સુરેન્દ્રનગરની દુધરેજ મેઇન કેનાલના પુલ પાસે શનિવારે લાશહોવાની ફાયર ટીમને જાણ કરાઇ હતી.આથી સ્થળ પર પહોંચી ચાર કલાકે લાશ બહાર કાઢી પોલીસને જાણ કરાઇ હતી.આથી વાલીવારસની તપાસ હાથ ધરાતા વાદીપરા સુરેન્દ્રનગરના હોવાનુ બહાર આવ્યુ હતુ.દુધરેજ મેઇન કેનાલના પુલ પાસે એક પુરૂષે પડતુ મુક્યાની જાણ કરાઇ હતી.આથી ફાયર વિભાગના દેવાંગભાઇ દુધરેજીયા સહિત તરવૈયાઓની ટીમ ઘટના સ્થળે જઇ તપાસ હાથ ધરી હતી.જેમાં ચાર કલાકની શોધખોળબાદ એક યુવાનની લાશ બહાર કાઢવામાં આવી હતી.આ અંગે પોલીસ મથકે જાણ કરાતા સીટી પોલીસ ટીમ ઘટના સ્થળે પહોંચી હતી.જ્યાં મૃતકની લાશ કબજો લઇ ઓળખ અંગે કાર્યવાહી હાથ ધરી હતી.જેમાં આ વ્યક્તિ સુરેન્દ્રનગનરના વાદીપરાના રહીશ 27 વર્ષીય લાલભાઇ ગોકળભાઇ બાંભા હોવાનુ બહાર આવ્યુ હતુ.મૃતદેહ પીએમ અર્થે મોકલી અપાયો છે.સુરેન્દ્રનગર દુધરેજ કેનાલ માંથી યુવાનની લાશ ફાયર વિભાગ ટીમે 4 કલાકે શોધી બહાર કઢાઇ હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
હરદોઈમાં પાલકની ખેતીથી (Agriculture) ખેડૂતો માટે આર્થિક પ્રગતિના માર્ગો ખુલી રહ્યા છે
પાલકની ખેતીથી ખેડૂતોનું નસીબ બદલાઈ રહ્યું છે, આ વિસ્તારના ખેડૂતો લાખોની કમાણી કરી રહ્યાં છે...
સાસમમાં રક્તદાન કેમ્પ યોજાયો...!
પાલનપુરના સાસમમાં રક્તદાન કેમ્પ યોજાયો...!
প্ৰধানমন্ত্ৰী মোদীক আম আদমি পাৰ্টীৰ সাংসদ ৰাঘৱ চদ্দাৰ তীব্ৰ কটাক্ষ।
প্ৰধানমন্ত্ৰী মোদীক আম আদমি পাৰ্টীৰ সাংসদ ৰাঘৱ চদ্দাৰ তীব্ৰ কটাক্ষ।
UGC-NET Cancelled: यूजीसी-नेट परीक्षा हुई रद्द, NTA पर उठ रहे हैं सवाल (BBC Hindi)
UGC-NET Cancelled: यूजीसी-नेट परीक्षा हुई रद्द, NTA पर उठ रहे हैं सवाल (BBC Hindi)
মৰাণৰ ঠাকুৰবাৰী পূজা সমিতৰ প্ৰাঙ্গণত ভক্তৰ ভীৰ
মৰাণৰ ঠাকুৰবাৰী পূজা সমিতৰ প্ৰাঙ্গণত ভক্তৰ ভীৰ