દિયોદર ની સંસ્કૃતિ વિદ્યાલય શાળાનાં વર્ષ 2023-24 ના ધોરણ દશ બારમા અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ નો વિદાય સમારંભ યોજાયો હતો. કાર્યક્ર્મ ના ઉદઘાટન સમારોહ ના અધ્યક્ષ દિયોદર DYSP ડી. ટી ગોહિલ ઉપસ્થિતિ માં ખુલ્લો મુકાયો હતો.દિયોદર સંસ્કૃતિ વિદ્યાલય ખાતે વિદાય સમારંભ પ્રસંગે શાળાના વિદ્યાર્થી બાળકોએ શાળાના અભ્યાસ કાળ દરમિયાન થયેલા સંસ્કારો અને વિદ્યા અભ્યાસ કાળ દરમિયાન શાળાના શિક્ષકોએ આપેલા જ્ઞાન નું વિઘાર્થીઓ એ અનુભવો વ્યક્ત કર્યા હતા.કાર્યક્રમ ની શરૂઆત દીપ પ્રગટાવીને શાળાની વિદ્યાર્થીનીઓ દ્વારા સ્વાગત ગીત દ્વારા સ્વાગત કરાયુ હતું.દિયોદર સંસ્કૃતિ વિદ્યાલય ના દશ બાર માં ધોરણમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ ના વિદાય સમારંભ કાર્યક્ર્મ માં અલગ અલગ ક્ષેત્રમાં સેવાકીય પ્રવૃતિઓ અને કાર્ય કરેલા સંસ્થાઓ અને વ્યક્તિઓ અને સંગઠનો ને ટ્રોફી શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યા હતા. સંસ્કૃતિ વિદ્યાલય ના KG થી દશ બાર માં ધોરણ સુધી અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને શિલ્ડ થી સન્માનિત કરવામાં આવ્યા હતા.આ પ્રસંગે દિયોદર DYSP ડી ટી ગોહિલ શાળાનાં ટ્રસ્ટી નાસીરખાન મલેક અમરતભાઈ ભાટી, આંજણા હિંદવાની યુવક મંડળ ના પ્રમૂખ અને લાયન્સ ક્લબ દિયોદર ના મંત્રી જામાભાઈ પટેલ, વિશ્વાસ હોસ્પિટલ ના ડૉ. રોહિત ભાઈ નાડોદા, શાળા નંબર બે ના આચાર્ય ભદ્રસિંહ રાઠોડ સહિત મહાનુભાવો ઉપસ્થિત રહી કાર્યક્ર્મ ને સફળ બનાવ્યો હતો....
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
लोकसभा में NEET के मुद्दे पर विपक्षी दलों का हंगामा, राहुल गांधी बोले, NEET पर एक दिन की चर्चा हो
लोकसभा और राज्यसभा में राष्ट्रपति के अभिभाषण पर चर्चा हो रही है. राहुल गांधी ने NEET मामला संसद...
खान विभाग द्वारा ई-रवन्ना दुरुपयोग पर बड़ी कार्रवाई, डूंगरपुर के दो खानधारकों को 19.68 करोड़ रुपये से अधिक के शास्ति नोटिस जारी
जयपुर। खान विभाग ने औचक निरीक्षण के दौरान डूंगरपुर जिले में अलग-अलग स्थानों पर खनिज मेसेनरी स्टोन...
राष्ट्रीय समाज पक्षाचा मेळावा संपन्न
बीड जिल्ह्यातील माजलगाव शहरात राष्ट्रीय समाज पक्ष बीड जिल्हा कार्यकर्ता शिबिर मेळावा संपन्न झाला,...
નાગલધામ નવઘણ ડી મૂંધવાજી સાથે શ્રી વિદ્યા એજ્યુકેશન એકેડેમી ના સંચાલક ધવલસર ની શુભેચ્છા મુલાકાત
આજરોજ નૂતનવર્ષ ના દિવસે શ્રી વિદ્યા એજ્યુકેશન એકેડેમી ના સંચાલક ધવલસર ની મુલાકાત નાગલધામ ના નવઘણ...
Ather 450S और 450X इलेक्ट्रिक स्कूटर पर इस महीने मिल रहा जबरदस्त डिस्काउंट, ऐसे उठाएं लाभ
दिसंबर 2023 में Ather 450S और Ather 450X इलेक्ट्रिक स्कूटर अधिकतम 24000 रुपये तक की छूट के साथ...