જુનિયર વકીલોને સરકાર દ્વારા સ્ટાઇપેન્ડ તેમજ આર્થિક સહાય ચૂકવવામાં આવે છે. જે રકમ નજીવી અને અનિયમિત ચૂકવવામાં આવતી હોય આ મામલે જુનિયર વકીલો દ્વારા સુરેન્દ્રનગર કલેક્ટર કચેરીમાં રાજ્યપાલને સંબોધીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.ગુજરાતમાં જુનિયર વકીલોને સરકાર દ્વારા ચૂકવવામાં આવતા સ્ટાઇપેન્ડ તેમજ આર્થિક સહાય નિયમિત ચૂકવવામાં આવે તે અંગે જુનિયર વકીલો દ્વારા રાજ્યપાલને લેખિતમાં રજૂઆત કરી હતી. જે અંગે વકીલો દ્વારા સુરેન્દ્રનગર કલેક્ટર કચેરીમાં આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતુ.જેમાં જણાવ્યું હતુ કે જુનિયર વકીલો યોગ્ય રીતે પ્રેકટીસ કરી શકે તે માટે રાજ્ય સરકાર દ્વારા ડો.પી.જે.સોલંકી જુનિયર સ્ટાઇપેન્ડ યોજના અંતર્ગત વકીલોને પહેલા વર્ષે રૂપિયા ૧ હજાર, બીજા વર્ષે ૮૦૦ અને ત્રીજા વર્ષે રૂપિયા ૬૦૦ પ્રતિમાસ ચૂકવવામાં આવે છે.તેમજ ઓફીસ ખર્ચ પેટે નહીંતર આર્થિક સહાય આપવામાં આવે છે અને તે પણ અનિયમિત ચૂકવવામાં આવે છે. આથી સ્ટાઇપેન્ડની રકમ તેમજ ઓફીસ ખર્ચ પેટે મળતી સહાયમાં વધારો કરી નિયમિત ચુકવવામાં આવે તેવી રજૂઆતના અંતે માંગ કરી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
আৰএছ গান্ধীৰ বিৰুদ্ধে বন ধ্বংসৰ অভিযোগ
RS গান্ধীৰ বিৰুদ্ধে সোণাইকুছি সংৰক্ষিত বনাঞ্চল ধ্বংস আৰু Hill Trade Ageny ৰ বিৰুদ্ধে...
શ્રી સરકારી માધ્યમિક શાળા કડોલ તા : ભચાઉ ખાતે ધોરણ -: ૧૦ વિદ્યાર્થીઓ માટે કારકિર્દી માર્ગદર્શન
શ્રી સરકારી માધ્યમિક શાળા કડોલ તા : ભચાઉ ખાતે ધોરણ -: ૧૦ વિદ્યાર્થીઓ માટે કારકિર્દી માર્ગદર્શન
Kim Jong Un और Putin की सीक्रेट मीटिंग में क्या तय हुआ? गिफ्ट में एक दूसरे को ये हथियार भी दिए
Kim Jong Un और Putin की सीक्रेट मीटिंग में क्या तय हुआ? गिफ्ट में एक दूसरे को ये हथियार भी दिए
તડીપાર ઇસમને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરતી
એસ.ઓ.જી. ક્રાઇમ બ્રાન્ચ, અમદાવાદ શહેર.
એસ.ઓ.જી.ક્રાઇમબ્રાંચ, અમદાવાદ શહેર
નાઓના સુપરવિઝન તથા પોલીસ ઇન્સ્પેકટરશ્રી એ.ડી.પરમાર નાઓના...
પોરબંદરના નિવૃત્ત પ્રોફેસર અને જાણીતા ઇતિહાસકારે હર ઘર તિરંગા અભિયાનને આવકાર્યો
પોરબંદરના નિવૃત્ત પ્રોફેસર અને જાણીતા ઇતિહાસકારે હર ઘર તિરંગા અભિયાનને આવકાર્યો