પેટલાદ તાલુકાના લક્કડપુરા થી સીમરડા જવાના મેન્ટલ વાળા રસ્તાને કારણે વાહન ચાલકો પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. આ વિસ્તારમાં કપચી અને મેન્ટલ નાખ્યા બાદ ડામર કામ ન થતા વાહન ચાલકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. બે ગામના વાહનચાલકોને મેન્ટલ વાળા રસ્તાને કારણે પારાવાર મુશ્કેલી પડી રહી છે. ઘણો સમય વીતવા છતાં ડામર કામ ન થતા લોકોમાં તંત્ર પ્રત્યે રોષ ભભૂક્તો જોવા મળે છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
NEWS | રાધનપુર તાલુકાના કલ્યાણપુરા ગામમાં વરસાદી પાણી ખેતરોમાં ભરાઈ જતાં પાકને નુકશાન
NEWS | રાધનપુર તાલુકાના કલ્યાણપુરા ગામમાં વરસાદી પાણી ખેતરોમાં ભરાઈ જતાં પાકને નુકશાન
લુણાવાડા તાલુકાના ચાવડિયા ગામે રામા મડળ નું આખ્યાન કરાયું
ચાવાદિયા ગામે રામ દેવ પીર નું આખ્યાન કરાયું હતું તેમાં ગામ ના મોટી સંખ્યા માં યુવાનો હાજર રહી ને...
অসম লোক সেৱা পৰীক্ষাত উত্তীৰ্ণ হোৱাৰ পিছত মাজুলীত আনন্দৰ বন্যা।
অসম লোক সেৱা পৰীক্ষাত উত্তীৰ্ণ হোৱাৰ পিছত মাজুলীত আনন্দৰ বন্যা। বিশেষকৈ উজনি মাজুলীৰ ফুলনি গাঁও...
પાટણના શંખેશ્વર પંથકમાં વરસાદ સાથે કરા પડ્યા | SatyaNirbhay News Channel
પાટણના શંખેશ્વર પંથકમાં વરસાદ સાથે કરા પડ્યા |
SatyaNirbhay News Channel