પાદરડી ખાતે આવેલ શ્રી નવદુર્ગા વિદ્યાલય માં યોજાયો વિદાય સમારંભ...આગામી ૧૧ માર્ચથી ધોરણ ૧૦ અને ૧૨ ની બોર્ડની પરીક્ષાનું પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે સમગ્ર ગુજરાતની શાળાઓમાંથી વિદ્યાર્થીઓને પરીક્ષામાં તણાવ મુક્ત થઈ પરીક્ષા આપી શકે હેતુથી માર્ગદર્શન આપવા માટે તેમજ શુભેચ્છા પાઠવવા માટે વિદાય સમારંભ ગોઠવવામાં આવતો હોય છે.ત્યારે કાંકરેજ ના પાદરડી ખાતે આવેલ શ્રી નવદુર્ગા વિદ્યાલય માં ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ નો વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો. શાળા ની બાલિકા ઓ દ્વારા ધોરણ ૧૦ અને ૧૨ ના વિદ્યાર્થીઓને કુમકુમ તિલક કરી શુભેચ્છા પાઠવી હતી.આ પ્રસંગે શાળા ના બાળકો દ્વારા શાળા ને ભેટ પણ અર્પણ કરવામાં આવી હતી.શાળા ના પ્રમુખ શ્રી લેબુજી ,ગામ ના સરપંચ નાગજીભાઈ પટેલ,સુબાજી શિક્ષક, ભરતભાઈ,પ્રવિણભાઇ,રામાભાઈ દેસાઈ સહિત વાલીગણ ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળા ના આચાર્ય કંચનજી ઠાકોરે કર્યું હતું. તેમજ શિક્ષક ઉમેદજી રાઠોડ, પ્રહલાદજી માવરિયા,પ્રકાશ ભાઈ સોલંકી ના સાથ સહકાર દ્વારા કાર્યક્રમ સફળ બનાવ્યો હતો. ઉપસ્થિત સૌ મહેમાનો એ વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપી આર્શીવાદ આપ્યા હતા...
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
কাকপথাৰৰ শিক্ষা বিষয়া কাৰ্যালয়ত উত্তপ্ত পৰিস্থিতি
কাকপথাৰৰ শিক্ষা বিষয়া কাৰ্যালয়ত উত্তপ্ত পৰিস্থিতি
খাৰুপেটীয়াত কৰণা প্ৰতিৰোধৰ ভেকচিন শিবিৰৰ আয়োজন
দৰং জিলাৰ খাৰুপেটীয়াৰ ঠাকুৰপট্টি আৰু শ্মশান পট্টিত আজি দুটাকে কৰণা প্ৰতিৰোধক ...
રાધનપુરના મહેમદાવાદ ગામ નજીક સર્જાયો અકસ્માત | SatyaNirbhay News Channel
રાધનપુરના મહેમદાવાદ ગામ નજીક સર્જાયો અકસ્માત | SatyaNirbhay News Channel
जयशंकर बोले- यूक्रेन जंग का हल बातचीत से निकले:इटैलियन अखबार से कहा- यूरोप को सिद्धांतों की इतनी परवाह तो रूस से रिश्ते खत्म करे
भारतीय विदेश मंत्री एस जयशंकर G7 देशों के विदेश मंत्रियों की मीटिंग अटेंड इटली पहुंचे हैं। यहां...