રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ કાલોલ નગર મહાવિદ્યાલયીન વિભાગ દ્વારા કાલોલ પરવડી બજાર વિસ્તારમાં વિર છત્રપતિ શિવાજી મહારાજ ની જન્મ જયંતી ની ઉજવણી કરાઈ પરવડી ચોક મા ભગવો ધ્વજ લહેરાવવામાં આવ્યો અને શિવાજી મહારાજ નું પૂજન કરી બૌદ્ધિક આપવામાં આવ્યું.મહાન મરાઠા શાસક છત્રપતિ શિવાજી મહારાજનો જન્મ વર્ષ 1630માં મહારાષ્ટ્રના શિવનેરી ખાતે થયો હતો. તેમના પિતાનું નામ શાહજી ભોંસલે અને માતાનું નામ જીજાબાઇ હતું.તેમણે મુઘલો સામે અનેક યુદ્ધો લડ્યા અને હિન્દુ રાષ્ટ્રની સ્થાપનામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી આ પ્રસંગે હિંદુ એક્તા, સ્વ ધર્મ અને સ્વ રાષ્ટ્ર માટે જાગૃત થવા ની અપીલ કરાઈ હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
રાધનપુરમાં ST બસને થયો અકસ્માત@Live24 NewsGujarat
રાધનપુરમાં ST બસને થયો અકસ્માત@Live24 NewsGujarat
ડીસાની ગણેશપુરા પ્રાથમિક શાળામાં 75 માં પ્રજાસત્તાક દિનની ઉજવણી કરાઇ
ડીસાની અનાજ માર્કેટયાર્ડ સંચાલિત ગણેશપુરા પ્રાથમિક શાળામાં 75 માં પ્રજાસત્તાક દિનની ઉજવણી કરાઇ...
પ્રાથમિક શિક્ષક, વિદ્યા સહાયક, મુખ્ય શિક્ષકોના બદલી કેમ્પ ની તારીખો જાહેર કરતા શિક્ષણ મંત્રીશ્રી જીતુભાઈ વાઘાણી
જિલ્લામાં આંતરિક બદલી કેમ્પ ૨૦ ઓક્ટોબર થી ૨૯ ઓક્ટોબર સુધી યોજાશે*જિલ્લા ફેર બદલી કેમ્પ 6 ડિસેમ્બર...
સુરતના કાપોદ્રામાં બની ઇસ્કોન બ્રીજ જેવી ઘટના, સાજન પટેલ નામના કાર ચાલક નું મીડિયા સામે જવાબ સાભળો,
સુરતના કાપોદ્રામાં બની ઇસ્કોન બ્રીજ જેવી ઘટના, સાજન પટેલ નામના કાર ચાલક નું મીડિયા સામે જવાબ સાભળો,
Why Bajaj Finance Falling Today: Q3 के नतीजे अनुमान से रहे फीके, Stock में गिरावट के बीच क्या करें?
Why Bajaj Finance Falling Today: Q3 के नतीजे अनुमान से रहे फीके, Stock में गिरावट के बीच क्या करें?