Supreme Court સાત જજોની બેન્ચે ઐતિહાસિક ચુકાદો સંભળાવતા 1998ના પોતાના જ આદેશને પલટી નાખ્યો. સુપ્રીમકોર્ટે વોટના બદલે નોટ મામલે ફસાયેલા સાંસદો અને ધારાસભ્યોને હવે કાનૂની સંરક્ષણ આપવાનો ઈનકાર કરી દીધો છે. કોર્ટે કહ્યું કે વિશેષાધિકાર હેઠળ હવે સાંસદો કે ધારાસભ્યોને છૂટ નહીં મળે. તેમની સામે પણ કાર્યવાહી થશે. વોટ માટે લાંચ લેવી એ કાયદાનો ભાગ નથી. જો સાંસદો હવે પૈસા લઈને ગૃહમાં ભાષણ કે વોટ આપશે તો તેમની સામે કેસ ચલાવાશે. એટલે કે હવે તેમને આવા કેસમાં કોઈ કાનૂની રાહત કે છૂટ નહીં મળે. 1998માં 5 જજોની બંધારણીય બેન્ચે 3:2ના બહુમતથી નક્કી કર્યું હતું કે આ મુદ્દાને લઈને લોકપ્રતિનિધિઓ સામે કેસ નહીં ચલાવી શકાય પણ સુપ્રીમકોર્ટે આ ચુકાદાને પલટી નાખ્યો છે જેના કારણે સાંસદો કે ધારાસભ્યો ગૃહમાં વોટ માટે લાંચ લઈને કેસની કાર્યવાહીથી બચી નહીં શકે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
पंजाब में ड्रग माफियाओं को संरक्षण दे रही है आप सरकार: चुघ ll तरनतारन में पांच दिनों में चार मौतें खतरे की घंटी बजा रही हैं : चुघ
भाजपा के राष्ट्रीय महासचिव तरुण चुघ ने आज भगवंत मान सरकार की राज्य में ड्रग की समस्या को रोकने...
गोला खाने से भैंष का मुह हुआ छन्नी।
गोला खाने से भैंष का मुह हुआ छन्नी।
जनपद पंचायत शाहनगर के अंतर्गत आने वाली ग्राम...
અંબાજી મહામેળામાં વિખ્યાત ગાયિકા કિંજલ દવેના સ્વરમાં માં અંબેની મહાઆરતી યોજાઈ..
અંબાજી મહામેળામાં વિખ્યાત ગાયિકા કિંજલ દવેના સ્વરમાં માં અંબેની મહાઆરતી યોજાઈ..
Bihar की हालत कैसे सुधरेगी? Chunav Yatra | Nitish Kumar | Tejashwi Yadav
Bihar की हालत कैसे सुधरेगी? Chunav Yatra | Nitish Kumar | Tejashwi Yadav
ખેડા જિલ્લા કલેકટર અને જિલ્લા ચૂંટણી અધિકારી કે.એલ. બચાણી ની મતદારો ને અપીલ.
ખેડા જિલ્લા કલેકટર અને જિલ્લા ચૂંટણી અધિકારી કે.એલ. બચાણી ની મતદારો ને અપીલ.