રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ કાલોલ નગર મહાવિદ્યાલયીન વિભાગ દ્વારા કાલોલ પરવડી બજાર વિસ્તારમાં વિર છત્રપતિ શિવાજી મહારાજ ની જન્મ જયંતી ની ઉજવણી કરાઈ પરવડી ચોક મા ભગવો ધ્વજ લહેરાવવામાં આવ્યો અને શિવાજી મહારાજ નું પૂજન કરી બૌદ્ધિક આપવામાં આવ્યું.મહાન મરાઠા શાસક છત્રપતિ શિવાજી મહારાજનો જન્મ વર્ષ 1630માં મહારાષ્ટ્રના શિવનેરી ખાતે થયો હતો. તેમના પિતાનું નામ શાહજી ભોંસલે અને માતાનું નામ જીજાબાઇ હતું.તેમણે મુઘલો સામે અનેક યુદ્ધો લડ્યા અને હિન્દુ રાષ્ટ્રની સ્થાપનામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી આ પ્રસંગે હિંદુ એક્તા, સ્વ ધર્મ અને સ્વ રાષ્ટ્ર માટે જાગૃત થવા ની અપીલ કરાઈ હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
শিৱসাগৰ বৈদ্যুতিক উপ সংমণ্ডলৰ বিশেষ গোহাৰি
শিৱসাগৰ বৈদ্যুতিক উপ সংমণ্ডলৰ বিশেষ গোহাৰি*
আজি শিৱসাগৰ বৈদ্যুতিক উপ সংমণ্ডলৰ তৰফৰ পৰা শিৱসাগৰ...
কৰ্ণাটকৰ বাছত দেখা গ'ল ৰাহুল গান্ধীক
কৰ্ণাটকত প্ৰতিগৰাকী মহিলাৰ বাবে বিনামূলীয়া বাছ যাত্ৰা সেৱা আৰম্ভ কৰাৰ পিছত বাছ যাত্ৰী সৈতে এইদৰে...
Rahul Gandhi की सांसदी बहाल होने के खिलाफ वकील ने लगा दी याचिका, मामला यहां फंस जाएगा?
Rahul Gandhi की सांसदी बहाल होने के खिलाफ वकील ने लगा दी याचिका, मामला यहां फंस जाएगा?
Share Market में जानें क्या है Experts के BTST और STBT Ideas | Share Market Tomorrow | CNBC Awaaz
Share Market में जानें क्या है Experts के BTST और STBT Ideas | Share Market Tomorrow | CNBC Awaaz