રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ કાલોલ નગર મહાવિદ્યાલયીન વિભાગ દ્વારા કાલોલ પરવડી બજાર વિસ્તારમાં વિર છત્રપતિ શિવાજી મહારાજ ની જન્મ જયંતી ની ઉજવણી કરાઈ પરવડી ચોક મા ભગવો ધ્વજ લહેરાવવામાં આવ્યો અને શિવાજી મહારાજ નું પૂજન કરી બૌદ્ધિક આપવામાં આવ્યું.મહાન મરાઠા શાસક છત્રપતિ શિવાજી મહારાજનો જન્મ વર્ષ 1630માં મહારાષ્ટ્રના શિવનેરી ખાતે થયો હતો. તેમના પિતાનું નામ શાહજી ભોંસલે અને માતાનું નામ જીજાબાઇ હતું.તેમણે મુઘલો સામે અનેક યુદ્ધો લડ્યા અને હિન્દુ રાષ્ટ્રની સ્થાપનામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી આ પ્રસંગે હિંદુ એક્તા, સ્વ ધર્મ અને સ્વ રાષ્ટ્ર માટે જાગૃત થવા ની અપીલ કરાઈ હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
વડોદરામાં દારૂની હેરફેર વખતે જ પોલીસ ત્રાટકી, દારૂ અને બે કાર મળીને 4 લાખ 63 હજારનો મુદ્દામાલ જપ્ત
વડોદરામાં દારૂની હેરફેર વખતે જ પોલીસ ત્રાટકી, દારૂ અને બે કાર મળીને 4 લાખ 63 હજારનો મુદ્દામાલ જપ્ત
मध्यप्रदेश में की जिलों में होगी तेज बारिश ओलावृष्टि, किसानों की फसलों को हो सकता है नुकसान।
Whether Update MP:- मध्यप्रदेश के कई जिलों में आज बारिश हुई दर्ज, आगे तेज बारिश ओलावृष्टि की...
जयपुर की ICFAI यूनिवर्सिटी में दो गुट भिड़े, चाकूबाजी हुई:युवती को 'हेलो' करने से शुरू हुआ झगड़ा, यूनिवसिर्टी का स्पोट्र्स इवेंट चल रहा था
जयपुर की ICFAI यूनिवसिर्टी के स्पोट्र्स प्रोग्राम में मंगलवार दोपहर एक युवती से मामूली...
આચાર સંહિતા દરમિયાન કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું.......!
આચાર સંહિતા દરમિયાન કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું......
.! મંત્રીઓ કચેરીના કામ અર્થે વિધાનસભા...
ধূপধৰাৰ দেওশিলা নৈত কিশোৰৰ মৃতদেহ উদ্ধাৰ
গোৱালপাৰা জিলাৰ অসম-মেঘালয় সীমান্তৱৰ্তী তথা ধূপধৰাৰ আঠিয়াবাৰীত বুধবাৰে এটা মৃতদেহ উদ্ধাৰ হোৱা...