રક્ષાબંધનના પાવન દિવસે ભૂદેવો પરંપરાગત રીતે પોતાની જનોઈ બદલતા હોય છે શ્રાવણ માસના પૂનમના દિવસે જનોઈ બદલવામાં આવતી હોય છે. ભૂદેવો નવી જનોઈ ધારણ કરે છે. શહેરની ગૌતમી નદીના કાંઠે આવેલ મુક્તેશ્વર મહાદેવ અનેક ધાર્મિક કાર્યક્રમો યોજાતા હોય છે. શ્રાવણ માસના પૂનમના દિવસે ભૂદેવો યુગો યુગથી નવી ધારણ કરતા હોય છે. મુક્તેશ્વર મહાદેવ મંદિરના પટાંગણમાં જનોઈ બદલવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.બ્રાહ્મણો આ દિવસ નિમિત્તે જૂની જનોઈ ઉતારીને વિધિવત રીતે નવી જનોઈ પહેરતા હોય છે પરશુરામ ગ્રૂપના દીપકભાઈ જાની અને અલ્પેશ ત્રિવેદીએ જણાવ્યું કે આજના શ્રાવણ માસના પૂર્ણિમાના દિવસે પારંપરિક રીતે ભૂદેવો નવી જનોઈ ધારણ કરતા હોય છે સિહોરના મુક્તેશ્વર મહાદેવ મંદિરના પટાંગણમાં આજે બ્રાહ્મણો દ્વારા નવી ધારણ કરવામાં આવી હતી વિધિવત રીતે પૂજન અર્ચન કરીને સમાજના નવ યુવાનો અને વડીલો ધાર્મિક વિધિ વિધાન પ્રમાણે નવી જનોઈ ધારણ કરવાનું કાર્યક્રમ સંપન્ન કર્યો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
હિંમતનગર : UGVCL દ્વારા બધીજ સેવાઓ ઓનલાઇન ગ્રાહકોને ધક્કા નહીં ખાવા પડે.
ભારે વરસાદ, પુર, વાવાઝોડા જેવી ભયંકર પરીસ્થિતિમાં પણ આ કર્મિયોએ સતત કામ કરી વિજ પુરવઠો પુરો...
सुखदेव सेवा संस्था ट्रस्ट डिसा द्वारा अंबाजी में राज राजेश्वरी मां अंबा के चाचर चौक में चंडीपाठ एवं चंडी महायज्ञ का भव्य आयोजन किया गया है.
सुखदेव सेवा संस्था ट्रस्ट डिसा द्वारा अंबाजी में राज राजेश्वरी मां अंबा के चाचर चौक में चंडीपाठ...
मलेरिया के साथ अब डेंगू का डर, कालोनियों में गंदगी बन रही बीमारी का कारण
Chhatarpur News: मलेरिया के साथ अब डेंगू का डर, कालोनियों में गंदगी बन रही बीमारी का कारण।...
লক্ষীপথাৰ বনাঞ্চলৰ খেতজানৰ সৰুবৰ আঁচনিৰ বাবে বাচনী কৰা স্থানত উপস্থিতি মৰাণ সভাৰ সজাতি দ’ল
লক্ষীপথাৰ বনাঞ্চলৰ খেতজানত চৰকাৰে গ্ৰহণ কৰা সৰুবৰ আঁচনিৰ স্থানত উপস্থিত হয় অসম মৰাণ সভা আৰু মৰাণ...