સુરેન્દ્રનગરની દુધરેજ મેઇન કેનાલના પુલ પાસે શનિવારે લાશહોવાની ફાયર ટીમને જાણ કરાઇ હતી.આથી સ્થળ પર પહોંચી ચાર કલાકે લાશ બહાર કાઢી પોલીસને જાણ કરાઇ હતી.આથી વાલીવારસની તપાસ હાથ ધરાતા વાદીપરા સુરેન્દ્રનગરના હોવાનુ બહાર આવ્યુ હતુ.દુધરેજ મેઇન કેનાલના પુલ પાસે એક પુરૂષે પડતુ મુક્યાની જાણ કરાઇ હતી.આથી ફાયર વિભાગના દેવાંગભાઇ દુધરેજીયા સહિત તરવૈયાઓની ટીમ ઘટના સ્થળે જઇ તપાસ હાથ ધરી હતી.જેમાં ચાર કલાકની શોધખોળબાદ એક યુવાનની લાશ બહાર કાઢવામાં આવી હતી.આ અંગે પોલીસ મથકે જાણ કરાતા સીટી પોલીસ ટીમ ઘટના સ્થળે પહોંચી હતી.જ્યાં મૃતકની લાશ કબજો લઇ ઓળખ અંગે કાર્યવાહી હાથ ધરી હતી.જેમાં આ વ્યક્તિ સુરેન્દ્રનગનરના વાદીપરાના રહીશ 27 વર્ષીય લાલભાઇ ગોકળભાઇ બાંભા હોવાનુ બહાર આવ્યુ હતુ.મૃતદેહ પીએમ અર્થે મોકલી અપાયો છે.સુરેન્દ્રનગર દુધરેજ કેનાલ માંથી યુવાનની લાશ ફાયર વિભાગ ટીમે 4 કલાકે શોધી બહાર કઢાઇ હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
મહુધા વિધાનસભામા કોંગ્રેસ ના ધારાસભ્યો પદાધિકારીઓની હાજરીમા સંવાદ કાર્યક્રમ
જનતાના જ નક્કી કરશે તેમના અધિકાર કેમ કે આ વખતે બનશે જનતાની સરકાર, 2022માં બનશે કોંગ્રેસની...
કડી : નર્મદા કેનાલમાં મિત્રો સાથે નાહવા ગયેલા યુવકનું કેનાલમાં ડૂબી જવાથી મોત, પરિવારે એકના એક દિકરો ગુમાવ્યો
કડી શહેર તેમજ તાલુકાની અંદર 26 કિલોમીટરથી વધારે નર્મદા કેનાલનો ભાગ આવેલો છે. જેમાં અનેક વખત લાસો...
Lallantop Live 24x7: Israel ने 03 लाख सैनिक बुलाए, Netanyahu का प्लान ये, Hamas का क्या होगा?
Lallantop Live 24x7: Israel ने 03 लाख सैनिक बुलाए, Netanyahu का प्लान ये, Hamas का क्या होगा?
भारतीय रेल्वे की महत्वपूर्ण जानकारी आपको यह पढ़ना जरूरी है ऐसी ख़ास खबर देखने पढ़ने के लिए sms news को फोलो करे...!
केंद्रीय मंत्रिमंडल ने पीएम गति शक्ति ढांचे को लागू करने के लिए (कार्गो संबंधी गतिविधियों, जन...
प्यार का इजहार पड़ा भारी खुलेआम पार्क में।
जनपद आजमगढ़ में,प्यार का इजहार पड़ा भारी खुलेआम पार्क में।मालूम होकि जनपद आजमगढ़ में, आये दिन सड़क...