સુરેન્દ્રનગરની દુધરેજ મેઇન કેનાલના પુલ પાસે શનિવારે લાશહોવાની ફાયર ટીમને જાણ કરાઇ હતી.આથી સ્થળ પર પહોંચી ચાર કલાકે લાશ બહાર કાઢી પોલીસને જાણ કરાઇ હતી.આથી વાલીવારસની તપાસ હાથ ધરાતા વાદીપરા સુરેન્દ્રનગરના હોવાનુ બહાર આવ્યુ હતુ.દુધરેજ મેઇન કેનાલના પુલ પાસે એક પુરૂષે પડતુ મુક્યાની જાણ કરાઇ હતી.આથી ફાયર વિભાગના દેવાંગભાઇ દુધરેજીયા સહિત તરવૈયાઓની ટીમ ઘટના સ્થળે જઇ તપાસ હાથ ધરી હતી.જેમાં ચાર કલાકની શોધખોળબાદ એક યુવાનની લાશ બહાર કાઢવામાં આવી હતી.આ અંગે પોલીસ મથકે જાણ કરાતા સીટી પોલીસ ટીમ ઘટના સ્થળે પહોંચી હતી.જ્યાં મૃતકની લાશ કબજો લઇ ઓળખ અંગે કાર્યવાહી હાથ ધરી હતી.જેમાં આ વ્યક્તિ સુરેન્દ્રનગનરના વાદીપરાના રહીશ 27 વર્ષીય લાલભાઇ ગોકળભાઇ બાંભા હોવાનુ બહાર આવ્યુ હતુ.મૃતદેહ પીએમ અર્થે મોકલી અપાયો છે.સુરેન્દ્રનગર દુધરેજ કેનાલ માંથી યુવાનની લાશ ફાયર વિભાગ ટીમે 4 કલાકે શોધી બહાર કઢાઇ હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
શ્રી બ્રહ્માનંદજી જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર જૂનાગઢ,જિલ્લા શિક્ષણાધિકારી ની કચેરી જૂનાગઢ તથા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી ની કચેરી જૂનાગઢ ના સંયુક્ત ઉપક્રમે નેશનલ સાયન્સ ડ્રામા 2022 નું આયોજન કરવામાં આવેલ
ગુજકોસ્ટ ગુજરાત સરકાર શ્રી બ્રહ્માનંદજી જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર જૂનાગઢ,જિલ્લા શિક્ષણાધિકારી ની...
હાલોલની 7 વર્ષીય ફઝીલતબાનુ દાઢીએ કાળઝાળ ગરમીમાં આકરી તપસ્યા કરી રમજાન માસના 7 રોજા પૂર્ણ કર્યા.
મુસ્લિમ ધર્મના સૌથી પવિત્ર માસ એટલે કે રમજાન માસની ઈબાદમાં મુસ્લિમો દિવસ રાત લીન બની રહ્યા છે...
160सीसी के दमदार इंजन के साथ Honda लॉन्च करेगी Stylo, जानें कैसी है खासियत
जापानी दो पहिया वाहन निर्माता Honda (HMSI) की ओर से भारत में Activa और Dio जैसे कई बेहतरीन...
ट्रेन से कटने से युवक की मौत
लाखेरी - सोमवार को रेलवे स्टेशन के प्लेटफार्म नंबर 3 पर हनुमानगढ़ एक्सप्रेस ट्रेन से कटने से युवक...
নামনি পাতৃচুক আৰু মাজপাতৃচুক গাঁৱত ৫১ সংখ্যক TMPK ৰ প্ৰতিষ্ঠা দিৱস উদযাপন
নামনি পাতৃচুক আৰু মাজপাতৃচুক গাঁৱত ৫১ সংখ্যক TMPK ৰ প্ৰতিষ্ঠা দিৱস উদযাপন।
১৬ অক্টোবৰ তাৰিখে...