રંગાઈપુરા ગામે બીએપીએસ સ્વામિનારાયણ મંદિર બનાવવામાં આવ્યું છે. શનિવારના રોજ મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. બપોરે ત્રણ કલાકે રંગાઈપુરા ગામમાં શોભાયાત્રા નીકળી હતી. શોભાયાત્રામાં રંગાઈપુરા સહિત આસપાસના ગામના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા. મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને દિવસ દરમિયાન વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. BAPS સ્વામિનારાયણ મંદિર રંગાઈપુરા ખાતે મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને આજે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
गुरुमाऊलींचे स्वागत गीताने आणि टाळ्या वाजवून सहर्ष स्वागत
गुरुमाऊलींचे स्वागत गीताने आणि टाळ्या वाजवून सहर्ष स्वागत
વલભીપુર ઉમરાળા હાઇવે રોડ ઉપર ફોરવીલ ચાલક સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા સર્જાયો અકસ્માત
વલભીપુર ઉમરાળા હાઇવે રોડ ઉપર ફોરવીલ ચાલક સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા સર્જાયો અકસ્માત
কাকপথাৰৰ ডিৰাক সোনজানত ভয়ংকৰ দুৰ্ঘটনা,গুৰুত্বভাবে আাহত ১২জন, সংকট জনক ৫
কাকপথাৰৰ ডিৰাক সোনজানত ভয়ংকৰ দুৰ্ঘটনা,গুৰুত্বভাবে আাহত ১২জন, সংকট জনক ৫
Kota: नदी की पुलिया पर था तेज बहाव, ड्राइवर ने ट्रैक्टर ट्राली को पार करने की कोशिश की तो पलट गई....
Kota: नदी की पुलिया पर था तेज बहाव, ड्राइवर ने ट्रैक्टर ट्राली को पार करने की कोशिश की तो पलट गई....