સુરેન્દ્રનગરની દુધરેજ મેઇન કેનાલના પુલ પાસે શનિવારે લાશહોવાની ફાયર ટીમને જાણ કરાઇ હતી.આથી સ્થળ પર પહોંચી ચાર કલાકે લાશ બહાર કાઢી પોલીસને જાણ કરાઇ હતી.આથી વાલીવારસની તપાસ હાથ ધરાતા વાદીપરા સુરેન્દ્રનગરના હોવાનુ બહાર આવ્યુ હતુ.દુધરેજ મેઇન કેનાલના પુલ પાસે એક પુરૂષે પડતુ મુક્યાની જાણ કરાઇ હતી.આથી ફાયર વિભાગના દેવાંગભાઇ દુધરેજીયા સહિત તરવૈયાઓની ટીમ ઘટના સ્થળે જઇ તપાસ હાથ ધરી હતી.જેમાં ચાર કલાકની શોધખોળબાદ એક યુવાનની લાશ બહાર કાઢવામાં આવી હતી.આ અંગે પોલીસ મથકે જાણ કરાતા સીટી પોલીસ ટીમ ઘટના સ્થળે પહોંચી હતી.જ્યાં મૃતકની લાશ કબજો લઇ ઓળખ અંગે કાર્યવાહી હાથ ધરી હતી.જેમાં આ વ્યક્તિ સુરેન્દ્રનગનરના વાદીપરાના રહીશ 27 વર્ષીય લાલભાઇ ગોકળભાઇ બાંભા હોવાનુ બહાર આવ્યુ હતુ.મૃતદેહ પીએમ અર્થે મોકલી અપાયો છે.સુરેન્દ્રનગર દુધરેજ કેનાલ માંથી યુવાનની લાશ ફાયર વિભાગ ટીમે 4 કલાકે શોધી બહાર કઢાઇ હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
કતારગામ વિસ્તારમાં મહિલાઓએ હેલ્લો કમલશકિત જોડાવા અપીલ.
મારો_વિસ્તાર_મારુ_ગૌરવ અંતર્ગત શીતલ ભડીયાદરા દ્વારા
આજરોજ કતારગામ વિધાનસભા, વોર્ડ નં ૧૭...
৮ আৰু ৯ চেপ্তেম্বৰত ৰাজগড় আঞ্চলিক ছাত্র সন্থাৰ বিংশতিতম্ সাধাৰণ অধিৱেশন
সদৌ অসম ছাত্র সন্থাৰ ৰাজগড় আঞ্চলিক ছাত্ৰ সন্থাৰ সাধাৰণ অধিৱেশনখনি ৮ আৰু ৯ চেপ্তেম্বৰত...
Russian Missiles: Putin के इस दावे से दुनिया भर के देश क्यों परेशान हैं (BBC Hindi)
Russian Missiles: Putin के इस दावे से दुनिया भर के देश क्यों परेशान हैं (BBC Hindi)
युवासेना जिल्हाप्रमुख
दिनेश जावळे यांच्या नेतृत्वाखाली लातुर येथे युवासेनेचा झंझावात
औसा: शिवसेना उध्दव बाळासाहेब ठाकरे पक्ष व युवासेनेत असंख्य तरूणांचा वाढता प्रतिसाद,युवासेनाप्रमुख...
दावरवाडी शिवारात ट्रक पलटी..
दावरवाडी शिवारात ट्रक पलटी..
पाचोड/पाचोड-पैठण राज्यमहामार्गावरील दावरवाडी ता.पैठण शिवारात...