ડીસા શહેર કિસાન મોરચા ના મંત્રી તરીકે હરેશભાઈ નાઈ ની વરણી કરાઈ..ભારતીય જનતા પાર્ટી બનાસકાંઠા જિલ્લા દ્વારા વિવિધ મોરચા ના પ્રમુખ, ઉપપ્રમુખ તેમજ મંત્રી ની વરણી કરવામાં આવી છે.ત્યારે જિલ્લા પ્રભારી અને પ્રદેશ ઉપાધ્યક્ષ જયંતીભાઈ કવાડિયા સાથે સંકલન કરી જિલ્લા પ્રમુખ કિર્તીસિંહ વાઘેલા ના માર્ગદર્શન હેઠળ તેમજ જિલ્લા મહા મંત્રીઓ તેમજ મંડળ પ્રભારીઓ - મહામંત્રીઓ સાથે સંકલન મોરચા ના પ્રમુખ અને ઉપપ્રમુખ ની વરણી કરવામાં આવી છે. જેમાં ડીસા શહેર કિસાન મોરચા ના વિવિધ હોદેદારો ની વરણી કરવામાં આવી છે.ત્યારે ડીસા શહેર કિસાન મોરચા ના મંત્રી તરીકે હરેશભાઈ મફતભાઈ નાઈ ની વરણી કરવામાં આવી છે.હરેશભાઈ નાઈ ને મિત્ર મંડળ તેમજ સગા સંબંધીઓએ શુભેચ્છાઓનો વરસાદ વરસાવ્યો હતો.વિવિધ સંગઠનો દ્વારા અભિનંદન પાઠવ્યા હતા.હરેશભાઈ નાઈ એ ભારતીય જનતા પાર્ટી ના હોદેદારો નો તેમજ અભિનંદન પાઠવનાર સૌનો આભાર વ્યક્ત કર્યો હતો...
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
संसद में आज फिर होगा घमासान! सरकार के खिलाफ कांग्रेस शुरू करेगी सत्याग्रह आंदोलन
कांग्रेस नेता राहुल गांधी की लोकसभा सदस्यता रद्द होने और अदाणी मुद्दे पर जेपीसी जांच की मांग को...
હારીજ તાલુકામાં આવ્યો વાતાવરણમાં પલટો આકાશ મા સવાયા કાળા ડિબાંગ વાદળો
જિલ્લા હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલ આગાહીના પગલે હારીજ તાલુકામા જોવા મળ્યું વાદળછાયુ વાતાવરણ...
121 की मौत... 19 की अब तक नहीं हो पाई शिनाख्त, हाथरस हादसे में किस जिले से कितने लोगों की गई जान; मृतकों में दूसरे राज्य के भी
नई दिल्ली। उत्तर प्रदेश के हाथरस में हुए हादसे में अभी तक 121 लोगों की जान जा चुकी है।...
ખેડૂત ઉત્પાદક સંગઠનોની રચનાનું કામ ધમધોકાર ચાલુ
ફૂડ પ્રોસેસિંગ, વેલ્યુ લિંક્ડ એક્સપોર્ટ સાથે જોડાઈ શકશે
નાના ખેડૂતો સપ્યાલ ચેઈન સાથે પણ જોડાઈ શકશે
પીએમ નરેન્દ્ર મોદીએ સાબર ડેરીના લોકાર્પણ પ્રસંગે કહ્યું
સાબર ડેરીના લોકાર્પણ પ્રસંગે પીએમ નરેન્દ્ર મોદીએ ખેડૂતો માટે નિવેદન આપ્યું છે. પીએમ નરેન્દ્ર...