દેશના વિવિધ રાજ્ય વિસ્તારના સર્પનો ઝેર કાઢી એમાંથી ઇન્જેક્શન બનાવી એ જ વિસ્તારમાં આપવામાં આવે તો એની અસરકારકતા ખૂબ જ સારી સાબિત થઈ શકે છે એવા વિવિધ સુચન ભરતસિંહ એન્ડ વેક્સિન મુંબઈના વૈજ્ઞાનિકો સાથે મળેલી બેઠકમાં સર્પ સંશોધન સંસ્થાન ધરમપુરના ઉપાધ્યક્ષ ડોક્ટર ડી સી પટેલે આપ્યા હતા. મુંબઈમાં મળેલી આ બેઠકમાં વર્ષોથી સર્પદન્સમાં ઝીરો દેથરેટના ઉદશંકલ્પ સાથે સંશોધન કરતા આવી રહેલા અને સરપદંશના ઝેરી બિનજરી 20,000 થી વધુ કેસોમાં 99%થી વધુ વિક્રમની સફળતા પ્રાપ્ત કરનાર શ્રી સાંઈનાથ હોસ્પિટલ ધરમપુરના આ તબીબે દેશભરમાં સર્પદંશના કેસોમાં મૃત્યુદર ઘટાડવા રિજીયન સ્પેસિફિક એન્ટીવીનમ ઇન્જેક્શન બનાવવા તથા ઝેર સંશોધન કરવા સહિતના કરેલા સૂચનોથી વૈજ્ઞાનિકો પ્રભાવિત થયા હતા.
ધરમપુરના સાંઈનાથ હોસ્પિટલના ડોક્ટર ડી.સી પટેલનું રસલવાઈપર બાઈટની સારવાર માટે મોનોવેલેન્ટ ઇન્જેક્શન બનાવવા સૂચન કરાયું
