સુરેન્દ્રનગરની દુધરેજ મેઇન કેનાલના પુલ પાસે શનિવારે લાશહોવાની ફાયર ટીમને જાણ કરાઇ હતી.આથી સ્થળ પર પહોંચી ચાર કલાકે લાશ બહાર કાઢી પોલીસને જાણ કરાઇ હતી.આથી વાલીવારસની તપાસ હાથ ધરાતા વાદીપરા સુરેન્દ્રનગરના હોવાનુ બહાર આવ્યુ હતુ.દુધરેજ મેઇન કેનાલના પુલ પાસે એક પુરૂષે પડતુ મુક્યાની જાણ કરાઇ હતી.આથી ફાયર વિભાગના દેવાંગભાઇ દુધરેજીયા સહિત તરવૈયાઓની ટીમ ઘટના સ્થળે જઇ તપાસ હાથ ધરી હતી.જેમાં ચાર કલાકની શોધખોળબાદ એક યુવાનની લાશ બહાર કાઢવામાં આવી હતી.આ અંગે પોલીસ મથકે જાણ કરાતા સીટી પોલીસ ટીમ ઘટના સ્થળે પહોંચી હતી.જ્યાં મૃતકની લાશ કબજો લઇ ઓળખ અંગે કાર્યવાહી હાથ ધરી હતી.જેમાં આ વ્યક્તિ સુરેન્દ્રનગનરના વાદીપરાના રહીશ 27 વર્ષીય લાલભાઇ ગોકળભાઇ બાંભા હોવાનુ બહાર આવ્યુ હતુ.મૃતદેહ પીએમ અર્થે મોકલી અપાયો છે.સુરેન્દ્રનગર દુધરેજ કેનાલ માંથી યુવાનની લાશ ફાયર વિભાગ ટીમે 4 કલાકે શોધી બહાર કઢાઇ હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
 PLease Click Here to Join Now
 Search
 Categories
 - City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
  300 કરતા વધુ ફિલ્મમાં કામ કરનાર સાઉથ એક્ટ્રેસ જયાકુમારી પાસે સારવાર માટે પણ પૈસા નથી  
 
                      સાઉથ એક્ટ્રેસ જયાકુમારી પાસે સારવાર માટે પૈસા નથી તેઓની બંને કિડની ખરાબ થઈ ગઈ છે.
 72...
                  
   Indian Railway station पर Narendra Modi Selfie Booth बनाने का पैसा किसको मिला? 
 
                      Indian Railway station पर Narendra Modi Selfie Booth बनाने का पैसा किसको मिला?
                  
   Delhi Public School में बम की खबर वाले Email से हड़कंप, सभी बच्चे बाहर निकले | Aaj Tak News 
 
                      Delhi Public School में बम की खबर वाले Email से हड़कंप, सभी बच्चे बाहर निकले | Aaj Tak News
                  
   पीड़ित महिला ने पुलिस के सामने बयां किया अपने साथ घटी रात की दास्ताँ मामला आजमगढ़ 
 
                      जनपद आजमगढ़ में,पीड़ित महिला ने पुलिस के सामने बयां किया अपने साथ घटी रात की दास्तां।मालूम होकि...
                  
   মৰাণত মুঙ্গীলাল আগৰৱালা স্মৃতিচাৰণ সভা আৰু বঁটা প্ৰদান অনুষ্ঠান 
 
                      বিশিষ্ট সমাজকৰ্মী, সফল ব্যৱসায়ী, মুঙ্গীলাল আগৰৱালাৰ স্মৃতিত পুথিভঁৰাল পৰিচালনা সমিতি আৰু...
                  
   
  
  
  
   
  