સુરેન્દ્રનગરની દુધરેજ મેઇન કેનાલના પુલ પાસે શનિવારે લાશહોવાની ફાયર ટીમને જાણ કરાઇ હતી.આથી સ્થળ પર પહોંચી ચાર કલાકે લાશ બહાર કાઢી પોલીસને જાણ કરાઇ હતી.આથી વાલીવારસની તપાસ હાથ ધરાતા વાદીપરા સુરેન્દ્રનગરના હોવાનુ બહાર આવ્યુ હતુ.દુધરેજ મેઇન કેનાલના પુલ પાસે એક પુરૂષે પડતુ મુક્યાની જાણ કરાઇ હતી.આથી ફાયર વિભાગના દેવાંગભાઇ દુધરેજીયા સહિત તરવૈયાઓની ટીમ ઘટના સ્થળે જઇ તપાસ હાથ ધરી હતી.જેમાં ચાર કલાકની શોધખોળબાદ એક યુવાનની લાશ બહાર કાઢવામાં આવી હતી.આ અંગે પોલીસ મથકે જાણ કરાતા સીટી પોલીસ ટીમ ઘટના સ્થળે પહોંચી હતી.જ્યાં મૃતકની લાશ કબજો લઇ ઓળખ અંગે કાર્યવાહી હાથ ધરી હતી.જેમાં આ વ્યક્તિ સુરેન્દ્રનગનરના વાદીપરાના રહીશ 27 વર્ષીય લાલભાઇ ગોકળભાઇ બાંભા હોવાનુ બહાર આવ્યુ હતુ.મૃતદેહ પીએમ અર્થે મોકલી અપાયો છે.સુરેન્દ્રનગર દુધરેજ કેનાલ માંથી યુવાનની લાશ ફાયર વિભાગ ટીમે 4 કલાકે શોધી બહાર કઢાઇ હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
 PLease Click Here to Join Now
 Search
 Categories
 - City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
  गृह मंत्री अमित शाह ने गुरुवार को केंद्रीय सशस्त्र पुलिस बल के कर्मियों के लिए नए आनलाइन पोर्टल 'ईआवास की शुरुआत की 
 
                      समाचार एजेंसी पीटीआई के अनुसार शाह ने कहा कि प्रधानमंत्री नरेन्द्र मोदी के 2014 में सत्ता संभालने...
                  
   Uttarakhand Tourism • Places To Visit In Uttarakhand | Char Dham Yatra Information and Registration 
 
                      Uttarakhand Tourism • Places To Visit In Uttarakhand | Char Dham Yatra Information and...
                  
   গোৰেশ্বৰত গণেশ চতুৰ্থী পূজা উদযাপন, ছোৱালীৰ নাগাৰা নাম পৰিৱেশন 
 
                      গোৰেশ্বৰত গণেশ চতুৰ্থী পূজা উদযাপন, ছোৱালীৰ নাগাৰা নাম পৰিৱেশন
                  
   સાંતલપુરમાં ABP ના Sensitization બાબતની બેઠક યોજાઈ | SatyaNirbhay News Channel 
 
                      સાંતલપુરમાં ABP ના Sensitization બાબતની બેઠક યોજાઈ | SatyaNirbhay News Channel
                  
   હળવદમાં મા શણેશ્ચર મહાદેવ  મંદિર ખાતે રક્તદાન કેમ્પ યોજાયો 
 
                      રોટરી ક્લબ ઓફ હળવદ અને શ્રી શણેશ્વર મહાદેવ મંદિર ટ્રસ્ટ હળવદ દ્વારા આયોજિત આજરોજ હળવદ માં શ્રી...
                  
   
  
  
  
   
   
  