રંગાઈપુરા ગામે બીએપીએસ સ્વામિનારાયણ મંદિર બનાવવામાં આવ્યું છે. શનિવારના રોજ મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. બપોરે ત્રણ કલાકે રંગાઈપુરા ગામમાં શોભાયાત્રા નીકળી હતી. શોભાયાત્રામાં રંગાઈપુરા સહિત આસપાસના ગામના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા. મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને દિવસ દરમિયાન વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. BAPS સ્વામિનારાયણ મંદિર રંગાઈપુરા ખાતે મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને આજે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ઈકબાલગઢ ખાતે ગેસ લીકેજના કામે મોકડ્રીલ યોજાય || JKS NEWS
ઈકબાલગઢ ખાતે ગેસ લીકેજના કામે મોકડ્રીલ યોજાય || JKS NEWS
મધ્યપ્રદેશ : 4.5 લાખ ક્યુસેક પાણી છોડવાથી બેતવા તેજી, નીચાણવાળા વિસ્તારોમાં એલર્ટ
મધ્યપ્રદેશના ઘણા વિસ્તારોમાં છેલ્લા 48 કલાકથી પડી રહેલા મુશળધાર વરસાદને કારણે બેતવા નદીએ વિકરાળ...
ઓખા આર કે બંદર ના ગેઈટ પાસે દેશી દારૂ સાથે એક ઈસમ ઝડપાયો
ઓખા આર કે બંદર ના ગેઈટ પાસે દેશી દારૂ સાથે એક ઈસમ ઝડપાયો
Monkey Island: बंदरों से भरे इस द्वीप पर क्या-क्या रिसर्च हो रही हैं? (BBC Hindi)
Monkey Island: बंदरों से भरे इस द्वीप पर क्या-क्या रिसर्च हो रही हैं? (BBC Hindi)