આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ પંચમહાલ જિલ્લાના શહેરી આરોગ્ય કેન્દ્ર કાલોલ દ્વારા રાષ્ટ્રીય કૃમિ મુક્તિ સપ્તાહની ઉજવણીના ભાગરૂપે સિદ્ધનાથ એજ્યુકેશન ટ્રસ્ટ કાલોલ સંચાલિત શ્રી સરસ્વતી વિદ્યામંદિરમાં આજરોજ વિદ્યાર્થીઓને કૃમિ રોગમાંથી મુક્તિ મેળવવા માટેના ઉપાયો અને રાખવાની સાવચેતી બાબતે માર્ગદર્શન આપી ડી વોર્મિંગ ટેબલેટ આપવામાં આવી. આ પ્રસંગે નરેન્દ્ર મોદી વિચાર મંચ ગુજરાત પ્રદેશ ના ઉપાધ્યક્ષ રાજેન્દ્રભાઈ જોષીએ વિદ્યાર્થીઓને ઉપયોગી માર્ગદર્શન આપ્યું હતું.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
રૂપિયો પીટાઈ રહ્યો છે, જનતા મોંઘવારીથી પરેશાન છે અને સરકાર CBI-ED રમી રહી છે…. કેજરીવાલનો ભાજપ પર પ્રહાર
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ફરી એકવાર સરકાર પર નિશાન સાધ્યું છે. વાસ્તવમાં, કેજરીવાલ...
नही रही चापरमुख निवासी राष्ट्रपति पुरस्कार प्राप्त, पुर्व प्रधानाध्यापीका कदमी बोरा
रोहा क्षैत्र के अंतर्गत चापरमुख निवासी तथा नौगांव जिला कपिली पार्थमिक शिक्षा प्रखंड के चापरमुख...
एक महीने खाली पेट काजू खाने के फायदे, जानकर हैरान रह जाएंगे आप..Health Benefits??
एक महीने खाली पेट काजू खाने के फायदे, जानकर हैरान रह जाएंगे आप..Health Benefits??
જૈન દેરાસરમાંથી અજાણ્યા ત્રણ ઈસમો મોડી રાત્રે રૂા.75,000ની રોકડ ચોરી ગયાની ફરિયાદ નોંધાઈ
સુરેન્દ્રનગર કોંઢની વાડી પાછળ આવેલા 'ઘર હો તો ઐસા' ફલેટના પરિસરમાં આવેલા જૈન દેરાસરમાંથી અજાણ્યા...
છેલ્લાં સાત માસથી અપહરણ તથા પોકસો ના ગુન્હામાં નાસતા ફરતા આરોપીને પકડી પાડી AHTU અમરેલી.
છેલ્લાં સાત માસથી અપહરણ તથા પોકસો ના ગુન્હામાં નાસતા ફરતા આરોપીને પકડી પાડી ભોગબનનાર શોધી કાઢતી...