કાલોલ નગરમાં દશાલાડ જ્ઞાતિ સમસ્ત દ્વારા બુધવારે વસંતપંચમી નો ઉત્સવ પુ. પા. ગૌ ૧૦૮ શ્રી રવિકુમારજી મહારાજ નાં પાવન સાનિધ્યમાં ઉજવાયો જ્ઞાતિ ના ૭૦ વર્ષ થી વધુ ઉંમરના ભાઈ બહેનો અને દાતાઓ નું શાલ ઓઢાડીને પ્રસસ્તી પત્ર આપી મહારાજશ્રી નાં હસ્તે સનમાન કરાયુ વસંતપંચમી નાં મુખ્ય ૨૫ જેટલા મનોરથી ઓ એ પોતાનુ ન્યોછાવર અર્પણ કરેલ. પોતાની મધુર વાણીમાં મહારાજશ્રી દ્રારા વસંત પંચમી નું મહત્વ સમજાવ્યું. સાજે બેન્ડ બાજા સાથે કળશ શોભાયાત્રા નીકળી હતી જયા ગોવર્ધન નાથજી મંદીરે કળશ વધાવી વસંત પંચમી ના દર્શન નો લાભ વૈષ્ણવોએ લીધો હતો ત્યારબાદ સમૂહમાં લાડ જ્ઞાતી ની વાડી મા મહાપ્રસાદી નું આયોજન કરાયું હતું. વસંત પંચમીનું વ્રત એ માત્ર વ્રત જ નહિ પરંતુ વ્રત-પર્વ પણ છે. મહા સુદ પાંચમ એ તો પતિ-પત્નીનું મહાપર્વ કહેવાય. આ દિવસે કામદેવ અને રતિનું સુગંધિત પુષ્પો અને આંબાના મોરથી પૂજન કરવું. અન્યોન્ય પ્રેમની વૃદ્ધિ માટે ભગવાનને પ્રાર્થના કરવી. રંગબેરંગી વસ્ત્રો પરિધાન કરવાં, શણગાર સજવાં અને રંગબેરંગી ચિત્રો તથા ધજા-પતાકાથી ઘરને શણગારવું. વસંત પંચમી એ વસંતોત્સવનો પ્રથમ દિવસ ગણાય છે. વસંતઋતુ એટલે સૃષ્ટિની નવ ચેતના, યૌવનકલગી કહેવાય. વસંતના પગલાં પગલાં મંડાય એટલે દેવ-મંદિરોમાં અને સમગ્ર પૃથ્વી પર નવું ચેતન આવે છે. મંદિરોમાં ભાવિક ભક્તો અને વ્રતધારીઓ વસંતના વધામણાં કરી રમણે ચડે છે. વસંતદેવને સત્કારવા, વસંત પંચમીનું વ્રત કરવા સમગ્ર સૃષ્ટિમાં ખૂબ ઉત્સાહ અને ઉત્સવ પ્રવર્તે છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
કેમિકલ કાંડ : બોટાદ કેમિકલ કાંડમાં મોટી કાર્યવાહી, એમોસ કંપનીના મેનેજિંગ ડિરેક્ટર સમીર પટેલ સામે લુકઆઉટ નોટિસ જારી
કેમિકલ કૌભાંડ મામલે બોટાદના બે અલગ-અલગ તાલુકામાં ચકચાર મચી ગઈ હતી. આ કેમિકલ કૌભાંડમાં અત્યાર...
फोन टैपिंग केस में अशोक गहलोत के OSD रहे लोकेश शर्मा को गिरफ्तारी के कुछ ही देर बाद मिली जमानत
फ़ोन टैपिंग मामले में पूर्व CM अशोक गहलोत के OSD रहे लोकेश शर्मा को दिल्ली क्राइम ब्रांच ने...
हजरत इमाम हुसैन की याद में निकाले गए ताजिये
हजरत इमाम हुसैन की शहादत में मंगलवार को इस्लामी 9 तारीख को कोटा जिले में भी मुस्लिम समुदाय का...
વલસાડ સીટી પોલીસ ચોકીમાં આરોપીને કસ્ટડીમાં માર મારનાર પોલીસ કર્મચારીને સસ્પેન્ડ કર્યો
વલસાડ સીટી પોલીસ ચોકીમાં આરોપીને કસ્ટડીમાં માર મારનાર પોલીસ કર્મચારીને સસ્પેન્ડ કર્યો
सोमवती अमावस्या आज, पितरों को प्रसन्न करने के लिए करें इन खास चीजों का दान
सोमवार के दिन पड़ने वाली अमावस्या को सोमवती अमावस्या कहते हैं। सोमवती अमावस्या साल में एक या दो...