આઝાદી કા અમૃત મહોત્સવ હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત આજે સવારનાં 9 કલાકે સિહોર ખાતે વિરાટ તિરંગા યાત્રા આયોજીત કરવામાં આવી છે. ક્રિકેટ ગ્રાઉન્ડ શરૂ થનાર યાત્રામાં પાંચ હજારથી વધુ જનમેદની ઉમટી પડનાર છે. આ અંગેની તમામ તૈયારીઓનો આખરી ઓપ આપી દેવામાં આવેલ છે. સવારે 9 કલાકે ક્રિકેટ શ્રાઉન્ડથી આ યાત્રાનું પ્રસ્થાન કરાવશે. યાત્રામાં અધિકારી પદાઅધિકારી વિવિધ સરકારી કચેરીઓનાં અધિકારીઓ, કર્મચારીઓ, ઉપરાંત વિવિધ પાર્ટીઓનાં હોદેદારો, કાર્યકરો, તેમજ વિવિધ સામાજિક, શેક્ષણિક, ધાર્મિક સંસ્થાઓનાં સભ્યો, શહેરનાં નાગરિકો તેમજ શાળા કોલેજોનાં વિધાર્થીઓ તિરંગાયાત્રામાં જોડાશે. આ તિરંગા યાત્રામાં જોડાનાર તમામ નાગરિકો જમણા હાથમાં તિરંગો લઇને ચાલશે યાત્રાના માર્ગ પર રાષ્ભક્તિને દર્શાવતા ફલોટ ઝાંખી પ્રદર્શિત કરવામાં આવશે. આ યાત્રાની આગળ મ્યુઝીક બેન્ડ જોડાશે.યાત્રાની આગળ ઘોડેસવાર પોલીસ રહેશે. તિરંગા યાત્રાને લઇને શહેરમાં દેશભક્તિનો માહોલ રચાવા લાગેલ છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
✍️✍️जिंतूर तालुक्यातील कार्यकर्त्यांचे आम आदमी पार्टी मध्ये जाहीर प्रवेश.✍️✍️
न्यूज रिपोर्टर जिंतूर प्रतिनिधी:(माबुद खान)
आज दिनांक 25/09/2022 रोजी परभणी जिल्ह्यातील...
मातंग समाजाला सरसकट घरकुल योजनेचा लाभ द्या, लहुक्रांती संघर्ष सेनेचे मोहन कांबळे यांची मागणी
मातंग समाजाला सरसकट घरकुल योजनेचा लाभ द्या, लहुक्रांती संघर्ष सेनेचे मोहन कांबळे यांची मागणी
নামসাই ঘোষণাঃ অৰুণাচল প্ৰদেশৰ ভালুকপুঙত অৰুণাচল প্ৰদেশ-অসম সীমান্ত বিষয়ক আঞ্চলিক সমিতিৰ বৈঠকত অংশগ্ৰহণ মন্ত্ৰী অশোক সিংহলৰ
নামচাই ঘোষণাৰ আধাৰত অসম আৰু অৰুণাচল প্ৰদেশৰ মাজৰ আন্তঃৰাজ্যিক সীমা সমস্যা সমাধানৰ বাবে গঠন কৰা...