોંચી સુખ:દ સમાધાન કરાવતી અભયમ ટીમ નર્મદા
ગરુડેશ્વર તાલુકાના એક ગામની પીડિત મહિલાની મદદે પહોંચી સુખ:દ સમાધાન કરાવતી અભયમ ટીમ નર્મદા...
Asia Cup 2023: India vs Sri Lanka के फाइनल में बारिश का संकट, क्या नहीं होगा मैच? | वनइंडिया हिंदी
Asia Cup 2023: India vs Sri Lanka के फाइनल में बारिश का संकट, क्या नहीं होगा मैच? | वनइंडिया हिंदी
'लाल फीताशाही खत्म करके रेड कारपेट बिछाने का काम किया', राइजिंग राजस्थान समिट में बोले मंत्री राज्यवर्धन सिंह राठौड़
राजस्थान की राजधानी जयपुर में 'राइजिंग राजस्थान ग्लोबल इन्वेंस्टमेंट समिट' चल रहा है. तीन दिन तक...