સુરેન્દ્રનગરની દુધરેજ મેઇન કેનાલના પુલ પાસે શનિવારે લાશહોવાની ફાયર ટીમને જાણ કરાઇ હતી.આથી સ્થળ પર પહોંચી ચાર કલાકે લાશ બહાર કાઢી પોલીસને જાણ કરાઇ હતી.આથી વાલીવારસની તપાસ હાથ ધરાતા વાદીપરા સુરેન્દ્રનગરના હોવાનુ બહાર આવ્યુ હતુ.દુધરેજ મેઇન કેનાલના પુલ પાસે એક પુરૂષે પડતુ મુક્યાની જાણ કરાઇ હતી.આથી ફાયર વિભાગના દેવાંગભાઇ દુધરેજીયા સહિત તરવૈયાઓની ટીમ ઘટના સ્થળે જઇ તપાસ હાથ ધરી હતી.જેમાં ચાર કલાકની શોધખોળબાદ એક યુવાનની લાશ બહાર કાઢવામાં આવી હતી.આ અંગે પોલીસ મથકે જાણ કરાતા સીટી પોલીસ ટીમ ઘટના સ્થળે પહોંચી હતી.જ્યાં મૃતકની લાશ કબજો લઇ ઓળખ અંગે કાર્યવાહી હાથ ધરી હતી.જેમાં આ વ્યક્તિ સુરેન્દ્રનગનરના વાદીપરાના રહીશ 27 વર્ષીય લાલભાઇ ગોકળભાઇ બાંભા હોવાનુ બહાર આવ્યુ હતુ.મૃતદેહ પીએમ અર્થે મોકલી અપાયો છે.સુરેન્દ્રનગર દુધરેજ કેનાલ માંથી યુવાનની લાશ ફાયર વિભાગ ટીમે 4 કલાકે શોધી બહાર કઢાઇ હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
महापालिकेवर नागरिकांचा आक्रोश मोर्चा धडकला
सार्वजनिक नळ,फेरीवाले व करवाढीच्या प्रश्नासंबंधी मुख्यमंत्रयांबरोबर संयुक्त बैठक लावणार.-...
अशांति फैलाने की कोशिश को बर्दाश्त नही किया जाएगा:-जिला कलेक्टर धौलपुर
धौलपुर
फ़रीद खान
अशांति फैलाने की कोशिश को बर्दाश्त नहीं किया जाएगा - जिला कलेक्टर श्रीनिधि बीटी...
મહેસાણા: પ્રિ-સ્કૂલમાં બાળકો પાસે બકરી ઈદની ઉજવણી કરાવતા વિવાદ થયો, હિન્દૂ સંગઠનોએ નોંધાવ્યો વિરોધ
મહેસાણા રાધનપુર ચોકડી પર આવેલ કિડસ કિંગડમ સ્કૂલમાં બકરી ઈદની વિધાર્થીઓ પાસે ઉજવણી કરાવતા મામલો...
Cheetah coming to India: चीते भूखे प्यासे आएंगे भारत, चीतल का करेंगे शिकार | kuno national park
Cheetah coming to India: चीते भूखे प्यासे आएंगे भारत, चीतल का करेंगे शिकार | kuno national park