આઝાદી કા અમૃત મહોત્સવ હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત આજે સવારનાં 9 કલાકે સિહોર ખાતે વિરાટ તિરંગા યાત્રા આયોજીત કરવામાં આવી છે. ક્રિકેટ ગ્રાઉન્ડ શરૂ થનાર યાત્રામાં પાંચ હજારથી વધુ જનમેદની ઉમટી પડનાર છે. આ અંગેની તમામ તૈયારીઓનો આખરી ઓપ આપી દેવામાં આવેલ છે. સવારે 9 કલાકે ક્રિકેટ શ્રાઉન્ડથી આ યાત્રાનું પ્રસ્થાન કરાવશે. યાત્રામાં અધિકારી પદાઅધિકારી વિવિધ સરકારી કચેરીઓનાં અધિકારીઓ, કર્મચારીઓ, ઉપરાંત વિવિધ પાર્ટીઓનાં હોદેદારો, કાર્યકરો, તેમજ વિવિધ સામાજિક, શેક્ષણિક, ધાર્મિક સંસ્થાઓનાં સભ્યો, શહેરનાં નાગરિકો તેમજ શાળા કોલેજોનાં વિધાર્થીઓ તિરંગાયાત્રામાં જોડાશે. આ તિરંગા યાત્રામાં જોડાનાર તમામ નાગરિકો જમણા હાથમાં તિરંગો લઇને ચાલશે યાત્રાના માર્ગ પર રાષ્ભક્તિને દર્શાવતા ફલોટ ઝાંખી પ્રદર્શિત કરવામાં આવશે. આ યાત્રાની આગળ મ્યુઝીક બેન્ડ જોડાશે.યાત્રાની આગળ ઘોડેસવાર પોલીસ રહેશે. તિરંગા યાત્રાને લઇને શહેરમાં દેશભક્તિનો માહોલ રચાવા લાગેલ છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
 PLease Click Here to Join Now
 Search
 Categories
 - City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
  অৱশেষত যাতায়তৰ বাবে বন্ধ কৰিলে দামোদৰধামৰ পকীদলং 
 
                      অৱশেষত লোকনিৰ্মান বিভাগে যাতায়তৰ বাবে বন্ধ কৰি দিলে দামোদৰধামৰ সঠাইজানৰ ওপৰত থকা পকীদলং৷উল্লেখ্য...
                  
    डोटासरा के डांस पर बोले मदन राठौड़- ये प्रदेश अध्यक्ष की गरिमा के विपरीत 
 
                      कांग्रेस प्रदेश अध्यक्ष गोविंद सिंह डोटासरा और भजनलाल सरकार के कैबिनेट मंत्री किरोड़ी लाल के डांस...
                  
   સાવરકુંડલામાં રહેતા વિમલભાઇ કાળુભાઇ આંબલીયા ઉ.વ .૨૭, નામના યુવાનને માર માર્યો 
 
                      આ યુવાને સાવરકુંડલા ટાઉન પોલીસ મથકમા નોંધાવેલી ફરિયાદ મુજબ તેને ૨૦/૨૫ દિવસ પહેલા ઝઘડો થયો હોય...
                  
    श्री माणिक स्वामी मंदिरात छत्र अर्पण व कलिकुंड विधान उत्साहात  
 
                      सोलापूर - श्री माणिक स्वामी मंदिराच्या सोहळ्याच्या दुसऱ्या दिवशी भव्य महामस्तकाभिषेक झाल्यानंतर...
                  
   এতিয়াৰে পৰা ই-ৰিক্সাৰ চাৰ্জ ঘৰুৱা বিদ্যুত সংযোগত দিৱ নোৱাৰিব 
 
                      যিসকল ই-ৰিক্সাৰ গৰাকীয়ে ঘৰুৱা বিদ্যুত সংযোগ ব্যৱহাৰ কৰি ই-ৰিক্সা চাৰ্জ দি আছে তেওঁলোকে এতিয়াৰে...
                  
   
  
  
 