રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ કાલોલ નગર મહાવિદ્યાલયીન વિભાગ દ્વારા કાલોલ પરવડી બજાર વિસ્તારમાં વિર છત્રપતિ શિવાજી મહારાજ ની જન્મ જયંતી ની ઉજવણી કરાઈ પરવડી ચોક મા ભગવો ધ્વજ લહેરાવવામાં આવ્યો અને શિવાજી મહારાજ નું પૂજન કરી બૌદ્ધિક આપવામાં આવ્યું.મહાન મરાઠા શાસક છત્રપતિ શિવાજી મહારાજનો જન્મ વર્ષ 1630માં મહારાષ્ટ્રના શિવનેરી ખાતે થયો હતો. તેમના પિતાનું નામ શાહજી ભોંસલે અને માતાનું નામ જીજાબાઇ હતું.તેમણે મુઘલો સામે અનેક યુદ્ધો લડ્યા અને હિન્દુ રાષ્ટ્રની સ્થાપનામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી આ પ્રસંગે હિંદુ એક્તા, સ્વ ધર્મ અને સ્વ રાષ્ટ્ર માટે જાગૃત થવા ની અપીલ કરાઈ હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
રિવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટર ખાતે યોજાશે ઇન્ટરનેશનલ ફૂડ ફેસ્ટિવલ 'ફૂડ ફોર થોટ ફેસ્ટ'.
AHEMEDABAD: સાબરમતી રિવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટર ખાતે ઇન્ટરનેશનલ ફૂડ ફેસ્ટિવલ 'ફૂડ ફોર થોટ ફેસ્ટ'...
खंड चिकित्सा अधिकारी डॉ अमित मिश्रा द्वारा आवासीय प्रशिक्षण का लिया गया जायजा एवं दिए आवश्यक दिशा निर्देश
राष्ट्रीय स्वास्थ्य मिशन एवं जिला स्वास्थ्य समिति पन्ना के मार्गदर्शन में धरती ग्रामोत्थान...
સરદાર પટેલ જન્મજયંતિ નિમિત્તે દાહોદ નગરમાં એકતાના સંદેશ સાથે રન ફોર યુનિટી યોજાઇ
સરદાર વલ્લ્ભભાઈ પટેલની જન્મજયંતી નિમિત્તે દાહોદ નગરમાં એકતાના સંદેશ સાથે રન ફોર યુનિટી યોજાઇ...
पहले 100 दिनों में 3 लाख करोड़ की परियोजनाओं को मंजूरी, 12 लाख लोगों को मिलेगी नौकरी
प्रधानमंत्री नरेंद्र मोदी के नेतृत्व वाली सरकार ने अपने तीसरे कार्यकाल के पहले 100 दिनों में तीन...