આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ પંચમહાલ જિલ્લાના શહેરી આરોગ્ય કેન્દ્ર કાલોલ દ્વારા રાષ્ટ્રીય કૃમિ મુક્તિ સપ્તાહની ઉજવણીના ભાગરૂપે સિદ્ધનાથ એજ્યુકેશન ટ્રસ્ટ કાલોલ સંચાલિત શ્રી સરસ્વતી વિદ્યામંદિરમાં આજરોજ વિદ્યાર્થીઓને કૃમિ રોગમાંથી મુક્તિ મેળવવા માટેના ઉપાયો અને રાખવાની સાવચેતી બાબતે માર્ગદર્શન આપી ડી વોર્મિંગ ટેબલેટ આપવામાં આવી. આ પ્રસંગે નરેન્દ્ર મોદી વિચાર મંચ ગુજરાત પ્રદેશ ના ઉપાધ્યક્ષ રાજેન્દ્રભાઈ જોષીએ વિદ્યાર્થીઓને ઉપયોગી માર્ગદર્શન આપ્યું હતું.
Join our app to earn points & get the text & video content in your preffered language
 PLease Click Here to Join Now
 Search
 Categories
 - City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
  હાલોલની પી.એમ. પરિખ જનરલ હોસ્પિટલ ખાતે પોલીકેબ સોશ્યલ વેલ્ફેર ફાઉન્ડેશન બ્લડ બેન્કનો શુભારંભ કરાયો. 
 
                      હાલોલ નગરના બસ સ્ટેન્ડ સામે આવેલ શ્રી હાલોલ મહાજન આરોગ્ય મંડળ સંચાલિત શ્રી પી.એમ. પરિખ જનરલ...
                  
   Bhavnagar I  પ્રજાપતિ સમાજ વિકાસ ટ્રસ્ટ દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો I Divyang News 
 
                      Bhavnagar I પ્રજાપતિ સમાજ વિકાસ ટ્રસ્ટ દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો I Divyang News
                  
   SC ने गुजरात सरकार से संजीव भट्ट की याचिका पर मांगा जवाब, 18 अप्रैल तक सुनवाई स्थगित 
 
                      उच्चतम न्यायालय ने गुजरात सरकार को बर्खास्त आईपीएस अधिकारी संजीव भट्ट की उस याचिका पर अपना जवाब...
                  
   देव, घैसास, कीर महाविद्यालयात जनजाती गौरव दिवस साजरा 
 
                      रत्नागिरी : भारत शिक्षण मंडळाच्या देव,घैसास, कीर वरिष्ठ महाविद्यालयात भगवान बिरसा मुंडा जयंती...
                  
   #Bhavnagar |  મહુવા માં ઠેર ઠેર ગણપતિ બાપા ની મૂર્તિઓના વેચાણ   | Divyang News 
 
                      #Bhavnagar | મહુવા માં ઠેર ઠેર ગણપતિ બાપા ની મૂર્તિઓના વેચાણ | Divyang News
                  
   
  
  
  
   
  