આઝાદી કા અમૃત મહોત્સવ હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત આજે સવારનાં 9 કલાકે સિહોર ખાતે વિરાટ તિરંગા યાત્રા આયોજીત કરવામાં આવી છે. ક્રિકેટ ગ્રાઉન્ડ શરૂ થનાર યાત્રામાં પાંચ હજારથી વધુ જનમેદની ઉમટી પડનાર છે. આ અંગેની તમામ તૈયારીઓનો આખરી ઓપ આપી દેવામાં આવેલ છે. સવારે 9 કલાકે ક્રિકેટ શ્રાઉન્ડથી આ યાત્રાનું પ્રસ્થાન કરાવશે. યાત્રામાં અધિકારી પદાઅધિકારી વિવિધ સરકારી કચેરીઓનાં અધિકારીઓ, કર્મચારીઓ, ઉપરાંત વિવિધ પાર્ટીઓનાં હોદેદારો, કાર્યકરો, તેમજ વિવિધ સામાજિક, શેક્ષણિક, ધાર્મિક સંસ્થાઓનાં સભ્યો, શહેરનાં નાગરિકો તેમજ શાળા કોલેજોનાં વિધાર્થીઓ તિરંગાયાત્રામાં જોડાશે. આ તિરંગા યાત્રામાં જોડાનાર તમામ નાગરિકો જમણા હાથમાં તિરંગો લઇને ચાલશે યાત્રાના માર્ગ પર રાષ્ભક્તિને દર્શાવતા ફલોટ ઝાંખી પ્રદર્શિત કરવામાં આવશે. આ યાત્રાની આગળ મ્યુઝીક બેન્ડ જોડાશે.યાત્રાની આગળ ઘોડેસવાર પોલીસ રહેશે. તિરંગા યાત્રાને લઇને શહેરમાં દેશભક્તિનો માહોલ રચાવા લાગેલ છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
121 की मौत... 19 की अब तक नहीं हो पाई शिनाख्त, हाथरस हादसे में किस जिले से कितने लोगों की गई जान; मृतकों में दूसरे राज्य के भी
नई दिल्ली। उत्तर प्रदेश के हाथरस में हुए हादसे में अभी तक 121 लोगों की जान जा चुकी है।...
CM Arvind Kejriwal Bungalow CBI Enquiry: Kapil Sibal ने BJP पर जमकर निशाना साधा। AAP। Delhi
CM Arvind Kejriwal Bungalow CBI Enquiry: Kapil Sibal ने BJP पर जमकर निशाना साधा। AAP। Delhi
Rupali Patil Thobare म्हणतात घाण कमेंट करणं बंद करा, काय आहे प्रकरण? NCP| Maharashtra Politics
Rupali Patil Thobare म्हणतात घाण कमेंट करणं बंद करा, काय आहे प्रकरण? NCP| Maharashtra Politics
कार्यकारणी की बैठक में आगामी चुनावों के मद्देनजर लिए महत्वपूर्ण निर्णय
दिल्ली के कंस्टीट्यूशनल क्लब में मंगलवार को आयोजित भारतीय संपूर्ण क्रांतिकारी पार्टी की राष्ट्रीय...
પોલિયો અભિયાન"બે ટીપાં જિંદગીના!"
"બે ટીપાં જિંદગીના!" તારીખ 18 સપ્ટેમ્બર 2022 ના રોજ પોલિયો રવિવાર હોવાથી સરકારી વિનયન અને વાણિજય...