સુરેન્દ્રનગરની દુધરેજ મેઇન કેનાલના પુલ પાસે શનિવારે લાશહોવાની ફાયર ટીમને જાણ કરાઇ હતી.આથી સ્થળ પર પહોંચી ચાર કલાકે લાશ બહાર કાઢી પોલીસને જાણ કરાઇ હતી.આથી વાલીવારસની તપાસ હાથ ધરાતા વાદીપરા સુરેન્દ્રનગરના હોવાનુ બહાર આવ્યુ હતુ.દુધરેજ મેઇન કેનાલના પુલ પાસે એક પુરૂષે પડતુ મુક્યાની જાણ કરાઇ હતી.આથી ફાયર વિભાગના દેવાંગભાઇ દુધરેજીયા સહિત તરવૈયાઓની ટીમ ઘટના સ્થળે જઇ તપાસ હાથ ધરી હતી.જેમાં ચાર કલાકની શોધખોળબાદ એક યુવાનની લાશ બહાર કાઢવામાં આવી હતી.આ અંગે પોલીસ મથકે જાણ કરાતા સીટી પોલીસ ટીમ ઘટના સ્થળે પહોંચી હતી.જ્યાં મૃતકની લાશ કબજો લઇ ઓળખ અંગે કાર્યવાહી હાથ ધરી હતી.જેમાં આ વ્યક્તિ સુરેન્દ્રનગનરના વાદીપરાના રહીશ 27 વર્ષીય લાલભાઇ ગોકળભાઇ બાંભા હોવાનુ બહાર આવ્યુ હતુ.મૃતદેહ પીએમ અર્થે મોકલી અપાયો છે.સુરેન્દ્રનગર દુધરેજ કેનાલ માંથી યુવાનની લાશ ફાયર વિભાગ ટીમે 4 કલાકે શોધી બહાર કઢાઇ હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
बीड जिल्ह्यातील गेवराई शहरानजीक तिहेरी अपघात, एक जण गंभीर जखमी
बीड जिल्ह्यातील गेवराई शहरानजीक तिहेरी अपघात, एक जण गंभीर जखमी
Impact Of Cyclone Biparjoy in Pakistan | पाकिस्तान में बिपरजॉय तूफान से तबाही, Sindh में बड़ी तबाही
Impact Of Cyclone Biparjoy in Pakistan | पाकिस्तान में बिपरजॉय तूफान से तबाही, Sindh में बड़ी तबाही
जिला कलक्टर श्री सुशील कुमार यादव ने किया बालोतरा पुलिस थाने का निरीक्षण
जिले में शांति और कानून व्यवस्था बनाए रखनें में पुलिस का अहम योगदान- जिला कलक्टर
बालोतरा,...
सिरोही जिले का तीसरा सबसे बड़ा टोकरा बांध ओवरफ्लो होने की तैयारी में है
सिरोही: जिले का तीसरा सबसे बड़ा टोकरा बांध ओवरफ्लो होने की तैयारी में
- गुरुवार...