જુનિયર વકીલોને સરકાર દ્વારા સ્ટાઇપેન્ડ તેમજ આર્થિક સહાય ચૂકવવામાં આવે છે. જે રકમ નજીવી અને અનિયમિત ચૂકવવામાં આવતી હોય આ મામલે જુનિયર વકીલો દ્વારા સુરેન્દ્રનગર કલેક્ટર કચેરીમાં રાજ્યપાલને સંબોધીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.ગુજરાતમાં જુનિયર વકીલોને સરકાર દ્વારા ચૂકવવામાં આવતા સ્ટાઇપેન્ડ તેમજ આર્થિક સહાય નિયમિત ચૂકવવામાં આવે તે અંગે જુનિયર વકીલો દ્વારા રાજ્યપાલને લેખિતમાં રજૂઆત કરી હતી. જે અંગે વકીલો દ્વારા સુરેન્દ્રનગર કલેક્ટર કચેરીમાં આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતુ.જેમાં જણાવ્યું હતુ કે જુનિયર વકીલો યોગ્ય રીતે પ્રેકટીસ કરી શકે તે માટે રાજ્ય સરકાર દ્વારા ડો.પી.જે.સોલંકી જુનિયર સ્ટાઇપેન્ડ યોજના અંતર્ગત વકીલોને પહેલા વર્ષે રૂપિયા ૧ હજાર, બીજા વર્ષે ૮૦૦ અને ત્રીજા વર્ષે રૂપિયા ૬૦૦ પ્રતિમાસ ચૂકવવામાં આવે છે.તેમજ ઓફીસ ખર્ચ પેટે નહીંતર આર્થિક સહાય આપવામાં આવે છે અને તે પણ અનિયમિત ચૂકવવામાં આવે છે. આથી સ્ટાઇપેન્ડની રકમ તેમજ ઓફીસ ખર્ચ પેટે મળતી સહાયમાં વધારો કરી નિયમિત ચુકવવામાં આવે તેવી રજૂઆતના અંતે માંગ કરી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
সাপেখাতিৰ মৰাণহাবিত জলবায়ু পৰিবৰ্তন আৰু জৈৱিক কৃষিৰ প্ৰাসংগিকতা বিষয়ক সজাগতা সভা সম্পন্ন
সাপেখাতিৰ মৰাণহাবিত জলবায়ু পৰিবৰ্তন আৰু জৈৱিক কৃষিৰ প্ৰাসংগিকতা বিষয়ক সজাগতা সভা সম্পন্ন।...
મતદારયાદી સુધારણાની પ્રક્રિયા હાથ ધરાઈ
#buletinindia #gujarat #kheda
વલભીપુર શહેરના પોલીસ સ્ટેશન ખાતે આઇ.પી.સી.366,376(2)(n)506(2) મુજબ ગુનો નોંધાયો હતો
વલભીપુર શહેરના પોલીસ સ્ટેશન ખાતે આઇ.પી.સી.366,376(2)(n)506(2) મુજબ ગુનો નોંધાયો હતો
જુનાગઢ ને ઝળહળ તું કરનાર દિવંગત નગરશેઠ ની પ્રતિમાનું અનાવરણ કરાયું..,
જુનાગઢ ને ઝળહળ તું કરનાર દિવંગત નગરશેઠ ની પ્રતિમાનું અનાવરણ કરાયું..,
સગીરાને રેડીમેડ કપડાંની ફેક્ટરીમાં કામ કરતાં સગીર સાથે પ્રેમ થયો, ગર્ભ રહેતાં માતાએ ફરિયાદ નોંધાવી
અમદાવાદમાં માતાપિતા માટે ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જ્યાં સગીર યુવક અને યુવતી બંને સાથે કામ...