Supreme Court સાત જજોની બેન્ચે ઐતિહાસિક ચુકાદો સંભળાવતા 1998ના પોતાના જ આદેશને પલટી નાખ્યો. સુપ્રીમકોર્ટે વોટના બદલે નોટ મામલે ફસાયેલા સાંસદો અને ધારાસભ્યોને હવે કાનૂની સંરક્ષણ આપવાનો ઈનકાર કરી દીધો છે. કોર્ટે કહ્યું કે વિશેષાધિકાર હેઠળ હવે સાંસદો કે ધારાસભ્યોને છૂટ નહીં મળે. તેમની સામે પણ કાર્યવાહી થશે. વોટ માટે લાંચ લેવી એ કાયદાનો ભાગ નથી. જો સાંસદો હવે પૈસા લઈને ગૃહમાં ભાષણ કે વોટ આપશે તો તેમની સામે કેસ ચલાવાશે. એટલે કે હવે તેમને આવા કેસમાં કોઈ કાનૂની રાહત કે છૂટ નહીં મળે. 1998માં 5 જજોની બંધારણીય બેન્ચે 3:2ના બહુમતથી નક્કી કર્યું હતું કે આ મુદ્દાને લઈને લોકપ્રતિનિધિઓ સામે કેસ નહીં ચલાવી શકાય પણ સુપ્રીમકોર્ટે આ ચુકાદાને પલટી નાખ્યો છે જેના કારણે સાંસદો કે ધારાસભ્યો ગૃહમાં વોટ માટે લાંચ લઈને કેસની કાર્યવાહીથી બચી નહીં શકે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
स्पीकर ओम बिरला की IAS बेटी को लेकर यूट्यूबर ध्रुव राठी पर केस दर्ज
कोटा-बूंदी लोकसभा सीट के सांसद ओम बिरला के दूसरी बार लोकसभा स्पीकर बनने के बाद अचानक उनकी IAS...
17 जून को प्रदेश के मुखिया शिवराज सिंह चौहान पहुंचेंगे अमानगंज फील्ड ग्राउंड में सभा को करेंगे संबोधित भाजपा मंडल अध्यक्ष ने दी जानकारी
भारतीय जनता पार्टी मंडल अमानगंज के भाजपा मंडल अध्यक्ष डॉ प्रशांत चतुर्वेदी ने...
India Vs Canada : कनाडा से विवाद के बीच भारत को मिला श्रीलंका का साथ, आंतकवाद पर लगाए गंभीर आरोप
India Vs Canada : कनाडा से विवाद के बीच भारत को मिला श्रीलंका का साथ, आंतकवाद पर लगाए गंभीर आरोप
GOLAGHAT INJURED ELEPHANTগোলাঘাটৰ নুমলীগড়ত এটা আঘাতপ্ৰাপ্ত হাতীৰ যন্ত্ৰণা । নাই বন বিভাগৰ কোনো খবৰ
GOLAGHAT INJURED ELEPHANT
গোলাঘাটৰ নুমলীগড়ত এটা আঘাতপ্ৰাপ্ত হাতীৰ যন্ত্ৰণা ।...
નરેદ્ર મોદી વિચાર મંચ દ્વારા બાંગ્લાદેશના હિન્દુઓ ઉપર હુમલા મામલે કાલોલ મામલતદારને આવેદન પત્ર આપ્યુ
નરેન્દ્ર મોદી વિચાર મંચ પંચમહાલ દ્વારા બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થતા હત્યાચાર બાબતે...