રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ કાલોલ નગર મહાવિદ્યાલયીન વિભાગ દ્વારા કાલોલ પરવડી બજાર વિસ્તારમાં વિર છત્રપતિ શિવાજી મહારાજ ની જન્મ જયંતી ની ઉજવણી કરાઈ પરવડી ચોક મા ભગવો ધ્વજ લહેરાવવામાં આવ્યો અને શિવાજી મહારાજ નું પૂજન કરી બૌદ્ધિક આપવામાં આવ્યું.મહાન મરાઠા શાસક છત્રપતિ શિવાજી મહારાજનો જન્મ વર્ષ 1630માં મહારાષ્ટ્રના શિવનેરી ખાતે થયો હતો. તેમના પિતાનું નામ શાહજી ભોંસલે અને માતાનું નામ જીજાબાઇ હતું.તેમણે મુઘલો સામે અનેક યુદ્ધો લડ્યા અને હિન્દુ રાષ્ટ્રની સ્થાપનામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી આ પ્રસંગે હિંદુ એક્તા, સ્વ ધર્મ અને સ્વ રાષ્ટ્ર માટે જાગૃત થવા ની અપીલ કરાઈ હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Kolhapur : श्री जोतीबा डोंगरवर खंडेनवमीमिमित्त पालखी सोहळा उत्साहात...BPN news network
Kolhapur : श्री जोतीबा डोंगरवर खंडेनवमीमिमित्त पालखी सोहळा उत्साहात...BPN news network
મણિનગરમાં ત્રણ વર્ષથી એક ભાઈ બીજા ભાઈને રાખડી બાંધીને મનાવે છે રક્ષાબંધન
બે દીકરા અને બે દીકરાવાળા પરિવારજનો આ કન્સેપ્ટને અપનાવતા થયા
અમદાવાદ શહેરના મણિનગર ખાતે...
ડીસા ના ગૌશાળા અને પાંજરાપોળ સંચાલકો દ્વારા ઠેરઠેર લગાવ્યા બેનરો..
ડીસા ના ગૌશાળા અને પાંજરાપોળ સંચાલકો દ્વારા ઠેરઠેર લગાવ્યા બેનરો..
Diwali 2024 में कर रहे हैं Mahindra Scorpio N, XUV 700 लाने का विचार, जान लें कितना है Waiting Period
देश की प्रमुख वाहन निर्माता Tata Motors की ओर से कई सेगमेंट में Electric Cars को ऑफर किया जाता...