કાલોલ તાલુકાના ખંડોળી સ્થિત જલારામ બાપાના મંદિરના પટાંગણમાં નેશનલ ફૂડ સિક્યુરિટી મિશન તથા"ન્યુટ્રીસિરીઅલ" યોજના અન્વયે કૃષીમેળા-વ -પ્રદર્શનનું આયોજન કરાયું હતું.કાર્યક્રમની શરૂઆતમાં શાબ્દિક સ્વાગત જીલ્લા ખેતીવાડી અધિકારી એમ.જી.પટેલ દ્વારા ખેડૂતોને ન્યુટ્રીસિરીઅલ એટલે કે તૃણ ધાન્ય/અનાજનું મહત્ત્વ સમજાવતા જણાવ્યું હતું કે, તૃણ ધાન્ય જેવા કે બંટી, બાવટો, જુવાર,નાગલી, સામો જેવા અનાજમાં ભરપૂર માત્રામાં મિનરલ અને પોષક તત્વો રહેલા હોય છે જે શરીરની તંદુરસ્તી જાળવી રાખે છે.આ સાથે ડેરોલ સંશોધન કેન્દ્ર,આ. કૃ.યુનિ.ના વૈજ્ઞાનિક ચિરાગભાઈ ડામોર દ્વારા તેમના સંશોધન કેન્દ્ર દ્વારા અખતરા કરતા વિવિધ પાકોની નવીન આઘુનિક જાતોની વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી.કાર્યક્રમમાં પ્રગતિશીલ ખેડૂતો અનિલભાઈ તેમજ નરવતસિંહ ચૌહાણ દ્વારા પ્રાકૃતિક કૃષિના પાંચ આયામો જીવામૃત, બિજામૃત, વાફસા, આચ્છાદન અને મિશ્ર સહજીવન પાક પદ્ધતિ અંગે સમજ આપી ૧ દેશી ગાયથી ૩૦ એકર જમીનમાં પ્રાકૃતિક કૃષિ થાય છે તે અંગે તેમના અનુભવો રજૂ કર્યા હતા.આ સાથે ખેડૂતોને વિવિધ સહાય રકમ હેઠળ હુકમો એનાયત કરાયા હતા.કાર્યક્રમમાં કાલોલ તાલુકા પ્રમુખ સવિતાબેન રાઠવા,કાલોલ તાલુકા વિકાસ અધિકારી,જિલ્લા ઉપપ્રમુખ, બાગાયત અધિકારી, મદદનીશ ખેતી નિયામક, પેટાવિભાગ, મદદનીશ ખેતી નિયામક (ગુ. નિ),મદદનીશ ખેતી નિયામક (કપાસ), ખેતી અધિકારી,જી. પં, વિસ્તરણ અધિકારી,ગ્રામ સેવકઓ સહિત મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Breaking News: 'मंडरा रहा है तीसरे विश्व युद्ध का खतरा', संघ प्रमुख Mohan Bhagwat का बड़ा बयान
Breaking News: 'मंडरा रहा है तीसरे विश्व युद्ध का खतरा', संघ प्रमुख Mohan Bhagwat का बड़ा बयान
ગેનીબેન ઠાકોર નું વાવ વિધાનસભામાં પલ્લું ભારે.
ગેનીબેન ઠાકોર નું વાવ વિધાનસભામાં પલ્લું ભારે.
৫ বছৰত অসমৰ ১০খন চাহ খেতি কৰা জিলাত প্ৰাইচ পেনেলৰ বৈঠক নহয়
ক্ষুদ্ৰ চাহ খেতিয়কক প্ৰদান কৰিবলগীয়া গড় সেউজ পাতৰ মূল্য নিৰীক্ষণ কৰা সেউজ পাতৰ মূল্য নিৰীক্ষণ...
256GB स्टोरेज, 5000 mAh बैटरी और 32MP वाले Oppo के इस फोन की कीमतें हुई कम, जानें क्या है ऑफर
ओप्पो के एक स्मार्टफोन पर शानदार डिस्काउंट ऑफर किया जा रहा है। इस फोन को 15 प्रतिशत के छूट के साथ...
ৰহা শংকৰদেৱ শিশু বিদ্যা নিকেতনত ছাত্ৰ সন্থাই ৰোপন কৰিলে নাহৰ পুলি।
অহাকালি মহানায়ক,প্ৰাণৰ শিল্পী,হিয়াৰ আমঠু জুবিন গাৰ্গৰ ৫৩তম্ জন্মদিন,সমগ্ৰ ৰাজ্যৰ লগতে বৃহতৰ ৰহাৰ...