Supreme Court સાત જજોની બેન્ચે ઐતિહાસિક ચુકાદો સંભળાવતા 1998ના પોતાના જ આદેશને પલટી નાખ્યો. સુપ્રીમકોર્ટે વોટના બદલે નોટ મામલે ફસાયેલા સાંસદો અને ધારાસભ્યોને હવે કાનૂની સંરક્ષણ આપવાનો ઈનકાર કરી દીધો છે. કોર્ટે કહ્યું કે વિશેષાધિકાર હેઠળ હવે સાંસદો કે ધારાસભ્યોને છૂટ નહીં મળે. તેમની સામે પણ કાર્યવાહી થશે. વોટ માટે લાંચ લેવી એ કાયદાનો ભાગ નથી. જો સાંસદો હવે પૈસા લઈને ગૃહમાં ભાષણ કે વોટ આપશે તો તેમની સામે કેસ ચલાવાશે. એટલે કે હવે તેમને આવા કેસમાં કોઈ કાનૂની રાહત કે છૂટ નહીં મળે. 1998માં 5 જજોની બંધારણીય બેન્ચે 3:2ના બહુમતથી નક્કી કર્યું હતું કે આ મુદ્દાને લઈને લોકપ્રતિનિધિઓ સામે કેસ નહીં ચલાવી શકાય પણ સુપ્રીમકોર્ટે આ ચુકાદાને પલટી નાખ્યો છે જેના કારણે સાંસદો કે ધારાસભ્યો ગૃહમાં વોટ માટે લાંચ લઈને કેસની કાર્યવાહીથી બચી નહીં શકે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
বীৰ লাচিত বৰফুকনৰ ৪০০ সংখ্যাক জন্মজয়ন্তী উপলক্ষে সোণাৰিত উলিওৱা সাংস্কৃতিক শোভাযাত্ৰা
বীৰ লাচিত বৰফুকনৰ ৪০০ সংখ্যাক জন্মজয়ন্তী উপলক্ষে সোণাৰিত উলিওৱা সাংস্কৃতিক শোভাযাত্ৰা
Small Cap Shares Rally | क्या आगे Midcaps से बेहतर रहेगा Small Caps का Performance? | Business News
Small Cap Shares Rally | क्या आगे Midcaps से बेहतर रहेगा Small Caps का Performance? | Business News
Delhi News: Manish Sisodia ने Delhi की सड़कों की स्थिति का किया निरीक्षण, सुनिए क्या कहा? | Aaj Tak
Delhi News: Manish Sisodia ने Delhi की सड़कों की स्थिति का किया निरीक्षण, सुनिए क्या कहा? | Aaj Tak
ખંભાળિયામા મુળુભાઈ બેરાનો ડોર ટુ ડોર પ્રચારમા ભવ્ય આવકાર વિજય સરધસ જેવો માહોલ
81 ખંભાળિયાના ભાજપના ઉમેદવાર મુળુભાઈ બેરાના આજના ડોર ટુ ડોર પ્રચાર અભિયાનમાં શહેરીજનોનો ભવ્ય...
श्री जगत प्रताप सिंह बुंदेला जी का दुखद निधन
गुनौर :सुंगरहा ग्राम पंचायत के अनवरत सरपँच रहे। श्री जगत प्रताप सिंह बुन्देला ( छुटटू...