રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ કાલોલ નગર મહાવિદ્યાલયીન વિભાગ દ્વારા કાલોલ પરવડી બજાર વિસ્તારમાં વિર છત્રપતિ શિવાજી મહારાજ ની જન્મ જયંતી ની ઉજવણી કરાઈ પરવડી ચોક મા ભગવો ધ્વજ લહેરાવવામાં આવ્યો અને શિવાજી મહારાજ નું પૂજન કરી બૌદ્ધિક આપવામાં આવ્યું.મહાન મરાઠા શાસક છત્રપતિ શિવાજી મહારાજનો જન્મ વર્ષ 1630માં મહારાષ્ટ્રના શિવનેરી ખાતે થયો હતો. તેમના પિતાનું નામ શાહજી ભોંસલે અને માતાનું નામ જીજાબાઇ હતું.તેમણે મુઘલો સામે અનેક યુદ્ધો લડ્યા અને હિન્દુ રાષ્ટ્રની સ્થાપનામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી આ પ્રસંગે હિંદુ એક્તા, સ્વ ધર્મ અને સ્વ રાષ્ટ્ર માટે જાગૃત થવા ની અપીલ કરાઈ હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
કોણે માઉન્ટ યુનમ શિખર પર રાષ્ટ્રધ્વજ લહેરાવ્યો?
#buletinindia #gujarat #news
સુદામાચોક ખાતે આપ દ્વારા ગરબા GST લગાડવા અંગે વિરોધ પ્રદર્શન કરતા પોલીસ દ્વારા કાર્યકર્તાઓની અટકાયત
સુદામાચોક ખાતે આપ દ્વારા ગરબા GST લગાડવા અંગે વિરોધ પ્રદર્શન કરતા પોલીસ દ્વારા કાર્યકર્તાઓની અટકાયત
લોક કલ્યાણ તેમજ લમ્પિં રોગમાંથી મુક્તી માટે મહાદેવની પૂજા.
લોક કલ્યાણ તેમજ લમ્પિં રોગમાંથી મુક્તી માટે મહાદેવની પૂજા.
પશ્ચિમ રેલવે ગાંધીધામ-બાંદ્રા ટર્મિનસ વચ્ચે સાપ્તાહિક શીતકાલીન સ્પેશિયલ ટ્રેન ચલાવશે.
પશ્ચિમ રેલવે દ્વારા યાત્રીઓની સગવડ અને માગને ધ્યાનમાં રાખીને ગાંધીધામ અને બાંદ્રા ટર્મિનસ વચ્ચે...
শিৱসাগৰ নগৰত বীৰ লাচিত সেনাৰ নেতা শৃঙ্খল চলিহাৰ হুংকাৰ প্ৰয়োজনত জেললৈ যাম নকৰো স্বাক্ষৰ।
শিৱসাগৰত বীৰ লাচিত সেনাৰ হুংকাৰ প্ৰয়োজনত জেললৈ যাম নকৰো স্বাক্ষৰ। সোমবাৰে বীৰ লাচিত সেনাৰ...