આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ પંચમહાલ જિલ્લાના શહેરી આરોગ્ય કેન્દ્ર કાલોલ દ્વારા રાષ્ટ્રીય કૃમિ મુક્તિ સપ્તાહની ઉજવણીના ભાગરૂપે સિદ્ધનાથ એજ્યુકેશન ટ્રસ્ટ કાલોલ સંચાલિત શ્રી સરસ્વતી વિદ્યામંદિરમાં આજરોજ વિદ્યાર્થીઓને કૃમિ રોગમાંથી મુક્તિ મેળવવા માટેના ઉપાયો અને રાખવાની સાવચેતી બાબતે માર્ગદર્શન આપી ડી વોર્મિંગ ટેબલેટ આપવામાં આવી. આ પ્રસંગે નરેન્દ્ર મોદી વિચાર મંચ ગુજરાત પ્રદેશ ના ઉપાધ્યક્ષ રાજેન્દ્રભાઈ જોષીએ વિદ્યાર્થીઓને ઉપયોગી માર્ગદર્શન આપ્યું હતું.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Do share with someone who needs it #meditation #yoga #spirituality #ayurveda #mentalhealth
Do share with someone who needs it #meditation #yoga #spirituality #ayurveda #mentalhealth
મહેસાણામાં નજીવી બાબતે યુવક પર તલવાર વડે હુમલો, 2 ભાઈ સામે ફરિયાદ
મહેસાણા શહેરમા નજીવી બાબતે યુવક પર તલવાર વડે હુમલો કરી ઇજા પહોંચાડવાની ઘટના સામે આવી. ઉચરપી રોડ...
তিনিচুকীয়াত সেৱা ভাৰতী পূৰ্বাঞ্চল অসমৰ প্ৰশিক্ষণ কেন্দ্ৰ নিৰ্মাণৰ শুভ উদ্বোধনী অনুষ্ঠান।
উত্তৰ পূৰ্বাঞ্চলৰ বহু কেইখন ঠাইত নিবনুৱা শিক্ষিত যুৱক যুৱতী সকলৰ বাবে সেৱা ভাৰতী পূৰ্বাঞ্চল অসম...
અમરેલી જિલ્લાના સાજણ ટિંબામાં સૂર્યમુખીની ખેતીથી કમાણી
અમરેલીઃ જિલ્લાના ખેડૂતો પરંપરાગત ખેતી છોડીને મિશ્ર ખેતી અપનાવી રહ્યા છે. ખાસ કરીને સૂર્યમુખી જેવા...
भारत ने कोविड-19 महामारी के दौरान 180 से अधिक देशों को दी दवाइयां और टीके: स्वास्थ्य मंत्री मनसुख मांडविया
विश्व स्वास्थ्य दिवस पर, केंद्रीय स्वास्थ्य मंत्री मनसुख मंडाविया ने कहा कि 'वसुधैव कुटुम्बकम'...