સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના ચોરવિરા ગામના લોકો આશ્ચર્ય ચકિત થઈ ગયા, જ્યારે વરરાજા ફોરવ્હીલમાં નહીં પણ હેલિકોપ્ટરમાં બેસીને પરણવા આવ્યો. મૂળ ખેરડીના અને હાલ ચોટીલામાં રહેતા જોરુભાઈ ધાધલના પુત્ર વિક્રમભાઈ ધાધલના લગ્ન ચોરવિરા ગામના કિશોરભાઈ ખાચરની પુત્રી ભાગ્યેશ્રીબેન સાથે 14 ફેબ્રુઆરીના રોજ વેલેન્ટાઇન ડેના દિવસે નક્કી થયા હતા. મૂળ ખેરડીના અને હાલ ચોટીલામાં રહેતા જોરુભાઈ ધાધલના પુત્ર વિક્રમભાઈ ધાધલના લગ્ન ચોરવિરા ગામના કિશોરભાઈ ખાચરની પુત્રી ભાગ્યેશ્રીબેન સાથે 14 ફેબ્રુઆરીના રોજ વેલેન્ટાઇન ડેના દિવસે નક્કી થયા હતા.કન્યાના પરિવારજનો જાનની રાહ જોઈ રહ્યા હતા, અને એ દરમિયાન આકાશમાં હેલિકોપ્ટરનો ગડગડાટ સંભળાયો હતો. જેમાંથી વરરાજા બહાર આવતા સહુ લોકો આશ્ચર્યમાં મૂકાઈ ગયા હતા. આ તરફ કન્યાના પરિવારજનોએ પણ વરરાજા અને જાનૈયાઓની આગતા સ્વાગતામાં કોઈ કચાશ બાકી રાખી નહોતી. જેમાં જાનૈયાઓને પાટલા પર પિત્તળની થાળી આપીને તેમાં વિવિધ જાતની વાનગી પીરસવામાં આવી હતી.ચોટીલાના ચામુંડા નગરમાં વરરાજાનું ફુલેકું નીકળ્યુ હતું. જેમાં પણ વરરાજાને રંગબેરંગી લાઈટવાળી બગીમાં બેસાડીને વાજતે ગાજતે ફુલેકું કાઢવામાં આવ્યું હતું. આ દરમિયાન ઘોડાઓ ખેલવતાં ઘોડેસવારો આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
জনসমুদ্ৰৰ মাজেদি সফল সামৰণি পৰিল TMPKৰ সোণালী জয়ন্তী বৰ্ষৰ সামৰণি অনুষ্ঠান আৰু অষ্টম মিচিং যুৱ মহোৎসৱ
চতুৰ্থ দিনাৰ মুকলি সভাত লোকে লোকাৰণ্য হৈ পৰিল গোগামুখৰ নাহৰবাৰী চুমনি পথাৰ
উখল -মাখল পৰিৱেশ
জাতি জনগোষ্ঠীৰ মহামিলনত সমন্বয়ৰ ক্ষেত্ৰতলৈ পৰ্যবসিত হ
জনসমুদ্ৰৰ মাজেদি সফল সামৰণি পৰিল TMPKৰ সোণালী জয়ন্তী বৰ্ষৰ সামৰণি অনুষ্ঠান আৰু অষ্টম মিচিং যুৱ...
नवरात्रात उपवासाच्या पदार्थाबाबत काळजी घेण्याचे आवाहन
परभणी,दि.30 : सद्या राज्यात सर्वत्र नवरात्रीचा उत्सव मोठ्या प्रमाणात साजरा करण्यात येत आहे....
રાજ્યપાલ શ્રીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીનો 18મો દીક્ષાંતસમારોહ
રાજ્યપાલ શ્રીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીનો 18મો દીક્ષાંતસમારોહ
মৰাণত ফাৰ্নিকো ফাৰ্নিচাৰ দোকানৰ ভিতৰতে ব্যৱসায়ীয়ে আত্মহত্যা কৰাক লৈ তীব্ৰ চাঞ্চল্য
মৰাণত ফাৰ্নিকো ফাৰ্নিচাৰ দোকানৰ ভিতৰতে ব্যৱসায়ীয়ে আত্মহত্যা কৰাক লৈ তীব্ৰ চাঞ্চল্য
#ahmedabad Rajasthan હોસ્પિટલ ખાતે દર્દીઓ માટે નવનિર્મિત વિવિધ સુવિધાઓનું લોકાર્પણ કરવામાં આવ્યું
#ahmedabad Rajasthan હોસ્પિટલ ખાતે દર્દીઓ માટે નવનિર્મિત વિવિધ સુવિધાઓનું લોકાર્પણ કરવામાં આવ્યું