રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ કાલોલ નગર મહાવિદ્યાલયીન વિભાગ દ્વારા કાલોલ પરવડી બજાર વિસ્તારમાં વિર છત્રપતિ શિવાજી મહારાજ ની જન્મ જયંતી ની ઉજવણી કરાઈ પરવડી ચોક મા ભગવો ધ્વજ લહેરાવવામાં આવ્યો અને શિવાજી મહારાજ નું પૂજન કરી બૌદ્ધિક આપવામાં આવ્યું.મહાન મરાઠા શાસક છત્રપતિ શિવાજી મહારાજનો જન્મ વર્ષ 1630માં મહારાષ્ટ્રના શિવનેરી ખાતે થયો હતો. તેમના પિતાનું નામ શાહજી ભોંસલે અને માતાનું નામ જીજાબાઇ હતું.તેમણે મુઘલો સામે અનેક યુદ્ધો લડ્યા અને હિન્દુ રાષ્ટ્રની સ્થાપનામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી આ પ્રસંગે હિંદુ એક્તા, સ્વ ધર્મ અને સ્વ રાષ્ટ્ર માટે જાગૃત થવા ની અપીલ કરાઈ હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Dangal On ZEE: કોનાં કામ બોલે છે? જુઓ સત્ય માટે દંગલ
Dangal On ZEE: કોનાં કામ બોલે છે? જુઓ સત્ય માટે દંગલ
કેજરીવાલ આજે ભાવનગર ની મુલાકાત લેશે
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે નક્કી કરી લીધુ છે અને તેઓ સમયાંતરે ગુજરાતનો પ્રવાસ કરી...
લીમડાબરા ગામે રોડ પરથી પસાર થવા મામલે બે વ્યક્તિઓને લાકડી વડે માર મારી શરીરે ઈજાઓ
પહોંચાડી
દાહોદ તાલુકાના લીમડાબરા ગામે રોડ પરથી પસાર થવા મામલે બે જેટલા ઈસમોએ બે વ્યક્તિઓને લાકડી વડે માર...
ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે સુખદ સંપન્ન થયો લોકમેળો
#buletinindia #gujarat #banaskantha
માળીયા હાટીના તાલુકામાં ભારતીય જનતા પાર્ટી ના કાર્યકર્તાઓ ને જિલ્લા મહામંત્રી દ્વારા માર્ગદર્શન
જૂનાગઢ જિલ્લા સહિત ગુજરાત ના વિવિધ જિલ્લા અને તાલુકા માં હાલ ભારતીય જનતા પક્ષ દ્વારા પોતાના...