આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ પંચમહાલ જિલ્લાના શહેરી આરોગ્ય કેન્દ્ર કાલોલ દ્વારા રાષ્ટ્રીય કૃમિ મુક્તિ સપ્તાહની ઉજવણીના ભાગરૂપે સિદ્ધનાથ એજ્યુકેશન ટ્રસ્ટ કાલોલ સંચાલિત શ્રી સરસ્વતી વિદ્યામંદિરમાં આજરોજ વિદ્યાર્થીઓને કૃમિ રોગમાંથી મુક્તિ મેળવવા માટેના ઉપાયો અને રાખવાની સાવચેતી બાબતે માર્ગદર્શન આપી ડી વોર્મિંગ ટેબલેટ આપવામાં આવી. આ પ્રસંગે નરેન્દ્ર મોદી વિચાર મંચ ગુજરાત પ્રદેશ ના ઉપાધ્યક્ષ રાજેન્દ્રભાઈ જોષીએ વિદ્યાર્થીઓને ઉપયોગી માર્ગદર્શન આપ્યું હતું.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Diwali Gold Price: सोने के दामों में आने वाली है तेजी, खरीदने से पहले जरूर देख लें ये वीडियो
Diwali Gold Price: सोने के दामों में आने वाली है तेजी, खरीदने से पहले जरूर देख लें ये वीडियो
તળાજામાં ધામધૂમ પૂર્વક જન્માષ્ટમી પર્વની ઉજવણી કરવામાં આવી હજારોની સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા
તળાજામાં ધામધૂમ પૂર્વક જન્માષ્ટમી પર્વની ઉજવણી કરવામાં આવી હજારોની સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા
Bollywood Actress હુમા કુરેશીના પિતરાઈ ભાઈ આસિફ કુરેશીની ચાકુ મારીને હત્યા
Bollywood Actress હુમા કુરેશીના પિતરાઈ ભાઈ આસિફ કુરેશીની ચાકુ મારીને હત્યા
Chandrayan 3 Landing Update: इंतजार हुआ खत्म, चांद पर पहुंचा चंद्रयान! | Chandrayan | Vikram Lander
Chandrayan 3 Landing Update: इंतजार हुआ खत्म, चांद पर पहुंचा चंद्रयान! | Chandrayan | Vikram Lander