રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ કાલોલ નગર મહાવિદ્યાલયીન વિભાગ દ્વારા કાલોલ પરવડી બજાર વિસ્તારમાં વિર છત્રપતિ શિવાજી મહારાજ ની જન્મ જયંતી ની ઉજવણી કરાઈ પરવડી ચોક મા ભગવો ધ્વજ લહેરાવવામાં આવ્યો અને શિવાજી મહારાજ નું પૂજન કરી બૌદ્ધિક આપવામાં આવ્યું.મહાન મરાઠા શાસક છત્રપતિ શિવાજી મહારાજનો જન્મ વર્ષ 1630માં મહારાષ્ટ્રના શિવનેરી ખાતે થયો હતો. તેમના પિતાનું નામ શાહજી ભોંસલે અને માતાનું નામ જીજાબાઇ હતું.તેમણે મુઘલો સામે અનેક યુદ્ધો લડ્યા અને હિન્દુ રાષ્ટ્રની સ્થાપનામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી આ પ્રસંગે હિંદુ એક્તા, સ્વ ધર્મ અને સ્વ રાષ્ટ્ર માટે જાગૃત થવા ની અપીલ કરાઈ હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
કચ્છ: શિક્ષકની વિદાયમાં વિદ્યાર્થીઓ જ નહીં પણ આખું ગામ હિબકે ચઢયું...
શિક્ષકની વિદાયમાં ભાવુક થયું આખું ગામ.... કચ્છના ભૂજ તાલુકાના મિસરીયાડા શાળાનો...
মাৰ্ঘেৰিটাৰ নামহোলোং- নগাঁওত পথ নিৰ্মাণৰ দাবীত তামোল পান দি ,ধুপ জ্বলাই, ভুই ৰুই প্ৰতিবাদ ৰাইজৰ
মাৰ্ঘেৰিটাৰ নামহোলোং- নগাঁওত পথ নিৰ্মাণৰ দাবীত তামোল পান দি ,ধুপ জ্বলাই, ভুই ৰুই প্ৰতিবাদ...
ખંભાતના નગરા ખાતે દિવ્યાંગ શાળાના નિર્માણ અર્થે ભૂમિપૂજન કરાયું.
ખંભાતના નગરા ખાતે ગલાણી સીમ વિસ્તારમાં દિવ્યાંગ શાળાના નિર્માણ અર્થે ભૂમિપૂજન કરવામાં આવ્યું...
ખંભાત વિધાનસભામાં રાજકીય પાર્ટી દ્વારા ઉમેદવારીના ૧૯ ફોર્મ લેવામાં આવ્યા.
ખંભાત વિધાનસભા બેઠક પર ચૂંટણી માટે ઉમેદવારી નોંધવવા માટે અલગ અલગ પાર્ટીઓ દ્વારા ફોર્મ લઈ વિગતો...
श्रीमद् भागवत कथा ज्ञान यज्ञ 22 से निवाई में, मंगल कलश यात्रा 21 को
दिव्य ज्योति जाग्रति संस्थान के तत्वावधान में 22 से 28 सितंबर तक कृषि उपज मंडी परिसर में श्रीमद्...