રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ કાલોલ નગર મહાવિદ્યાલયીન વિભાગ દ્વારા કાલોલ પરવડી બજાર વિસ્તારમાં વિર છત્રપતિ શિવાજી મહારાજ ની જન્મ જયંતી ની ઉજવણી કરાઈ પરવડી ચોક મા ભગવો ધ્વજ લહેરાવવામાં આવ્યો અને શિવાજી મહારાજ નું પૂજન કરી બૌદ્ધિક આપવામાં આવ્યું.મહાન મરાઠા શાસક છત્રપતિ શિવાજી મહારાજનો જન્મ વર્ષ 1630માં મહારાષ્ટ્રના શિવનેરી ખાતે થયો હતો. તેમના પિતાનું નામ શાહજી ભોંસલે અને માતાનું નામ જીજાબાઇ હતું.તેમણે મુઘલો સામે અનેક યુદ્ધો લડ્યા અને હિન્દુ રાષ્ટ્રની સ્થાપનામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી આ પ્રસંગે હિંદુ એક્તા, સ્વ ધર્મ અને સ્વ રાષ્ટ્ર માટે જાગૃત થવા ની અપીલ કરાઈ હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
World Cup 2023 : ऑस्ट्रेलिया ने नीदरलैंड्स को 309 रनों से हराया, Steven Smith ने कही बड़ी बात !
World Cup 2023 : ऑस्ट्रेलिया ने नीदरलैंड्स को 309 रनों से हराया, Steven Smith ने कही बड़ी बात !
દાહોદ જિલ્લાની ખેડૂતોની જીવા દોરી સમાન હડકનંદી ડિસેમ્બર મહિનામાં પાણી વિના સૂકી ભટ્ટ
ધાનપુર તાલુકામાં ખેડૂતોને શિયાળાનું પાક માટે પાણીપુરી પાડતી હડપનંદી આજે ડિસેમ્બર મહિનામાં હડપનંદી...
Volkswagen Taigun GT Line और GT Plus Sport हुई लॉन्च, जानें कैसी हैं खूबियां और कीमत
दुनिया की प्रमुख कार निर्माताओं में शामिल फॉक्सवैगन की ओर से भारतीय बाजार में कई दमदार...
চৰকাৰ জেহাদীৰ প্ৰতিৰোধ কৰিবলৈ সাজু বাবেই জেহাদী আটক কৰিবলৈ সক্ষম হৈছে ঃমন্ত্ৰী পীযুষ হাজৰিকা
ৰফিকুল ইছলাম ,আমিনুল ইছলাম তেওলোক নিজেই জেহাদীৰ সমৰ্থক ঃ মন্ত্ৰী পীযুষ হাজৰিকা
জাগীৰোডৰ ঝাৰগাৱত মন কী বাত অনুস্থানত উপস্থিত হৈ মন্ত্ৰী পীযুষ হাজৰিকাই কয় যে চৰকাৰৰ ইচ্ছা থকা...