આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ પંચમહાલ જિલ્લાના શહેરી આરોગ્ય કેન્દ્ર કાલોલ દ્વારા રાષ્ટ્રીય કૃમિ મુક્તિ સપ્તાહની ઉજવણીના ભાગરૂપે સિદ્ધનાથ એજ્યુકેશન ટ્રસ્ટ કાલોલ સંચાલિત શ્રી સરસ્વતી વિદ્યામંદિરમાં આજરોજ વિદ્યાર્થીઓને કૃમિ રોગમાંથી મુક્તિ મેળવવા માટેના ઉપાયો અને રાખવાની સાવચેતી બાબતે માર્ગદર્શન આપી ડી વોર્મિંગ ટેબલેટ આપવામાં આવી. આ પ્રસંગે નરેન્દ્ર મોદી વિચાર મંચ ગુજરાત પ્રદેશ ના ઉપાધ્યક્ષ રાજેન્દ્રભાઈ જોષીએ વિદ્યાર્થીઓને ઉપયોગી માર્ગદર્શન આપ્યું હતું.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
હાલોલ તાલુકાની 16 જેટલી ગ્રામ્ય વિસ્તારની પોસ્ટ ઓફિસના કર્મચારીઓ પોતાની પડતર માંગણીઓને લઈને અચોક્કસ મુદ્દતની હડતાળ પર ઉતર્યા.
હાલોલ તાલુકા પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં ટપાલ સેવા સહિતની વિવિધ ભારતીય ડાક વિભાગ (પોસ્ટ) ને લગતી...
মৰিগাঁৱৰ নটুৱাগাঁৱত প্ৰবীণ এথলেটিচিয়ানৰ বাচনি প্ৰতিযোগিতা -
মৰিগাঁৱত নটুৱাগাঁৱত আজি অনুষ্ঠিত হয় মাষ্টাৰ্চ এথেলেটিকচ । মৰিগাঁও জিলা মাষ্টাৰ্চ এথেলেটিকচ...
Kolhapur : भैरेवाडी येथे चोरट्यांकडून पाच लाखांचे दागीने लंपास...BPN news network
Kolhapur : भैरेवाडी येथे चोरट्यांकडून पाच लाखांचे दागीने लंपास...BPN news network
মৰানত সন্দেহজনক দুই ডকাইতক আটক কৰি ৰাইজে মৰানহাট আৰক্ষীক গটালে
মৰানত সন্দেহজনক দুই ডকাইতক আটক কৰি ৰাইজে মৰানহাট আৰক্ষীক গটালে
মৰানত সন্দেহজনক দুই ডকাইতক আটক...
જૂનાગઢના જંગલમાં 'પુષ્પા', 21 ચંદન ચોર ઝડપાયા
જૂનાગઢના જંગલમાં 'પુષ્પા', 21 ચંદન ચોર ઝડપાયા
જુનાગઢના જંગલ વિસ્તારમાંથી ચંદનની ચોરી...