સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના ચોરવિરા ગામના લોકો આશ્ચર્ય ચકિત થઈ ગયા, જ્યારે વરરાજા ફોરવ્હીલમાં નહીં પણ હેલિકોપ્ટરમાં બેસીને પરણવા આવ્યો. મૂળ ખેરડીના અને હાલ ચોટીલામાં રહેતા જોરુભાઈ ધાધલના પુત્ર વિક્રમભાઈ ધાધલના લગ્ન ચોરવિરા ગામના કિશોરભાઈ ખાચરની પુત્રી ભાગ્યેશ્રીબેન સાથે 14 ફેબ્રુઆરીના રોજ વેલેન્ટાઇન ડેના દિવસે નક્કી થયા હતા. મૂળ ખેરડીના અને હાલ ચોટીલામાં રહેતા જોરુભાઈ ધાધલના પુત્ર વિક્રમભાઈ ધાધલના લગ્ન ચોરવિરા ગામના કિશોરભાઈ ખાચરની પુત્રી ભાગ્યેશ્રીબેન સાથે 14 ફેબ્રુઆરીના રોજ વેલેન્ટાઇન ડેના દિવસે નક્કી થયા હતા.કન્યાના પરિવારજનો જાનની રાહ જોઈ રહ્યા હતા, અને એ દરમિયાન આકાશમાં હેલિકોપ્ટરનો ગડગડાટ સંભળાયો હતો. જેમાંથી વરરાજા બહાર આવતા સહુ લોકો આશ્ચર્યમાં મૂકાઈ ગયા હતા. આ તરફ કન્યાના પરિવારજનોએ પણ વરરાજા અને જાનૈયાઓની આગતા સ્વાગતામાં કોઈ કચાશ બાકી રાખી નહોતી. જેમાં જાનૈયાઓને પાટલા પર પિત્તળની થાળી આપીને તેમાં વિવિધ જાતની વાનગી પીરસવામાં આવી હતી.ચોટીલાના ચામુંડા નગરમાં વરરાજાનું ફુલેકું નીકળ્યુ હતું. જેમાં પણ વરરાજાને રંગબેરંગી લાઈટવાળી બગીમાં બેસાડીને વાજતે ગાજતે ફુલેકું કાઢવામાં આવ્યું હતું. આ દરમિયાન ઘોડાઓ ખેલવતાં ઘોડેસવારો આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
વેજલપુર પો.સ્ટે. વિસ્તારમાંથી એક માસ પહેલા ગુમ થયેલ વ્યક્તિનુ મર્ડર કરી
લાશને દાટી દેનાર બે આરોપીઓની ધરપકડ કરી ગુમ થયેલ વ્યક્તિની લાશ
શોધી કાઢી મર્ડરના ગુન્હાનો ભેદ ઉકેલતી અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચ
વેજલપુર પો.સ્ટે. વિસ્તારમાંથી એક માસ પહેલા ગુમ થયેલ વ્યક્તિનુ મર્ડર કરી
લાશને દાટી દેનાર બે...
আজি সুধাকন্ঠ ডঃ ভূপেন হাজৰিকা দেৱৰ ৯৬ সংখ্যক ওপজা দিন এই দৃশ্য মঙ্গলদৈৰ
আজি সুধাকন্ঠ ডঃ ভূপেন হাজৰিকা দেৱৰ ৯৬ সংখ্যক ওপজা দিন ।
মঙলদৈত দিনজোৰা কাৰ্যসূচীৰে আয়োজন কৰিছে...
'मेरे लिए वह बच्ची जैसी हैं' महुआ मोइत्रा के साथ फोटो वायरल होने पर भड़के थरूर, बोले- ये बर्थडे पार्टी की तस्वीर है
केरल के तिरुवनंतपुरम से कांग्रेस के लोकसभा सांसद शशि थरूर की तृणमूल कांग्रेस की सांसद...
સાળંગપુર હનુમાનજી મંદીરે ગણેશોત્સવ નિમિત્તે ફુલોનો શણગાર કરાયો
શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત વિશ્વવિખ્યાત સાળંગપુરધામમાં શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી...
Biporjoy Cyclone: ‘महातूफान’ का ‘महाअलर्ट’ | Gujarat | Mumbai | Rashtra Ki Awaz With #sarfarazsaifi
Biporjoy Cyclone: ‘महातूफान’ का ‘महाअलर्ट’ | Gujarat | Mumbai | Rashtra...