આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ પંચમહાલ જિલ્લાના શહેરી આરોગ્ય કેન્દ્ર કાલોલ દ્વારા રાષ્ટ્રીય કૃમિ મુક્તિ સપ્તાહની ઉજવણીના ભાગરૂપે સિદ્ધનાથ એજ્યુકેશન ટ્રસ્ટ કાલોલ સંચાલિત શ્રી સરસ્વતી વિદ્યામંદિરમાં આજરોજ વિદ્યાર્થીઓને કૃમિ રોગમાંથી મુક્તિ મેળવવા માટેના ઉપાયો અને રાખવાની સાવચેતી બાબતે માર્ગદર્શન આપી ડી વોર્મિંગ ટેબલેટ આપવામાં આવી. આ પ્રસંગે નરેન્દ્ર મોદી વિચાર મંચ ગુજરાત પ્રદેશ ના ઉપાધ્યક્ષ રાજેન્દ્રભાઈ જોષીએ વિદ્યાર્થીઓને ઉપયોગી માર્ગદર્શન આપ્યું હતું.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
સુરતમાં ગેનીબહેને ભાજપ સાંસદ ગોવિંદ ધોળકિયાનાં વખાણ કર્યાં
સુરતઃ કતારગામ વિસ્તારમાં 21 જાન્યુઆરીની રાતે ઠાકોર સમાજનું ભવ્ય સંમેલન યોજાયું હતું, જેમાં...
વડોદરા: લોકલ ક્રાઈમ બ્રાન્ચે ઉત્તરાયણ પહેલાં જ ચાઇનીઝ દોરીનો જથ્થો ઝડપાયો! | Vadodara Police News
વડોદરા: લોકલ ક્રાઈમ બ્રાન્ચે ઉત્તરાયણ પહેલાં જ ચાઇનીઝ દોરીનો જથ્થો ઝડપાયો! | Vadodara Police News
ઘારીમા નાયબ કલેકટર ને અનુસુચિત જાતિ દ્વારા આવેદનપત્ર આપ્યું
ઘારીમા નાયબ કલેકટર ને અનુસુચિત જાતિ દ્વારા આવેદનપત્ર આપ્યું
विभागीय वक्तृत्व स्पर्धेत अमृता नवले हीला पारितोषिक
विभागीय वक्तृत्व स्पर्धेत अमृता नवले हीला पारितोषिक
पाचोड/ पाचोड येथील शिवछत्रपती...
जिले के शत प्रतिशत बच्चो क़ो पोलियो की खुराक पिलाना हमारा लक्ष्य
बच्चो को पोलियो की बिमारी से मुक्त रखने के लिये रविार से 03 दिवसीय पल्स पोलियो अभियान की शुरूवात...