વલસાડ જિલ્લામાં ગુમ થયેલ બાળકો,મહિલા,પુરુષોને શોધી કાઢવા માટે વલસાડ એલસીબીના પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી તેમજ તેમના માણસો વલસાડ જિલ્લા હદ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા.જે દરમિયાન એલસીબીના હેડ કોન્સ્ટેબલ સહદેવ સિંહ રાજેન્દ્રસિંહ રાઠોડ તેમજ કુલદીપસિંહ ધર્મેન્દ્રસિંહ ઝાલાનાઓને મળેલી બાતમીના આધારે આઠ વર્ષ અગાઉ ભીલાડ પોલીસ સ્ટેશન ખાતે ગુમ થનાર પુરુષની ફરિયાદ મુજબ જગદીશભાઈ મનુભાઈ હરીજન ઉંમર વર્ષ 25 રહે સરિગામ લક્ષ્મી વિદ્યાપીઠ રોડ મનુભાઈની ચાલમાં રૂમ નંબર 08 તાલુકો જીલ્લો વલસાડ રહે મલાઈ નવીનગરી જીલ્લો ખેડા હાલ રહે મોજે ગુંદલાવ વેજલપુર પાર્વતી મોટર્સની બાજુમાં શિવ પેલેસ પ્લેટ નંબર 205માંથી વલસાડ એલસીબીની ટીમે શોધી કાઢ્યો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
गुनौर स्वास्थ्य केंद्र में किया गया वृक्षारोपण
मेडिकल ऑफिसर आशीष तिवारी के नेतृत्व में किया गया वृक्षारोपण
गुनौर : समुदाय स्वास्थ्य केंद्र गुनौर अस्पताल प्रांगण में शनिवार को मेडिकल ऑफिसर...
আছুৰ প্ৰতিবাদত কপি উঠিল কলাইগাও
আছুৰ প্ৰতিবাদত কপি উঠিল কলাইগাও চহৰ।
অসম চৰকাৰ হাই হাই, প্ৰমোদ বড়ো হাই হাই,...
જેસર મામલતદાર કચેરીના ક્લાર્કનું અવસાન થતાં જિલ્લા કલેક્ટરે પરિવારને સાંત્વના પાઠવી
જેસર મામલતદાર કચેરીના ક્લાર્કનું અવસાન થતાં જિલ્લા કલેક્ટરે પરિવારને સાંત્વના પાઠવી
યુગ પ્રધાન આચાર્યશ્રી મહાશ્રમણજીનું ખેડબ્રહ્મા તાલુકામાં આગમન
જૈન શ્વેતાંબર તેરાપંથ ના ગુરુદેવ યુગપ્રધાન આચાર્ય શ્રી મહાશ્રમણજી નું ખેડબ્રહ્મામાં આગમન.......
Rahul Gandhi: बदलापुर कांड पर राहुल गांधी ने तोड़ी चुप्पी, बोले- क्या अब हमें FIR दर्ज कराने के लिए भी प्रदर्शन करना पड़ेगा
नई दिल्ली। महाराष्ट्र के बदलापुर में बच्चियों के यौन उत्पीड़न की घटना का जिक्र करते...