પેટલાદ તાલુકાના લક્કડપુરા થી સીમરડા જવાના મેન્ટલ વાળા રસ્તાને કારણે વાહન ચાલકો પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. આ વિસ્તારમાં કપચી અને મેન્ટલ નાખ્યા બાદ ડામર કામ ન થતા વાહન ચાલકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. બે ગામના વાહનચાલકોને મેન્ટલ વાળા રસ્તાને કારણે પારાવાર મુશ્કેલી પડી રહી છે. ઘણો સમય વીતવા છતાં ડામર કામ ન થતા લોકોમાં તંત્ર પ્રત્યે રોષ ભભૂક્તો જોવા મળે છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
विधानसभा चुनाव के लिए कांग्रेस ने कसी कमर, आज बैठक कर पार्टी तैयार करेगी एजेंडा
लोकसभा चुनाव में बेहतर प्रदर्शन करने के बाद कांग्रेस ने अब विधानसभा चुनावों की तैयारी शुरू कर दी...
સિવિલ હોસ્પિટલ અમદાવાદ ખાતે ગત અઠવાડિયે બાળરોગ સર્જરી વિભાગ દ્વારા ૧૫મો વાર્ષિક 'બ્લેડર એક્સસ્ટ્રોફી
સિવિલ હોસ્પિટલ અમદાવાદ ખાતે ગત અઠવાડિયે બાળરોગ સર્જરી વિભાગ દ્વારા ૧૫મો વાર્ષિક 'બ્લેડર એક્સસ્ટ્રોફી
વાવાઝોડાના કારણે મોટું નુક્સાન....
વાવાઝોડાના કારણે મોટું નુક્સાન....
आबूरोड के सुरेश सिंदल बने अखिल भारतीय सरगरा महासभा के प्रदेशाध्यक्ष
आबूरोड के सुरेश सिंदल बने अखिल भारतीय सरगरा महासभा के प्रदेशाध्यक्ष
- सुरेश...
દાલ પાનિયા બનાવતા મેનપુરના દિનેશભાઈ રાઠોડ આધુનિકતા સાથે આજની પેઢીઓ....
દાહોદ જિલ્લાની આગવી ઓળખ સમું વન ભોજન એટલે " દાલ પાનિયા "પરંપરાગત રેસિપી થકી દાલ પાનિયા બનાવતા...