વલસાડ જિલ્લામાં ગુમ થયેલ બાળકો,મહિલા,પુરુષોને શોધી કાઢવા માટે વલસાડ એલસીબીના પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી તેમજ તેમના માણસો વલસાડ જિલ્લા હદ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા.જે દરમિયાન એલસીબીના હેડ કોન્સ્ટેબલ સહદેવ સિંહ રાજેન્દ્રસિંહ રાઠોડ તેમજ કુલદીપસિંહ ધર્મેન્દ્રસિંહ ઝાલાનાઓને મળેલી બાતમીના આધારે આઠ વર્ષ અગાઉ ભીલાડ પોલીસ સ્ટેશન ખાતે ગુમ થનાર પુરુષની ફરિયાદ મુજબ જગદીશભાઈ મનુભાઈ હરીજન ઉંમર વર્ષ 25 રહે સરિગામ લક્ષ્મી વિદ્યાપીઠ રોડ મનુભાઈની ચાલમાં રૂમ નંબર 08 તાલુકો જીલ્લો વલસાડ રહે મલાઈ નવીનગરી જીલ્લો ખેડા હાલ રહે મોજે ગુંદલાવ વેજલપુર પાર્વતી મોટર્સની બાજુમાં શિવ પેલેસ પ્લેટ નંબર 205માંથી વલસાડ એલસીબીની ટીમે શોધી કાઢ્યો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
લાખણી APMC ચૂંટણી રદ્દ, મોકૂફ રહી
લાખણી તાલુકા માર્કેટ યાર્ડ એપીએમસી ની ચૂંટણી તારીખ 29 12 2023 ના રોજ યોજાનાર હતી પરંતુ લાખણી...
ગળતેશ્વર મહીસાગર નદી માં ચાર લોકો ડૂબ્યાં.
ગળતેશ્વર માં નાહવા આવેલ ચાર લોકો પાણીમાં ડૂબ્યા
એક ઇસમને સ્થાનિક તરવૈયાઓએ બચાવ્યો...
প্রাক্তন ছাত্র সতীর্থ সন্মিলন নামৰ অনুষ্ঠানৰ লগত আছুৰ কোনো সম্পৰ্ক নাই এই কথা স্পষ্ট কৰিলে আছুৱে।
প্রাক্তন ছাত্র সতীর্থ সন্মিলন নামৰ অনুষ্ঠানৰ লগত আছুৰ কোনো সম্পৰ্ক নাই এই কথা স্পষ্ট কৰিলে আছুৱে।...
ખેડામાં નવરાત્રી દરમિયાન પથ્થરમારો
#buletinindia #gujarat #kheda
સુરજીપૂરા ગામની 32 વર્ષીય મહિલાએ અગમ્ય કારણોસર ઝેરી દવા પીધી
સુરજીપૂરા ગામની 32 વર્ષીય મહિલાએ અગમ્ય કારણોસર ઝેરી દવા પીધી
મળતી માહિતી અનુસાર તિલકવાડા...