રંગાઈપુરા ગામે બીએપીએસ સ્વામિનારાયણ મંદિર બનાવવામાં આવ્યું છે. શનિવારના રોજ મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. બપોરે ત્રણ કલાકે રંગાઈપુરા ગામમાં શોભાયાત્રા નીકળી હતી. શોભાયાત્રામાં રંગાઈપુરા સહિત આસપાસના ગામના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા. મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને દિવસ દરમિયાન વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. BAPS સ્વામિનારાયણ મંદિર રંગાઈપુરા ખાતે મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને આજે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
સુરેન્દ્રનગર પોલીસ ડિવિઝનના વિવિધ પોલીસ મથકોમાં રાજકોટ રેન્જ આઇજી દ્વારા વાર્ષિક ઇન્સ્પેકશન હાથ ધરવામાં આવ્યું
સુરેન્દ્રનગર પોલીસ ડિવિઝનના વિવિધ પોલીસ મથકોમાં રાજકોટ રેન્જ આઇજી અશોકકુમાર યાદવ દ્વારા વાર્ષિક...
https://i.vimeocdn.com/video/1480790627-59c7ab44ab5031ade923226a0a063cbd825856b7241b99ca8dda7450b7237034-d_1920x1080?r=pad
https://i.vimeocdn.com/video/1480790627-59c7ab44ab5031ade923226a0a063cbd825856b7241b99ca8dda7450b...
MP सरकार का 'लव जिहाद' पर बड़ा फै़सला
MP सरकार का 'लव जिहाद' पर बड़ा फै़सला
अब मैरिज रजिस्ट्रेशन ब्यूरो और विवाह पंजीयन...
આયોજીત પરિવર્તન યાત્રા
ખેડા
કોંગ્રેસ દ્વારા આયોજિત પરિવર્તન સંકલ્મ્પ યાત્રા ખેડા જિલ્લાના મહુધા પહોંચી.....