પાદરડી ખાતે આવેલ શ્રી નવદુર્ગા વિદ્યાલય માં યોજાયો વિદાય સમારંભ...આગામી ૧૧ માર્ચથી ધોરણ ૧૦ અને ૧૨ ની બોર્ડની પરીક્ષાનું પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે સમગ્ર ગુજરાતની શાળાઓમાંથી વિદ્યાર્થીઓને પરીક્ષામાં તણાવ મુક્ત થઈ પરીક્ષા આપી શકે હેતુથી માર્ગદર્શન આપવા માટે તેમજ શુભેચ્છા પાઠવવા માટે વિદાય સમારંભ ગોઠવવામાં આવતો હોય છે.ત્યારે કાંકરેજ ના પાદરડી ખાતે આવેલ શ્રી નવદુર્ગા વિદ્યાલય માં ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ નો વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો. શાળા ની બાલિકા ઓ દ્વારા ધોરણ ૧૦ અને ૧૨ ના વિદ્યાર્થીઓને કુમકુમ તિલક કરી શુભેચ્છા પાઠવી હતી.આ પ્રસંગે શાળા ના બાળકો દ્વારા શાળા ને ભેટ પણ અર્પણ કરવામાં આવી હતી.શાળા ના પ્રમુખ શ્રી લેબુજી ,ગામ ના સરપંચ નાગજીભાઈ પટેલ,સુબાજી શિક્ષક, ભરતભાઈ,પ્રવિણભાઇ,રામાભાઈ દેસાઈ સહિત વાલીગણ ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળા ના આચાર્ય કંચનજી ઠાકોરે કર્યું હતું. તેમજ શિક્ષક ઉમેદજી રાઠોડ, પ્રહલાદજી માવરિયા,પ્રકાશ ભાઈ સોલંકી ના સાથ સહકાર દ્વારા કાર્યક્રમ સફળ બનાવ્યો હતો. ઉપસ્થિત સૌ મહેમાનો એ વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપી આર્શીવાદ આપ્યા હતા...
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
रेल्वे स्थानक परिसरात आजपासून
स्वातंत्र्य लढ्यातील दुर्मिळ चित्रांचे प्रदर्शन.
औरंगाबाद शैलेंद्र खैरमोडे : - ‘आझादी का अमृत महोत्सव’ विषयावर...
Chennai में Venkaiah Naidu बोले - यदि आप Hindi नहीं सीखते हैं, तो अवसरों से चूक जाएंगे | Aaj Tak
Chennai में Venkaiah Naidu बोले - यदि आप Hindi नहीं सीखते हैं, तो अवसरों से चूक जाएंगे | Aaj Tak
પંચમહાલ લોકસભામાં ઠાસરા વિધાનસભા વિસ્તારમાંથી જીતુભાઈ સેવકે ઉમેદવારી નોંધાવી.
પંચમહાલ લોકસભામાં ઠાસરા વિધાનસભા વિસ્તારમાંથી જીતુભાઈ સેવકે ઉમેદવારી નોંધાવી.
હાલમાં ગુજરાતની...
मराठवाड्याच्या सर्वांगीण विकासासाठी शासन कटीबद्ध- मुख्यमंत्री एकनाथ शिंदे
-मराठवाडा मुक्तिसंग्राम दिनानिमित्त मुख्यमंत्र्यांच्या हस्ते ध्वजारोहण
-विभागातील जिल्ह्यांसाठी भरीव निधी उपलब्ध करणार
- प्रकल्पांच्या कामांचा मंत्रालयातून नियमित आढावा घेणार
औरंगाबाद, दि.17 (दीपक परेराव) :- मराठवाडा ही पवित्र भूमी असून येथे संतांचे संस्कार, मेहनती तरुण,...