રંગાઈપુરા ગામે બીએપીએસ સ્વામિનારાયણ મંદિર બનાવવામાં આવ્યું છે. શનિવારના રોજ મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. બપોરે ત્રણ કલાકે રંગાઈપુરા ગામમાં શોભાયાત્રા નીકળી હતી. શોભાયાત્રામાં રંગાઈપુરા સહિત આસપાસના ગામના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા. મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને દિવસ દરમિયાન વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. BAPS સ્વામિનારાયણ મંદિર રંગાઈપુરા ખાતે મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને આજે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
'पायल से 15 साल से अलग रह रहे हैं, तलाक की मंजूरी दे दीजिए'; SC में सिब्बल ने की अब्दुल्ला की पैरवी
सुप्रीम कोर्ट (Supreme Court) ने जम्मू-कश्मीर के पूर्व मुख्यमंत्री उमर...
અર્ચના નિકેતન શાળા પરિવારમા ઇકો ફ્રેન્ડલી ગણેશ બનાવી નવજાગૃત અભ્યાસ શરૂ કર્યો
અર્ચના નિકેતન શાળા પરિવારમા ઇકો ફ્રેન્ડલી ગણેશ બનાવી નવજાગૃત અભ્યાસ શરૂ કર્યો
Farmer Protest: किसानों ने टोल पर भी किया कब्जा, Punjab के 3 जिलों में इंटरनेट बंद | Sidhu Border
Farmer Protest: किसानों ने टोल पर भी किया कब्जा, Punjab के 3 जिलों में इंटरनेट बंद | Sidhu Border
KC Tyagi ने की Bihar को विशेष राज्य का दर्जा और स्पेशल पैकेज दिए जाने की मांग | JDU | AajTak
KC Tyagi ने की Bihar को विशेष राज्य का दर्जा और स्पेशल पैकेज दिए जाने की मांग | JDU | AajTak
તાજાવાલા હોલ ખાતે મહિલા સ્વરોજગાર મેળો યોજાયો
તાજાવાલા હોલ ખાતે મહિલા સ્વરોજગાર મેળો યોજાયો