રંગાઈપુરા ગામે બીએપીએસ સ્વામિનારાયણ મંદિર બનાવવામાં આવ્યું છે. શનિવારના રોજ મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. બપોરે ત્રણ કલાકે રંગાઈપુરા ગામમાં શોભાયાત્રા નીકળી હતી. શોભાયાત્રામાં રંગાઈપુરા સહિત આસપાસના ગામના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા. મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને દિવસ દરમિયાન વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. BAPS સ્વામિનારાયણ મંદિર રંગાઈપુરા ખાતે મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને આજે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
 PLease Click Here to Join Now
 Search
 Categories
 - City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
  परिवर में परम्परा बन गया रक्तदान करना, सुभाष गांधी की पुण्यतिथि के अवसर पर किया रक्तदान  
 
                      परिवार में रक्तदान करना परंपरा बन गया है, त्योहार, पुण्यतिथि, पर्व, जन्मदिवस पर रक्तदान करने की...
                  
   दौसा में फिर से शुरू हुई वोटों की गिनती, क्या बदलेगा नतीजा? भाजपा की मांग पर रिटर्निंग अधिकारी ने लिया है फैसला 
 
                       राजस्थान की दौसा विधानसभा सीट पर भाजपा प्रत्याशी जगमोहन मीणा को हार का सामना करना पड़ा है....
                  
   ભાવનગર શહેરમાં સ્વાઇન ફ્લુએ એક વ્યક્તિનો ભોગ લીધો 
 
                      ભાવનગર શહેરમાં સ્વાઇન ફ્લુએ એક વ્યક્તિનો ભોગ લીધો
                  
   Blue Jet Healthcare IPO Listing LIVE | क्या रहा Issue Price, कितने % की ऊंचाई पर हुई लिस्टिंग? 
 
                      Blue Jet Healthcare IPO Listing LIVE | क्या रहा Issue Price, कितने % की ऊंचाई पर हुई लिस्टिंग?
                  
   
  
  
  
   
  