રંગાઈપુરા ગામે બીએપીએસ સ્વામિનારાયણ મંદિર બનાવવામાં આવ્યું છે. શનિવારના રોજ મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. બપોરે ત્રણ કલાકે રંગાઈપુરા ગામમાં શોભાયાત્રા નીકળી હતી. શોભાયાત્રામાં રંગાઈપુરા સહિત આસપાસના ગામના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા. મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને દિવસ દરમિયાન વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. BAPS સ્વામિનારાયણ મંદિર રંગાઈપુરા ખાતે મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને આજે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Delhi Firing News: दिल्ली में ताबड़तोड़ फायरिंग, लॉरेस गैंग ने ली हमले की जिम्मेदारी | Aaj Tak
Delhi Firing News: दिल्ली में ताबड़तोड़ फायरिंग, लॉरेस गैंग ने ली हमले की जिम्मेदारी | Aaj Tak
শিৱসাগৰ জিলাৰ জয়সাগৰস্থিত জিলা বিজেপিৰ কাৰ্য্যলয়ত বিজেপি অবিচি মৰ্চাৰ নৱগঠিত সমিতিৰ মত বিনিময় কাৰ্য্যসূচী।
মঙ্গলবাৰে বিজেপি অবিচি মৰ্চাৰ শিৱসাগৰ জিলাৰ পৰা সবিশেষ সদৰি কৰা তথ্য অনুসৰি জয়সাগৰস্থিত জিলা...
ડીસાના ભીલડીના કરીયાણાના વેપારીને ચેક રીટર્ન કેસમાં છ માસની કેદની સજાનો હુકમ ફટકાર્યો
ડીસા તાલુકાના ભીલડીના એક કરિયાણાના વેપારીએ ડીસાના હોલસેલ વેપારી પાસેથી માલ લઈ રૂપિયા ન ચૂકવતા...
करोड़ों में बिक रहा है Apple का 16 साल पुराना ये iPhone, जानिए क्यों बिक रहा है इतना महंगा
Apple लगातार अपने आईफोन और अन्य डिवाइस के लेकर चर्चा में रहता है लेकिन इस बार ये कंपनी अपने 16...
પોરબંદરના મહારાણા નટવરસિંહજી જેઠવાની શુભ દશમના રોજ ૪૩મી પૂણ્યતિથી
પોરબંદરના પોરબંદરનાં મહારાણા નટવરસિંહજી ભાવસિંહજી જેઠવાની આજે બુધવારે શુભદશમનાં રોજ પોરબંદરનાં...