વલસાડ જિલ્લામાં ગુમ થયેલ બાળકો,મહિલા,પુરુષોને શોધી કાઢવા માટે વલસાડ એલસીબીના પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી તેમજ તેમના માણસો વલસાડ જિલ્લા હદ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા.જે દરમિયાન એલસીબીના હેડ કોન્સ્ટેબલ સહદેવ સિંહ રાજેન્દ્રસિંહ રાઠોડ તેમજ કુલદીપસિંહ ધર્મેન્દ્રસિંહ ઝાલાનાઓને મળેલી બાતમીના આધારે આઠ વર્ષ અગાઉ ભીલાડ પોલીસ સ્ટેશન ખાતે ગુમ થનાર પુરુષની ફરિયાદ મુજબ જગદીશભાઈ મનુભાઈ હરીજન ઉંમર વર્ષ 25 રહે સરિગામ લક્ષ્મી વિદ્યાપીઠ રોડ મનુભાઈની ચાલમાં રૂમ નંબર 08 તાલુકો જીલ્લો વલસાડ રહે મલાઈ નવીનગરી જીલ્લો ખેડા હાલ રહે મોજે ગુંદલાવ વેજલપુર પાર્વતી મોટર્સની બાજુમાં શિવ પેલેસ પ્લેટ નંબર 205માંથી વલસાડ એલસીબીની ટીમે શોધી કાઢ્યો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
शाहनगर थाना क्षेत्र अंतर्गत फिर एक सनसनीखेज मामला।
शाहनगर थाना क्षेत्र अंतर्गत फिर एक सनसनीखेज मामला।
Central Ordinance: सुप्रीम कोर्ट ने अध्यादेश पर केंद्र से मांगा जवाब, LG को पक्ष बनाने का दिया निर्देश
नई दिल्ली, दिल्ली में सेवाओं के नियंत्रण और अधिकारियों के ट्रांसफर-पोस्टिंग पर केंद्र द्वारा लाए...
Sri Lanka Vs India Asia Cup 2023: कमाल करने वाले Mohammed Siraj की Struggle Story क्या जानते हैं आप?
Sri Lanka Vs India Asia Cup 2023: कमाल करने वाले Mohammed Siraj की Struggle Story क्या जानते हैं आप?
કીર્તિસિંહ ના ફાર્મ હાઉસ પર સમર્થકોએ ઉપસ્થિત રહી શુભેચ્છા પાઠવી
કીર્તિસિંહ ના ફાર્મ હાઉસ પર સમર્થકોએ ઉપસ્થિત રહી શુભેચ્છા પાઠવી