રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ કાલોલ નગર મહાવિદ્યાલયીન વિભાગ દ્વારા કાલોલ પરવડી બજાર વિસ્તારમાં વિર છત્રપતિ શિવાજી મહારાજ ની જન્મ જયંતી ની ઉજવણી કરાઈ પરવડી ચોક મા ભગવો ધ્વજ લહેરાવવામાં આવ્યો અને શિવાજી મહારાજ નું પૂજન કરી બૌદ્ધિક આપવામાં આવ્યું.મહાન મરાઠા શાસક છત્રપતિ શિવાજી મહારાજનો જન્મ વર્ષ 1630માં મહારાષ્ટ્રના શિવનેરી ખાતે થયો હતો. તેમના પિતાનું નામ શાહજી ભોંસલે અને માતાનું નામ જીજાબાઇ હતું.તેમણે મુઘલો સામે અનેક યુદ્ધો લડ્યા અને હિન્દુ રાષ્ટ્રની સ્થાપનામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી આ પ્રસંગે હિંદુ એક્તા, સ્વ ધર્મ અને સ્વ રાષ્ટ્ર માટે જાગૃત થવા ની અપીલ કરાઈ હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
কহুৱা ফুলে শৰৎ অহাৰ বাতৰি পাই মনোমোহা হৈ পৰিছে লখিমপুৰ জিলাৰ চৌদিশ
কহুৱা ফুলে শৰৎ অহাৰ বাতৰি পাই মনোমোহা হৈ পৰিছে লখিমপুৰ জিলাৰ চৌদিশ।
Delhi Excise Policy Case: KCR की बेटी के. कविता को कोर्ट से नहीं मिली राहत, अंतरिम जमानत की मांग हुई खारिज
Delhi excise policy case: राउज एवेन्यू कोर्ट ने सोमवार को दिल्ली आबकारी नीति मामले के संबंध...
اردو زبان کو ختم کرنے کی سازیش ہورہی ہے۔
اردو زبان کو ختم کرنے کی سازیش ہورہی ہے۔
परिवार व गाँव के साथ शिक्षा जगत में छाई उदासी।
जनपद आजमगढ़ में,परिवार व गांव के साथ शिक्षा जगत में छाई उदासी।मालूम होकि जनपद आजमगढ़ में, पूर्व...
જસદણના જંગવડ ગામ નજીક અકસ્માત થયો
જસદણના જંગવડ ગામ નજીક અકસ્માત થયો ફોરવીલર અને ટુવિલર વચ્ચે અકસ્માત સર્જાતા અકસ્માતમાં ચાર લોકો...