સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના ચોરવિરા ગામના લોકો આશ્ચર્ય ચકિત થઈ ગયા, જ્યારે વરરાજા ફોરવ્હીલમાં નહીં પણ હેલિકોપ્ટરમાં બેસીને પરણવા આવ્યો. મૂળ ખેરડીના અને હાલ ચોટીલામાં રહેતા જોરુભાઈ ધાધલના પુત્ર વિક્રમભાઈ ધાધલના લગ્ન ચોરવિરા ગામના કિશોરભાઈ ખાચરની પુત્રી ભાગ્યેશ્રીબેન સાથે 14 ફેબ્રુઆરીના રોજ વેલેન્ટાઇન ડેના દિવસે નક્કી થયા હતા. મૂળ ખેરડીના અને હાલ ચોટીલામાં રહેતા જોરુભાઈ ધાધલના પુત્ર વિક્રમભાઈ ધાધલના લગ્ન ચોરવિરા ગામના કિશોરભાઈ ખાચરની પુત્રી ભાગ્યેશ્રીબેન સાથે 14 ફેબ્રુઆરીના રોજ વેલેન્ટાઇન ડેના દિવસે નક્કી થયા હતા.કન્યાના પરિવારજનો જાનની રાહ જોઈ રહ્યા હતા, અને એ દરમિયાન આકાશમાં હેલિકોપ્ટરનો ગડગડાટ સંભળાયો હતો. જેમાંથી વરરાજા બહાર આવતા સહુ લોકો આશ્ચર્યમાં મૂકાઈ ગયા હતા. આ તરફ કન્યાના પરિવારજનોએ પણ વરરાજા અને જાનૈયાઓની આગતા સ્વાગતામાં કોઈ કચાશ બાકી રાખી નહોતી. જેમાં જાનૈયાઓને પાટલા પર પિત્તળની થાળી આપીને તેમાં વિવિધ જાતની વાનગી પીરસવામાં આવી હતી.ચોટીલાના ચામુંડા નગરમાં વરરાજાનું ફુલેકું નીકળ્યુ હતું. જેમાં પણ વરરાજાને રંગબેરંગી લાઈટવાળી બગીમાં બેસાડીને વાજતે ગાજતે ફુલેકું કાઢવામાં આવ્યું હતું. આ દરમિયાન ઘોડાઓ ખેલવતાં ઘોડેસવારો આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ডিপ্লিং চাহ বাগিচাত উত্তাল প্ৰতিবাদ চাহ শ্ৰমিকৰ
ডিপ্লিং চাহ বাগিচাত উত্তাল প্ৰতিবাদ চাহ শ্ৰমিকৰ।
Biparjoy Cyclone Update : भयंकर तूफान के बीच लोगों ने बताया कि उनका कितना नुकसान हुआ, क्या हैं हाल
Biparjoy Cyclone Update : भयंकर तूफान के बीच लोगों ने बताया कि उनका कितना नुकसान हुआ, क्या हैं हाल
त्रिपुरा विधानसभा उपचुनाव के लिए भाजपा ने इन दो उम्मीदवारों को चुनावी मैदान में उतारा, बूथ स्तर पर अभियान शुरू
त्रिपुरा के सिपाहीजला जिले में धनपुर और बॉक्सानगर विधानसभा क्षेत्रों में 5 सितंबर को उपचुनाव होने...
BANASKANTHA NEWS: કાંકરેજ તાલુકાની શિહોરીમાં આવેલ સબ ટ્રેઝરી ઓફિસ 15મી સપ્ટેમ્બરથી બંધ થશે
BANASKANTHA NEWS: કાંકરેજ તાલુકાની શિહોરીમાં આવેલ સબ ટ્રેઝરી ઓફિસ 15મી સપ્ટેમ્બરથી બંધ થશે