ડીસા શહેર કિસાન મોરચા ના મંત્રી તરીકે હરેશભાઈ નાઈ ની વરણી કરાઈ..ભારતીય જનતા પાર્ટી બનાસકાંઠા જિલ્લા દ્વારા વિવિધ મોરચા ના પ્રમુખ, ઉપપ્રમુખ તેમજ મંત્રી ની વરણી કરવામાં આવી છે.ત્યારે જિલ્લા પ્રભારી અને પ્રદેશ ઉપાધ્યક્ષ જયંતીભાઈ કવાડિયા સાથે સંકલન કરી જિલ્લા પ્રમુખ કિર્તીસિંહ વાઘેલા ના માર્ગદર્શન હેઠળ તેમજ જિલ્લા મહા મંત્રીઓ તેમજ મંડળ પ્રભારીઓ - મહામંત્રીઓ સાથે સંકલન મોરચા ના પ્રમુખ અને ઉપપ્રમુખ ની વરણી કરવામાં આવી છે. જેમાં ડીસા શહેર કિસાન મોરચા ના વિવિધ હોદેદારો ની વરણી કરવામાં આવી છે.ત્યારે ડીસા શહેર કિસાન મોરચા ના મંત્રી તરીકે હરેશભાઈ મફતભાઈ નાઈ ની વરણી કરવામાં આવી છે.હરેશભાઈ નાઈ ને મિત્ર મંડળ તેમજ સગા સંબંધીઓએ શુભેચ્છાઓનો વરસાદ વરસાવ્યો હતો.વિવિધ સંગઠનો દ્વારા અભિનંદન પાઠવ્યા હતા.હરેશભાઈ નાઈ એ ભારતીય જનતા પાર્ટી ના હોદેદારો નો તેમજ અભિનંદન પાઠવનાર સૌનો આભાર વ્યક્ત કર્યો હતો...
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
22 ગામ હિંદવાણી ભીલ સમાજ દ્વારા એડવોકેટ અશોક ટી રાણા નું ભવ્ય વાગત કરવામાં આવ્યું
22 ગામ હિંદવાણી ભીલ સમાજ દ્વારા એડવોકેટ અશોક ટી રાણા નું ભવ્ય વાગત કરવામાં આવ્યું
*ગુજરાતી ફિલ્મોમાં નવી હોરર કોમેડી ફિલ્મ લઈ ને આવી રહ્યા છે કલાકાર - લેખક ફેનિલ દવે.*
*ગુજરાતી ફિલ્મોમાં નવી હોરર કોમેડી ફિલ્મ લઈ ને આવી રહ્યા છે કલાકાર - લેખક ફેનિલ દવે.*
...
ધ્રાંગધ્રા તાલુકાના કંકાવટી ગામે પ્રાચીન દરવાજા સાથે અન્ય અવશેષોની અવદશા
ધ્રાંગધ્રા તાલુકાના કંકાવટી ગામે પ્રાચીન દરવાજા સાથે અન્ય અવશેષોની અવદશા
અમરેલી તાલુકાના પાણિયા ટીંબલા નજીક કાર બાઇક વચ્ચે અકસ્માત માં આધેડનું મોત
અમરેલી કાર ચાલકે પાછળથી ઠોકર મારી અકસ્માત સર્જયો અમરેલી તાલુકાના પાણીયા ટીંબલા ગામ વચ્ચે માર્ગ...
હિન્દુત્વ માટે કોંગ્રેસે કરેલા કામો ગણાવતા કોંગ્રેસ કેમ શરમાય છે - કિશોર દવે
હિન્દુત્વ માટે કોંગ્રેસે કરેલા કામો ગણાવતા કોંગ્રેસ કેમ શરમાય છે - કિશોર દવે