મહા સુદ અગિયારસના પવિત્ર દિવસે કાલોલ મારવાડી સમાજ અને રામદેવ યુવક મંડળ દ્વારા દર વર્ષે રામદેવજી ભગવાન ની શોભા યાત્રા કાઢવામાં આવે છે શોભા યાત્રા ના આગલે દિવસે ભજન નો કાર્યક્રમ યોજાયો હતો.ચાલુ વર્ષે ઈન્દિરા નગર વિસ્તારમાંથી ડીજે ના તાલે ભવ્ય શોભાયાત્રા નીકળી હતી જેમાં સમાજના તમામ આગેવાનો વડીલો અને યુવાનો મહિલાઓ જોડાયા હતા શોભાયાત્રા બાદ મહાપ્રસાદીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
रावतभाटा मे निकली तिरंगा रैली उपखण्ड अधिकारी सहित उपखण्ड स्थरीय अधिकारी रहे मौजूद
रावतभाटा शहर मे उपखण्ड स्तरीय तिरंगा रैली का आयोजन किया गया। रैली का आयोजन प्रातः 09ः30 बजे...
Cycle Atta Chakki : न बिजली और न तेल, किसान ने बना डाली ऐसी कमाल की मशीन (BBC Hindi)
Cycle Atta Chakki : न बिजली और न तेल, किसान ने बना डाली ऐसी कमाल की मशीन (BBC Hindi)
દિવ્યાંગ સશક્તિકરણને પ્રોત્સાહિત કરતા અલગ મતદાન મથકો બનાવ્યા
દિવ્યાંગ સશક્તિકરણને પ્રોત્સાહિત કરતા આવા મતદાન મથકોની સુરત જિલ્લાની વિગતો જોઈએ. ૧૫૫-ઓલપાડ...
યુથ ઓફ યુનિવર્સ આયોજીત આઝાદી કા અમૃત મહોત્સવ અને સામાજિક કાર્યક્રમમાં પૂર્વ ગૃહમંત્રી શું કહ્યું જુઓ
યુથ ઓફ યુનિવર્સ આયોજીત આઝાદી કા અમૃત મહોત્સવ અને સામાજિક કાર્યક્રમમાં પૂર્વ ગૃહમંત્રી શું કહ્યું...