રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ કાલોલ નગર મહાવિદ્યાલયીન વિભાગ દ્વારા કાલોલ પરવડી બજાર વિસ્તારમાં વિર છત્રપતિ શિવાજી મહારાજ ની જન્મ જયંતી ની ઉજવણી કરાઈ પરવડી ચોક મા ભગવો ધ્વજ લહેરાવવામાં આવ્યો અને શિવાજી મહારાજ નું પૂજન કરી બૌદ્ધિક આપવામાં આવ્યું.મહાન મરાઠા શાસક છત્રપતિ શિવાજી મહારાજનો જન્મ વર્ષ 1630માં મહારાષ્ટ્રના શિવનેરી ખાતે થયો હતો. તેમના પિતાનું નામ શાહજી ભોંસલે અને માતાનું નામ જીજાબાઇ હતું.તેમણે મુઘલો સામે અનેક યુદ્ધો લડ્યા અને હિન્દુ રાષ્ટ્રની સ્થાપનામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી આ પ્રસંગે હિંદુ એક્તા, સ્વ ધર્મ અને સ્વ રાષ્ટ્ર માટે જાગૃત થવા ની અપીલ કરાઈ હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ઈમાનદારી ને સલામ..
ઈમાનદારી ને સો સો સલામ..,, સુરત માં હેર સલૂન ચલાવતા યુવકે ઈમાનદારી નું ઉદાહરણ પૂરું પાડ્યું છે...
OMCs में भारी बिकवाली, 7-8% का हुआ जा नुकसान, Petrol-Diesel के दाम घटने से बढ़ी मुश्किलें |Crude Oil
OMCs में भारी बिकवाली, 7-8% का हुआ जा नुकसान, Petrol-Diesel के दाम घटने से बढ़ी मुश्किलें |Crude Oil
सनसवाडीत आढळला जळालेला संशयित मृतदेह
सणसवाडी आढळला जळालेला संशयित मृतदेह
( शिक्रापूर प्रतिनिधी ) सणसवाडी ता. शिरूर येथे जळालेल्या...
રાધનપુર : ટ્રેલરમાં બાઇક ઘુસી જતા સર્જાયો અકસ્માત | SatyaNirbhay News Channel
રાધનપુર : ટ્રેલરમાં બાઇક ઘુસી જતા સર્જાયો અકસ્માત | SatyaNirbhay News Channel
બાપુનગર વિસ્તારના નામચીન બે ગુનેગાર ને હથિયાર સાથે જાહેર માથી જડપી પાડતી અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ ટીમ
બાપુનગર વિસ્તારના નામચીન બે ગુનેગાર ને હથિયાર સાથે જાહેર માથી જડપી પાડતી અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ ટીમ