રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ કાલોલ નગર મહાવિદ્યાલયીન વિભાગ દ્વારા કાલોલ પરવડી બજાર વિસ્તારમાં વિર છત્રપતિ શિવાજી મહારાજ ની જન્મ જયંતી ની ઉજવણી કરાઈ પરવડી ચોક મા ભગવો ધ્વજ લહેરાવવામાં આવ્યો અને શિવાજી મહારાજ નું પૂજન કરી બૌદ્ધિક આપવામાં આવ્યું.મહાન મરાઠા શાસક છત્રપતિ શિવાજી મહારાજનો જન્મ વર્ષ 1630માં મહારાષ્ટ્રના શિવનેરી ખાતે થયો હતો. તેમના પિતાનું નામ શાહજી ભોંસલે અને માતાનું નામ જીજાબાઇ હતું.તેમણે મુઘલો સામે અનેક યુદ્ધો લડ્યા અને હિન્દુ રાષ્ટ્રની સ્થાપનામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી આ પ્રસંગે હિંદુ એક્તા, સ્વ ધર્મ અને સ્વ રાષ્ટ્ર માટે જાગૃત થવા ની અપીલ કરાઈ હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
যোৰহাটৰ কুটোহাবৰীয়াত ৰহস্য জনক ভাবে মৃতদেহ উদ্ধাৰ
যোৰহাটৰ কুটোহাবৰীয়াত ৰহস্য জনক ভাবে মৃতদেহ উদ্ধাৰ
પાલનપુરમાં આતંક મચાવનાર 14 શખ્સો સામે ફરિયાદ નોંધાઇ
પાલનપુર બસપોર્ટમાં શનિવારે તલવાર અને ધોકા લઈ આતંક મચાવનાર 14 તોફાની તત્વો સામે પોલીસ મથકે ફરિયાદ...
গৌৰীসাগৰত আৰক্ষী জিম্মাত যুৱকৰ মৃত্যু
প্ৰতিবাদত উত্তাল গৌৰীসাগৰ
থানা ঘেৰাও ৰাজপথ অৱৰোধ
অ’চি নিলম্বিত তদন্ত ঘোষণা
আৰক্ষীৰ জিম্মাত অভিযুক্তৰ মৃত্যুৰ ক্ষেত্ৰত অসমে বহু ৰাজ্যক চেৰ পেলাবলৈ উদ্যত হৈছে৷ বিভিন্ন সময়ত...
ಬೆಂಗಳೂರಿನ ಸೆಂಚುರಿ ಕ್ಲಬ್ ನ ಒಡೆಯರ್ ಸಭಾಂಗಣದಲ್ಲಿ ಲೇಖಕಿ ವೇದವತಿ ಕೋದಂಡರಾಮ್ ಅವರ "ಯಾವ ಜನ್ಮದ ಮೈತ್ರಿ" ಪುಸ್ತಕ ಬಿಡುಗಡೆಯಯಿತು.
ಮೇ 11, 2024
ಬೆಂಗಳೂರಿನ ಸೆಂಚುರಿ ಕ್ಲಬ್ ನ ಒಡೆಯರ್ ಸಭಾಂಗಣದಲ್ಲಿ ಲೇಖಕಿ ವೇದವತಿ ಕೋದಂಡರಾಮ್ ಅವರ "ಯಾವ...
प्रधानमंत्री श्री नरेन्द्र मोदी ने किया धरती आबा जनजातीय ग्राम उत्कर्ष अभियान का शुभारंभ*
बिरसा मुंडा की 150वीं जयंती पर शुक्रवार को प्रधानमंत्री नरेंद्र मोदी ने बिहारी के जमुई से धरती...