કાલોલ નગરમાં દશાલાડ જ્ઞાતિ સમસ્ત દ્વારા બુધવારે વસંતપંચમી નો ઉત્સવ પુ. પા. ગૌ ૧૦૮ શ્રી રવિકુમારજી મહારાજ નાં પાવન સાનિધ્યમાં ઉજવાયો જ્ઞાતિ ના ૭૦ વર્ષ થી વધુ ઉંમરના ભાઈ બહેનો અને દાતાઓ નું શાલ ઓઢાડીને પ્રસસ્તી પત્ર આપી મહારાજશ્રી નાં હસ્તે સનમાન કરાયુ વસંતપંચમી નાં મુખ્ય ૨૫ જેટલા મનોરથી ઓ એ પોતાનુ ન્યોછાવર અર્પણ કરેલ. પોતાની મધુર વાણીમાં મહારાજશ્રી દ્રારા વસંત પંચમી નું મહત્વ સમજાવ્યું. સાજે બેન્ડ બાજા સાથે કળશ શોભાયાત્રા નીકળી હતી જયા ગોવર્ધન નાથજી મંદીરે કળશ વધાવી વસંત પંચમી ના દર્શન નો લાભ વૈષ્ણવોએ લીધો હતો ત્યારબાદ સમૂહમાં લાડ જ્ઞાતી ની વાડી મા મહાપ્રસાદી નું આયોજન કરાયું હતું. વસંત પંચમીનું વ્રત એ માત્ર વ્રત જ નહિ પરંતુ વ્રત-પર્વ પણ છે. મહા સુદ પાંચમ એ તો પતિ-પત્નીનું મહાપર્વ કહેવાય. આ દિવસે કામદેવ અને રતિનું સુગંધિત પુષ્પો અને આંબાના મોરથી પૂજન કરવું. અન્યોન્ય પ્રેમની વૃદ્ધિ માટે ભગવાનને પ્રાર્થના કરવી. રંગબેરંગી વસ્ત્રો પરિધાન કરવાં, શણગાર સજવાં અને રંગબેરંગી ચિત્રો તથા ધજા-પતાકાથી ઘરને શણગારવું. વસંત પંચમી એ વસંતોત્સવનો પ્રથમ દિવસ ગણાય છે. વસંતઋતુ એટલે સૃષ્ટિની નવ ચેતના, યૌવનકલગી કહેવાય. વસંતના પગલાં પગલાં મંડાય એટલે દેવ-મંદિરોમાં અને સમગ્ર પૃથ્વી પર નવું ચેતન આવે છે. મંદિરોમાં ભાવિક ભક્તો અને વ્રતધારીઓ વસંતના વધામણાં કરી રમણે ચડે છે. વસંતદેવને સત્કારવા, વસંત પંચમીનું વ્રત કરવા સમગ્ર સૃષ્ટિમાં ખૂબ ઉત્સાહ અને ઉત્સવ પ્રવર્તે છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
પાંદડ ખાતે 'બહુજન સમાજ પાર્ટી' દ્વારા કાશીરામ પરિનિર્વાણ દિને શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો.
ખંભાત તાલુકાના પાંદડ ખાતે 'બહુજન સમાજ પાર્ટી' દ્વારા કાશીરામ રાણા પરિનિર્વાણ દિને શ્રદ્ધાંજલિ...
चेन्नई में बसपा प्रदेश अध्यक्ष की हत्या के बाद बवाल, सड़कों पर उतरे पार्टी कार्यकर्ता; आरोपियों की गिरफ्तारी की मांग
चेन्नई। तमिलनाडु में शुक्रवार को बहुत बड़ी घटना हो गई। तमिलनाडु के बहुजन समाज पार्टी...
Karnataka Elections 2023 Live: Voter turnout is 8.21% till 9am. ‘Congress has reasons to rejoice,’ analysts say
After a high-voltage campaign, Karnataka is set for the mega battle of ballots. The voting for...
सारणेश्वर पुलिया के पास टायर फटने से हुआ बडा हादसा
सिरोही में दर्दनाक हादसाः कार नाले में गिरी, मां-बेटी सहित 5 की मौत
-सारणेश्वर...
परराज्यातील महिलेने बँकेतच चोरले १ लाख रुपये... बघा चोरी कशी उघड पडली धक्कादायक सीसीटीव्ही
#viralnews #maharashtrakhabar #newsmaharashtrakhabar #crimenews #policenews #rapenews #punenews...