રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ કાલોલ નગર મહાવિદ્યાલયીન વિભાગ દ્વારા કાલોલ પરવડી બજાર વિસ્તારમાં વિર છત્રપતિ શિવાજી મહારાજ ની જન્મ જયંતી ની ઉજવણી કરાઈ પરવડી ચોક મા ભગવો ધ્વજ લહેરાવવામાં આવ્યો અને શિવાજી મહારાજ નું પૂજન કરી બૌદ્ધિક આપવામાં આવ્યું.મહાન મરાઠા શાસક છત્રપતિ શિવાજી મહારાજનો જન્મ વર્ષ 1630માં મહારાષ્ટ્રના શિવનેરી ખાતે થયો હતો. તેમના પિતાનું નામ શાહજી ભોંસલે અને માતાનું નામ જીજાબાઇ હતું.તેમણે મુઘલો સામે અનેક યુદ્ધો લડ્યા અને હિન્દુ રાષ્ટ્રની સ્થાપનામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી આ પ્રસંગે હિંદુ એક્તા, સ્વ ધર્મ અને સ્વ રાષ્ટ્ર માટે જાગૃત થવા ની અપીલ કરાઈ હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
 PLease Click Here to Join Now
 Search
 Categories
 - City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
  জাতীয় পতাকাৰে উজ্বলি উঠিছে ডিব্ৰুগড় নিউ মাৰ্কেট 
 
                      সেউজীয়া জাতীয় পতাকাৰে উজ্বলি উঠিছে ডিব্ৰুগড় চহৰৰ নিউ মাৰ্কেট। নিউ মাৰ্কেট এছচিয়েছনৰ উদ্যোগত...
                  
   વનવિભાગ દ્વારા વન્યજીવ સપ્તાહની ઉજવણી : દહેડા પ્રા.શાળામાં સ્પર્ધાઓ યોજી. 
 
                      વનવિભાગ ખંભાત દ્વારા વન્યજીવ સપ્તાહની ઉજવણી અંતર્ગત દહેડા પ્રા.શાળામાં નિબંધ સ્પર્ધા અને વકૃત્વ...
                  
   ધારી તાલુકા કોંગ્રેસના રાજકીય આગેવાનો ભાજપમાં જશે.??? કોંગ્રેસની હાલત તો વધારે કફોડી બનશે 
 
                      ધારી-બગસરા-ખાંભા ૯૪ વિધાનસભા મતવિસ્તારમાં ચુંટણીજંગ ખરેખર નો જામેલ છે.ભારતીય જનતા પાર્ટી,...
                  
   દિવાળી પહેલા કોંગ્રેસ ની પ્રથમ યાદી થસે જાહેર 
 
                      દિવાળી પહેલા કોંગ્રેસ ની પ્રથમ યાદી થસે જાહેર
                  
   तुम्ही काळजी करू नका...बघू काय ते... शेतकऱ्याच्या मुलीशी मुख्यमंत्र्यांचा संवाद | Maharashtra Times 
 
                      तुम्ही काळजी करू नका...बघू काय ते... शेतकऱ्याच्या मुलीशी मुख्यमंत्र्यांचा संवाद | Maharashtra Times
                  
   
  
  
  
  
   
   
  