હાલોલ વન વિભાગના અધિકારી સતિષભાઈ બારીયા તેમજ હાલોલ નગરપાલિકાની ફાયર ફાઈટરની ટીમના કર્મચારી તેમજ જીવદયા પ્રેમી સંસ્થા નેચર સેવિંગ ફાઉન્ડેશન સાથે જોડાયેલા જીવ દયા પ્રેમી જયેશ કોટવાળ અને વાય.કે.પટેલને માહિતી મળી હતી કે હાલોલ શહેરની બહાર પાવાગઢ બાયપાસ રોડ તરફથી ગોપીપુરા રોડ તરફ જતા રસ્તામાં આજે બુધવારે બપોરના સુમારે રસ્તો ઓળંગી રહેલ એક કાંટાદાર શાહુડીને એક બાઈકના ચાલકે અડફેટે લઈ ટક્કર મારતા અકસ્માત સર્જાયો છે જેમાં અકસ્માતમાં શાહુડીના પાછળના પગના ભાગોમાં ગંભીર ઈજાઓ પહોંચેલ છે જે માહિતીના આધારે આર.એફ.ઓ. સતિષ બારીયાના માર્ગદર્શન હેઠળ અને જયેશ કોટવાળ વાય.કે.પટેલે તાબડતોડ ગોપીપુરા રોડ ખાતે પહોંચી ગંભીર રીતે પગમાં ઇજાગ્રસ્ત થયેલી કાંટાદાર શાહુડીનું ભારે સલામતી અને સાવચેતીપૂર્વક જોખમી રેસ્ક્યુ કરી હાલોલના સરકારી પશુ દવાખાના ખાતે લાવી પશુ દવાખાનાના તબીબ પાસે સાવચેતી પૂર્વકની પગમાં સારવાર કરાવી હતી જે બાદ ધારદાર કાંટા ધરાવતી શાહુડીને સરકારી દવાખાનામાં રાખવી જોખમી હોઈ હાલોલ તાલુકાનાં પાવાગઢ ખાતે આવેલા વન વિભાગના ધોબી કુવા રેસ્કયું સેન્ટર ખાતે એક પાંજરામાં સહી સલામત રીતે શાહુડીને છોડી મૂકવામાં આવી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
'मुआवजे और बीमा में फर्क होता है, अग्निवीर के परिजनों को मिला सिर्फ इंश्योरेंस का पैसा'; राहुल गांधी का केंद्र पर हमला
नई दिल्ली। लोकसभा में नेता प्रतिपक्ष राहुल गांधी ने शुक्रवार को दोहराया कि बलिदानी अग्निवीर...
GERD: क्या है गैस्ट्रोइसोफेजियल रिफ्लक्स डिजीज, जानें इससे जरूरी सभी जरूरी बातें
तेजी से बदलती जीवनशैली और खानपान के प्रति लापरवाही लोगों को कई समस्याओं आ शिकार बना देती हैं।...
গুৰুজনাৰ তিৰোভাৱ তিথি: মাজুলীৰ শ্ৰী শ্ৰী আদিএলেঙী সত্ৰত 'ভোজন বেহাৰ' ভাওনা
মহাপুৰুষ শ্ৰীমন্ত শংকৰদেৱ গুৰুজনাৰ ৪৫৪ সংখ্যক তিৰোভাৱ তিথি উপলক্ষে মাজুলীৰ আন সত্ৰ...
// નવાં // ગામના સરપંચ શ્રી કુવરજી બદાજી ઠાકોર તરફથી દિવાલી ની શુભકામનાઓ પાઠવી
// નવાં // ગામના સરપંચ શ્રી કુવરજી બદાજી ઠાકોર તરફથી દિવાલી ની શુભકામનાઓ પાઠવી
ভাৰতীয় জনতা পাৰ্টি চৰাইদেউ জিলাৰ বিশেষ গুৰুত্ব্পূৰ্ণ সাংগঠনিক সভা অনুষ্ঠিত
ভাৰতীয় জনতা পাৰ্টি চৰাইদেউ জিলাৰ মুখ্য কাৰ্য্যালয়ত আজি ভাৰতীয় জনতা পাৰ্টিৰ অসম ৰাজ্যিক সভাপতি...