Supreme Court સાત જજોની બેન્ચે ઐતિહાસિક ચુકાદો સંભળાવતા 1998ના પોતાના જ આદેશને પલટી નાખ્યો. સુપ્રીમકોર્ટે વોટના બદલે નોટ મામલે ફસાયેલા સાંસદો અને ધારાસભ્યોને હવે કાનૂની સંરક્ષણ આપવાનો ઈનકાર કરી દીધો છે. કોર્ટે કહ્યું કે વિશેષાધિકાર હેઠળ હવે સાંસદો કે ધારાસભ્યોને છૂટ નહીં મળે. તેમની સામે પણ કાર્યવાહી થશે. વોટ માટે લાંચ લેવી એ કાયદાનો ભાગ નથી. જો સાંસદો હવે પૈસા લઈને ગૃહમાં ભાષણ કે વોટ આપશે તો તેમની સામે કેસ ચલાવાશે. એટલે કે હવે તેમને આવા કેસમાં કોઈ કાનૂની રાહત કે છૂટ નહીં મળે. 1998માં 5 જજોની બંધારણીય બેન્ચે 3:2ના બહુમતથી નક્કી કર્યું હતું કે આ મુદ્દાને લઈને લોકપ્રતિનિધિઓ સામે કેસ નહીં ચલાવી શકાય પણ સુપ્રીમકોર્ટે આ ચુકાદાને પલટી નાખ્યો છે જેના કારણે સાંસદો કે ધારાસભ્યો ગૃહમાં વોટ માટે લાંચ લઈને કેસની કાર્યવાહીથી બચી નહીં શકે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
গৌৰৱ অভিজিত দিলীপ তিনিচুকীয়াৰ নতুন আৰক্ষী অধীক্ষক
গৌৰৱ অভিজিত দিলীপ তিনিচুকীয়াৰ নতুন আৰক্ষী অধীক্ষক,
তিনিচুকীয়াৰ আৰক্ষী অধীক্ষক দেৱজিৎ দেউৰীক...
અમદાવાદ SP રીંગ રોડ ઉપર આવેલા રામોલ અદાણી સર્કલ પાસે LPG ટેન્કર પલ્ટી જતાં મોટી દુર્ઘટના ટળી.
અમદાવાદ SP રીંગ રોડ ઉપર આવેલા રામોલ અદાણી સર્કલ પાસે LPG ટેન્કર પલ્ટી જતાં મોટી દુર્ઘટના ટળી.
Independence Day 2024: तिरंगे के साथ सेल्फी अपलोड कर ऐसे पाएं हर घर तिरंगा सर्टिफिकेट
तिरंगे के साथ एक सेल्फी कर आप भी हर घर तिरंगा सर्टिफिकेट पा सकते हैं। इस सर्टिफिकेट को भारत सरकार...
રાધનપુર : અર્ધ લશ્કર સંગઠનની મિટિંગનું વારાહી અતિથિ નિવાસમા આયોજન | SatyaNirbhay News Channel
રાધનપુર : અર્ધ લશ્કર સંગઠનની મિટિંગનું વારાહી અતિથિ નિવાસમા આયોજન | SatyaNirbhay News Channel