રંગાઈપુરા ગામે બીએપીએસ સ્વામિનારાયણ મંદિર બનાવવામાં આવ્યું છે. શનિવારના રોજ મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. બપોરે ત્રણ કલાકે રંગાઈપુરા ગામમાં શોભાયાત્રા નીકળી હતી. શોભાયાત્રામાં રંગાઈપુરા સહિત આસપાસના ગામના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા. મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને દિવસ દરમિયાન વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. BAPS સ્વામિનારાયણ મંદિર રંગાઈપુરા ખાતે મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને આજે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
વાંકાનેરમાં ભાજપની ટિકિટ ન મળતા ક્ષત્રિય સમાજમાં આક્રોશ
વાંકાનેરમાં ભાજપની ટિકિટ ન મળતા ક્ષત્રિય સમાજમાં આક્રોશ
Durga Puja in Mumbai: मुंबई में दुर्गा पूजा पंडाल में दर्शन के लिए पहुंची Kajol | Ajay Devgan
Durga Puja in Mumbai: मुंबई में दुर्गा पूजा पंडाल में दर्शन के लिए पहुंची Kajol | Ajay Devgan
જાફરાબાદ તાલુકાના ટીંબી ગામે આશા વર્કર બહેનોએ PHC સેન્ટર સરકારી દવાખાને આવેદન પત્ર આપ્યું
જાફરાબાદ તાલુકાના ટીંબી ગામે આશા વર્કર બહેનોએ PHC સેન્ટર સરકારી દવાખાને આવેદન પત્ર આપ્યું
সিদ্ধিদাতা ক্লাৱৰ উদ্যোগ | জামুগুৰিহাটত তিনি দিনীয়াকৈ গণেশ চতুৰ্থী পূজা আয়োজন
সিদ্ধিদাতা ক্লাৱৰ উদ্যোগ৷ জামুগুৰিহাটত তিনি দিনীয়াকৈ গণেশ চতুৰ্থী পূজা আয়োজন।