રક્ષાબંધનના પાવન દિવસે ભૂદેવો પરંપરાગત રીતે પોતાની જનોઈ બદલતા હોય છે શ્રાવણ માસના પૂનમના દિવસે જનોઈ બદલવામાં આવતી હોય છે. ભૂદેવો નવી જનોઈ ધારણ કરે છે. શહેરની ગૌતમી નદીના કાંઠે આવેલ મુક્તેશ્વર મહાદેવ અનેક ધાર્મિક કાર્યક્રમો યોજાતા હોય છે. શ્રાવણ માસના પૂનમના દિવસે ભૂદેવો યુગો યુગથી નવી ધારણ કરતા હોય છે. મુક્તેશ્વર મહાદેવ મંદિરના પટાંગણમાં જનોઈ બદલવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.બ્રાહ્મણો આ દિવસ નિમિત્તે જૂની જનોઈ ઉતારીને વિધિવત રીતે નવી જનોઈ પહેરતા હોય છે પરશુરામ ગ્રૂપના દીપકભાઈ જાની અને અલ્પેશ ત્રિવેદીએ જણાવ્યું કે આજના શ્રાવણ માસના પૂર્ણિમાના દિવસે પારંપરિક રીતે ભૂદેવો નવી જનોઈ ધારણ કરતા હોય છે સિહોરના મુક્તેશ્વર મહાદેવ મંદિરના પટાંગણમાં આજે બ્રાહ્મણો દ્વારા નવી ધારણ કરવામાં આવી હતી વિધિવત રીતે પૂજન અર્ચન કરીને સમાજના નવ યુવાનો અને વડીલો ધાર્મિક વિધિ વિધાન પ્રમાણે નવી જનોઈ ધારણ કરવાનું કાર્યક્રમ સંપન્ન કર્યો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
VIDEO: आमदार उदय सामंत यांच्या गाडीवर हल्ला, पुण्यात मोठा गदारोळ pic.twitter.com/3G2FHFrOhK
— Lokmat (@lokmat) August 2, 2022
https://twitter.com/lokmat/status/1554508498305949697
https://twitter.com/lokmat/status/1554508498305949697 आक्रमक झालेले शिवसैनिक
બનાસકાંઠાના પાલનપુરના સાંગલા ગામે જમીન મામલે એક વૃદ્ધની ઘટના સામે આવી છે #abpnewsgujarati,
બનાસકાંઠાના પાલનપુરના સાંગલા ગામે જમીન મામલે એક વૃદ્ધની ઘટના સામે આવી છે #abpnewsgujarati,
राहुल गांधी महाराष्ट्र में कांग्रेस नेताओं से मुलाकात करेंगे:विधानसभा चुनाव के लिए MVA दलों के साथ सीट शेयरिंग और पार्टी की तैयारियों का जायजा लेंगे
कांग्रेस नेता और लोकसभा में नेता विपक्ष राहुल गांधी सोमवार को महाराष्ट्र दौरे पर रहेंगे। वे...
राजस्थान के 11 जिलों में कल बारिश का अलर्ट:प्रदेश के आधे हिस्से से मानसून की विदाई हुई
राजस्थान में मानसून की विदाई मंगलवार को भी जारी रही। जैसलमेर, आंशिक बाड़मेर, जोधपुर जिले के बाद अब...
ગીરસોમનાથ મા ગણેશજીની મૂતીઁના વેચાણમા 39% ઘટાડો થયો | BS9 TV NEWS
ગીરસોમનાથ મા ગણેશજીની મૂતીઁના વેચાણમા 39% ઘટાડો થયો | BS9 TV NEWS