સુરેન્દ્રનગરની દુધરેજ મેઇન કેનાલના પુલ પાસે શનિવારે લાશહોવાની ફાયર ટીમને જાણ કરાઇ હતી.આથી સ્થળ પર પહોંચી ચાર કલાકે લાશ બહાર કાઢી પોલીસને જાણ કરાઇ હતી.આથી વાલીવારસની તપાસ હાથ ધરાતા વાદીપરા સુરેન્દ્રનગરના હોવાનુ બહાર આવ્યુ હતુ.દુધરેજ મેઇન કેનાલના પુલ પાસે એક પુરૂષે પડતુ મુક્યાની જાણ કરાઇ હતી.આથી ફાયર વિભાગના દેવાંગભાઇ દુધરેજીયા સહિત તરવૈયાઓની ટીમ ઘટના સ્થળે જઇ તપાસ હાથ ધરી હતી.જેમાં ચાર કલાકની શોધખોળબાદ એક યુવાનની લાશ બહાર કાઢવામાં આવી હતી.આ અંગે પોલીસ મથકે જાણ કરાતા સીટી પોલીસ ટીમ ઘટના સ્થળે પહોંચી હતી.જ્યાં મૃતકની લાશ કબજો લઇ ઓળખ અંગે કાર્યવાહી હાથ ધરી હતી.જેમાં આ વ્યક્તિ સુરેન્દ્રનગનરના વાદીપરાના રહીશ 27 વર્ષીય લાલભાઇ ગોકળભાઇ બાંભા હોવાનુ બહાર આવ્યુ હતુ.મૃતદેહ પીએમ અર્થે મોકલી અપાયો છે.સુરેન્દ્રનગર દુધરેજ કેનાલ માંથી યુવાનની લાશ ફાયર વિભાગ ટીમે 4 કલાકે શોધી બહાર કઢાઇ હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
વડોદરા શહેરમાં સરકારી કર્મચારીઓ સામુહિક રજા પર ઉતરી પડતાં અરજદારો અટવાયા
વડોદરા શહેરમાં સરકારી કર્મચારીઓ સામુહિક રજા પર ઉતરી પડતાં અરજદારો અટવાયા
নলবাৰীতো অনুষ্ঠিত হ'ল ৰাজ্যৰ সৰ্ববৃহৎ নিযুক্তিৰ পৰীক্ষা
নলবাৰীতো অনুষ্ঠিত হল ৰাজ্যৰ সৰ্ববৃহৎ নিয়ুক্তিৰ পৰীক্ষা
ભાવનગરના એએસપી સફિન હસનની અમદાવાદ ખાતે બદલી
ભાવનગરના એએસપી સફિન હસનની અમદાવાદ ખાતે બદલી
Meta करेगा WhatsApp और Instagram जैसे यूनिट से छंटनी, कंपनी ने अब तक खत्म की 21 हजार नौकरियां
फेसबुक की पेरेंट कंपनी मेटा एक बार फिर से छंटनी करने वाला है। द वर्ज की रिपोर्ट के मुताबिक कंपनी...
Jagdeep Dhankhar Mimicry: 'घटना सदन के बाहर हुई',उपराष्ट्रपति के अपमान पर Mallikarjun Kharge का बयान
Jagdeep Dhankhar Mimicry: 'घटना सदन के बाहर हुई',उपराष्ट्रपति के अपमान पर Mallikarjun Kharge का बयान