મહા સુદ અગિયારસના પવિત્ર દિવસે કાલોલ મારવાડી સમાજ અને રામદેવ યુવક મંડળ દ્વારા દર વર્ષે રામદેવજી ભગવાન ની શોભા યાત્રા કાઢવામાં આવે છે શોભા યાત્રા ના આગલે દિવસે ભજન નો કાર્યક્રમ યોજાયો હતો.ચાલુ વર્ષે ઈન્દિરા નગર વિસ્તારમાંથી ડીજે ના તાલે ભવ્ય શોભાયાત્રા નીકળી હતી જેમાં સમાજના તમામ આગેવાનો વડીલો અને યુવાનો મહિલાઓ જોડાયા હતા શોભાયાત્રા બાદ મહાપ્રસાદીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
રાશિ ચક્ર || જુઓ દુર્ગાપ્રસાદ શાસ્ત્રી સાથે || BULETIN INDIA
#buletinindia #aajkarashifal #aajkapanchang #ahmedabad
MORBI TODAY : પાટીદાર પાવરઃ મોરબીમાં છેતરપિંડીનો ભોગ બનેલ યુવાનની તાબડતોબ ફરીયાદ લેવાઇ
મોરબીમાં ૧૭.૩૫ લાખથી વધુની છેતરપિંડીનો ભોગ બનેલો યુવાન મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે...
পুণৰবাৰ চাহ শ্ৰমিক মইনা নায়ক আৰু বিনোদ মিঞ্জৰ প্ৰসংগ
তেজপুৰত দুঘণ্টীয়া ধৰ্ণা কাৰ্যসূচী ৰূপায়ন চাহ জনজাতি ছাত্ৰ সন্হা আৰু চাহ জনজাতি মহিলা সমিতিৰ৷...