રક્ષાબંધનના પાવન દિવસે ભૂદેવો પરંપરાગત રીતે પોતાની જનોઈ બદલતા હોય છે શ્રાવણ માસના પૂનમના દિવસે જનોઈ બદલવામાં આવતી હોય છે. ભૂદેવો નવી જનોઈ ધારણ કરે છે. શહેરની ગૌતમી નદીના કાંઠે આવેલ મુક્તેશ્વર મહાદેવ અનેક ધાર્મિક કાર્યક્રમો યોજાતા હોય છે. શ્રાવણ માસના પૂનમના દિવસે ભૂદેવો યુગો યુગથી નવી ધારણ કરતા હોય છે. મુક્તેશ્વર મહાદેવ મંદિરના પટાંગણમાં જનોઈ બદલવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.બ્રાહ્મણો આ દિવસ નિમિત્તે જૂની જનોઈ ઉતારીને વિધિવત રીતે નવી જનોઈ પહેરતા હોય છે પરશુરામ ગ્રૂપના દીપકભાઈ જાની અને અલ્પેશ ત્રિવેદીએ જણાવ્યું કે આજના શ્રાવણ માસના પૂર્ણિમાના દિવસે પારંપરિક રીતે ભૂદેવો નવી જનોઈ ધારણ કરતા હોય છે સિહોરના મુક્તેશ્વર મહાદેવ મંદિરના પટાંગણમાં આજે બ્રાહ્મણો દ્વારા નવી ધારણ કરવામાં આવી હતી વિધિવત રીતે પૂજન અર્ચન કરીને સમાજના નવ યુવાનો અને વડીલો ધાર્મિક વિધિ વિધાન પ્રમાણે નવી જનોઈ ધારણ કરવાનું કાર્યક્રમ સંપન્ન કર્યો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
আজাদী কী অমৃত মহোৎসৱ আৰু স্বাধীনতা দিৱসৰ সংগতি ৰাখি খাৰুপেটীয়াত বাইক ৰেলী
আজাদী কী অমৃত মহোৎসৱ আৰু স্বাধীনতা দিৱসৰ লগত সংগতি ৰাখি অসম চৰকাৰৰ নিৰ্দেশত মংগলবাৰে বিয়লি...
વિસનગર: ત્રણેય પાર્ટીઓએ પટેલ ચહેરાને જ મેદાનમાં ઉતાર્યા, ચૌધરી અને ઠાકોર સમાજ જે તરફ વળે તે પાર્ટીને બેઠક ફળે
આ વિધાનસભાની ચૂંટણીમાં વિસનગર બેઠક પર પાટીદાર સામે પાટીદારની જંગ જામશે. વિસનગર વિધાનસભા ચૂંટણીમાં...
Wipro CEO Resigns: इस बदलाव के बाद Stock में मचने वाली है हलचल? | Thierry Delaporte | Srini Pallia
Wipro CEO Resigns: इस बदलाव के बाद Stock में मचने वाली है हलचल? | Thierry Delaporte | Srini Pallia
जिला स्तरीय नारको कोर्डिनेशन केंद्र की बैठक सम्पन्न, ड्रग्स एवं नशीले पदार्थों के सेवन को रोकने के लिए चलाएं जागरूकता अभियान- शर्मा
बूंदी। जिला स्तरीय नारको कोर्डिनेशन केंद्र की बैठक शुक्रवार को अतिरिक्त जिला कलेक्टर घनश्याम...