હાલોલ વન વિભાગના અધિકારી સતિષભાઈ બારીયા તેમજ હાલોલ નગરપાલિકાની ફાયર ફાઈટરની ટીમના કર્મચારી તેમજ જીવદયા પ્રેમી સંસ્થા નેચર સેવિંગ ફાઉન્ડેશન સાથે જોડાયેલા જીવ દયા પ્રેમી જયેશ કોટવાળ અને વાય.કે.પટેલને માહિતી મળી હતી કે હાલોલ શહેરની બહાર પાવાગઢ બાયપાસ રોડ તરફથી ગોપીપુરા રોડ તરફ જતા રસ્તામાં આજે બુધવારે બપોરના સુમારે રસ્તો ઓળંગી રહેલ એક કાંટાદાર શાહુડીને એક બાઈકના ચાલકે અડફેટે લઈ ટક્કર મારતા અકસ્માત સર્જાયો છે જેમાં અકસ્માતમાં શાહુડીના પાછળના પગના ભાગોમાં ગંભીર ઈજાઓ પહોંચેલ છે જે માહિતીના આધારે આર.એફ.ઓ. સતિષ બારીયાના માર્ગદર્શન હેઠળ અને જયેશ કોટવાળ વાય.કે.પટેલે તાબડતોડ ગોપીપુરા રોડ ખાતે પહોંચી ગંભીર રીતે પગમાં ઇજાગ્રસ્ત થયેલી કાંટાદાર શાહુડીનું ભારે સલામતી અને સાવચેતીપૂર્વક જોખમી રેસ્ક્યુ કરી હાલોલના સરકારી પશુ દવાખાના ખાતે લાવી પશુ દવાખાનાના તબીબ પાસે સાવચેતી પૂર્વકની પગમાં સારવાર કરાવી હતી જે બાદ ધારદાર કાંટા ધરાવતી શાહુડીને સરકારી દવાખાનામાં રાખવી જોખમી હોઈ હાલોલ તાલુકાનાં પાવાગઢ ખાતે આવેલા વન વિભાગના ધોબી કુવા રેસ્કયું સેન્ટર ખાતે એક પાંજરામાં સહી સલામત રીતે શાહુડીને છોડી મૂકવામાં આવી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
5 V@ginal facts nobody has told you prior 😲Gynaecologist explains 🩺👩⚕️
5 V@ginal facts nobody has told you prior 😲Gynaecologist explains 🩺👩⚕️
महाराष्ट्र राज्य मराठी पत्रकार संघ के राज्य संपर्क प्रमुख बने सागरराज बोदगिरे
महाराष्टृ राज्य मराठी पत्रकार संघ राज्य संपर्क प्रमुख पद पर सागरराज जगन्नाथ बोदगिरे को...
मेहलू में जिला कलक्टर ने रात्रि चौपाल में सुनी जन समस्याएं अधिकारियों को दिए त्वरित निस्तारण के निर्देश रात्रि चौपाल में ज़मीन पर बैठकर की जन सुनवाई कई समस्याओं का मौके पर निस्तारण
बाड़मेर, 29 अक्टूबर। जिला कलक्टर टीना डाबी ने मंगलवार को बाड़मेर जिले की धोरीमन्ना पंचायत समिति के...
જળ સંપત્તિ અને પાણી પુરવઠા વિભાગના મંત્રીશ્રી કુંવરજી બાવળીયાએ માતાજીના દર્શન કર્યા..
યાત્રાધામ અંબાજી ખાતે જળ સંપત્તિ અને પાણી પુરવઠા વિભાગના મંત્રીશ્રી કુંવરજી બાવળીયાએ માતાજીના...