આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ પંચમહાલ જિલ્લાના શહેરી આરોગ્ય કેન્દ્ર કાલોલ દ્વારા રાષ્ટ્રીય કૃમિ મુક્તિ સપ્તાહની ઉજવણીના ભાગરૂપે સિદ્ધનાથ એજ્યુકેશન ટ્રસ્ટ કાલોલ સંચાલિત શ્રી સરસ્વતી વિદ્યામંદિરમાં આજરોજ વિદ્યાર્થીઓને કૃમિ રોગમાંથી મુક્તિ મેળવવા માટેના ઉપાયો અને રાખવાની સાવચેતી બાબતે માર્ગદર્શન આપી ડી વોર્મિંગ ટેબલેટ આપવામાં આવી. આ પ્રસંગે નરેન્દ્ર મોદી વિચાર મંચ ગુજરાત પ્રદેશ ના ઉપાધ્યક્ષ રાજેન્દ્રભાઈ જોષીએ વિદ્યાર્થીઓને ઉપયોગી માર્ગદર્શન આપ્યું હતું.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
सावधान! पेढ्याचे आमिष दाखवून मुलं पळविणारी टोळी; अकरा वर्षीय मुलाने सांगितली सत्य स्टोरी #khabarbat
सावधान! पेढ्याचे आमिष दाखवून मुलं पळविणारी टोळी; अकरा वर्षीय मुलाने सांगितली सत्य स्टोरी #khabarbat
Wockhardt Share Price | इस खबर के बाद आज Focus में है ये Stock, अब क्या करें निवेशक? | Top Stocks
Wockhardt Share Price | इस खबर के बाद आज Focus में है ये Stock, अब क्या करें निवेशक? | Top Stocks
બીથલી ગામે નિર્માણ થનાર નવીન શાળાના મકાન નું વિધિવત રીતે ઈ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.
બીથલી ગામે નિર્માણ થનાર નવીન શાળાના મકાન નું વિધિવત રીતે ઈ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.
Raghav Chadha की Amit Shah ने खोली पोल, ‘फर्जी हस्ताक्षर’ मामले में बुरे फंसे, जा सकती है सांसदी
Raghav Chadha की Amit Shah ने खोली पोल, ‘फर्जी हस्ताक्षर’ मामले में बुरे फंसे, जा...
ওৰাং ৰাষ্ট্ৰীয় উদ্যানত উচ্ছেদৰ আজি চতুৰ্থ দিন
শোণিতপুৰৰ ওৰাং ৰাষ্ট্ৰীয় উদ্যানত উচ্ছেদ অভিযানৰ আজি চতুৰ্থ দিন। আজিও উচ্ছেদ সম্পুৰ্ণ ৰূপে চলে