રંગાઈપુરા ગામે બીએપીએસ સ્વામિનારાયણ મંદિર બનાવવામાં આવ્યું છે. શનિવારના રોજ મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. બપોરે ત્રણ કલાકે રંગાઈપુરા ગામમાં શોભાયાત્રા નીકળી હતી. શોભાયાત્રામાં રંગાઈપુરા સહિત આસપાસના ગામના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા. મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને દિવસ દરમિયાન વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. BAPS સ્વામિનારાયણ મંદિર રંગાઈપુરા ખાતે મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને આજે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
વિકસિત ભારત સંકલ્પ યાત્રા
વિકસિત ભારત સંકલ્પ યાત્રા
ખેડબ્રહ્મા તાલુકામાં નવામોટા ગામે સાંસદ શ્રીમતી રમીલાબેન બારાની...
গোৰেশ্বৰৰ হাজলপাৰা কলাকুছিত ধুমুহাৰ তাণ্ডৱ
গোৰেশ্বৰৰ হাজলপাৰা কলাকুছিত ধুমুহাৰ তাণ্ডৱ
रूस में मोदी-पुतिन गले मिले, फिर हाथ मिलाया:रूसी राष्ट्रपति PM से बोले- आप मेरी बात अनुवाद किए बिना ही समझ जाते हैं
प्रधानमंत्री नरेंद्र मोदी BRICS समिट में शामिल होने के लिए मंगलावर को रूस के कजान शहर पहुंचे।...
દારૂના નશામાં AMTSના ડ્રાઇવરે બસ બ્રિજ સાથે અથડાવી, 5ને ઇજા, ડ્રાઇવર સામે ગુનો નોંધી ધરપકડ કરી
દારૂના નશામાં AMTSના ડ્રાઇવરે બસ બ્રિજ સાથે અથડાવી, 5ને ઇજા, ડ્રાઇવર સામે ગુનો નોંધી ધરપકડ કરી
ৰহাত চতুৰ্থ বৰ্ষ বিহু কৰ্মশালা ১৭মাৰ্চৰ পৰা।
ৰহা অংকুৰ জ্যোতি বিহুবা দল আৰু বিহু শিল্পী সংস্থা নগাঁও জিলা ৰ ব্যবস্থাপনাত চতুৰ্থ বৰ্ষ বৃহতৰ ৰহা...