હાલોલ વન વિભાગના અધિકારી સતિષભાઈ બારીયા તેમજ હાલોલ નગરપાલિકાની ફાયર ફાઈટરની ટીમના કર્મચારી તેમજ જીવદયા પ્રેમી સંસ્થા નેચર સેવિંગ ફાઉન્ડેશન સાથે જોડાયેલા જીવ દયા પ્રેમી જયેશ કોટવાળ અને વાય.કે.પટેલને માહિતી મળી હતી કે હાલોલ શહેરની બહાર પાવાગઢ બાયપાસ રોડ તરફથી ગોપીપુરા રોડ તરફ જતા રસ્તામાં આજે બુધવારે બપોરના સુમારે રસ્તો ઓળંગી રહેલ એક કાંટાદાર શાહુડીને એક બાઈકના ચાલકે અડફેટે લઈ ટક્કર મારતા અકસ્માત સર્જાયો છે જેમાં અકસ્માતમાં શાહુડીના પાછળના પગના ભાગોમાં ગંભીર ઈજાઓ પહોંચેલ છે જે માહિતીના આધારે આર.એફ.ઓ. સતિષ બારીયાના માર્ગદર્શન હેઠળ અને જયેશ કોટવાળ વાય.કે.પટેલે તાબડતોડ ગોપીપુરા રોડ ખાતે પહોંચી ગંભીર રીતે પગમાં ઇજાગ્રસ્ત થયેલી કાંટાદાર શાહુડીનું ભારે સલામતી અને સાવચેતીપૂર્વક જોખમી રેસ્ક્યુ કરી હાલોલના સરકારી પશુ દવાખાના ખાતે લાવી પશુ દવાખાનાના તબીબ પાસે સાવચેતી પૂર્વકની પગમાં સારવાર કરાવી હતી જે બાદ ધારદાર કાંટા ધરાવતી શાહુડીને સરકારી દવાખાનામાં રાખવી જોખમી હોઈ હાલોલ તાલુકાનાં પાવાગઢ ખાતે આવેલા વન વિભાગના ધોબી કુવા રેસ્કયું સેન્ટર ખાતે એક પાંજરામાં સહી સલામત રીતે શાહુડીને છોડી મૂકવામાં આવી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
માંગરોળ શીલ ખાતે મોહરમ પર્વની ઉજવણી હિન્દુ મુસ્લિમ એકતા સાથે કરવામાં આવી#mangrol#mstvnewsgujarati
માંગરોળ શીલ ખાતે મોહરમ પર્વની ઉજવણી હિન્દુ મુસ્લિમ એકતા સાથે કરવામાં આવી#mangrol#mstvnewsgujarati
ચૂંટણી નજીક આવતા સરકારે થુકેલું ચાટવા મજબુર;-પાલભાઈ આંબલિયા
ચૂંટણી નજીક આવતા સરકારે થુકેલું ચાટવા મજબુર;-પાલભાઈ આંબલિયા
કંકાણા પ્રાથમિક શાળામાં ટ્વીનીંગ એન્ડ પાર્ટનરશીપ ના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું
કંકાણા પ્રાથમિક શાળામાં ટ્વીનીંગ એન્ડ પાર્ટનરશીપ ના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું ....
जगद्गुरु नरेंद्र महाराज नानिज धाम यांचे रविवारी पादुका दर्शन सोहळा - श्री गुरुदेव !
औरंगाबाद : दि.७ ऑक्टों.(दीपक परेराव)अनंत श्री विभूषित जगद्गुरु रामानंदाचार्य श्री स्वामी...
Google ला रहा iPhone वाला ये फीचर, Smartphone यूजर की जान बचाने में इमरजेंसी के दौरान आएगा काम
इमरजेंसी के दौरान कई बार ऐसा होता है जब फोन में वाईफाई और सेलुलर नेटवर्क तक की सुविधा नहीं मिलती।...