રંગાઈપુરા ગામે બીએપીએસ સ્વામિનારાયણ મંદિર બનાવવામાં આવ્યું છે. શનિવારના રોજ મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. બપોરે ત્રણ કલાકે રંગાઈપુરા ગામમાં શોભાયાત્રા નીકળી હતી. શોભાયાત્રામાં રંગાઈપુરા સહિત આસપાસના ગામના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા. મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને દિવસ દરમિયાન વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. BAPS સ્વામિનારાયણ મંદિર રંગાઈપુરા ખાતે મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને આજે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ঢকুৱাখনা বিধায়ক নৱ দলেৰ পিতৃ প্ৰবীণ ৰাজনীতিবিদ পৰমানন্দ দলেৰ (৭৪) বিয়োগ
ঢকুৱাখনা বিধায়ক নৱ দলেৰ পিতৃ প্ৰবীণ ৰাজনীতিবিদ পৰমানন্দ দলে(৭৪)বিয়োগ।
বহুদিন ধৰি ৰোগাক্ৰান্ত হৈ...
અમદાવાદ "ભૂવા રાજ" વરસાદ ની સાથે ખાડા અને ખાડા ની સાથે ભૂવા
અમદાવાદ મા ભુવા પડવાનો સિલસિલો યથાવત રહેવા પામ્યો
મણિનગર ન દક્ષિણી સોસાયટી ના ગેટ પાસે...
આણંદ ખંભાત મેમુ ટ્રેન રેગ્યુલર દોડશે
પશ્ચિમ રેલવેના વડોદરા ડિવિઝનના આણંદ સ્ટેશન ઉપર રીમોડલીંગ કામને કારણે ત્રણ દિન સુધી આણંદ-ખંભાત...
'ઓપરેશન મેડિકલ' ગૃપ અમેરિકા દ્વારા રાલેજ ખાતે નિઃશુલ્ક મેગા સર્જીકલ કેમ્પ યોજાયો.
ખંભાત તાલુકાના રાલેજ ખાતે આવેલી શ્રીમતી કે.ડી.પટેલ હાઈસ્કૂલ ખાતે ખંભાતની જનરલ હોસ્પિટલ, કાર્ડિયાક...