જુનિયર વકીલોને સરકાર દ્વારા સ્ટાઇપેન્ડ તેમજ આર્થિક સહાય ચૂકવવામાં આવે છે. જે રકમ નજીવી અને અનિયમિત ચૂકવવામાં આવતી હોય આ મામલે જુનિયર વકીલો દ્વારા સુરેન્દ્રનગર કલેક્ટર કચેરીમાં રાજ્યપાલને સંબોધીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.ગુજરાતમાં જુનિયર વકીલોને સરકાર દ્વારા ચૂકવવામાં આવતા સ્ટાઇપેન્ડ તેમજ આર્થિક સહાય નિયમિત ચૂકવવામાં આવે તે અંગે જુનિયર વકીલો દ્વારા રાજ્યપાલને લેખિતમાં રજૂઆત કરી હતી. જે અંગે વકીલો દ્વારા સુરેન્દ્રનગર કલેક્ટર કચેરીમાં આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતુ.જેમાં જણાવ્યું હતુ કે જુનિયર વકીલો યોગ્ય રીતે પ્રેકટીસ કરી શકે તે માટે રાજ્ય સરકાર દ્વારા ડો.પી.જે.સોલંકી જુનિયર સ્ટાઇપેન્ડ યોજના અંતર્ગત વકીલોને પહેલા વર્ષે રૂપિયા ૧ હજાર, બીજા વર્ષે ૮૦૦ અને ત્રીજા વર્ષે રૂપિયા ૬૦૦ પ્રતિમાસ ચૂકવવામાં આવે છે.તેમજ ઓફીસ ખર્ચ પેટે નહીંતર આર્થિક સહાય આપવામાં આવે છે અને તે પણ અનિયમિત ચૂકવવામાં આવે છે. આથી સ્ટાઇપેન્ડની રકમ તેમજ ઓફીસ ખર્ચ પેટે મળતી સહાયમાં વધારો કરી નિયમિત ચુકવવામાં આવે તેવી રજૂઆતના અંતે માંગ કરી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Congress On Nitish Kumar: कांग्रेस ने नीतीश कुमार की सियासत की तुलना गिरगिट से की | Bihar Politics
Congress On Nitish Kumar: कांग्रेस ने नीतीश कुमार की सियासत की तुलना गिरगिट से की | Bihar Politics
વાવના એટા-રામપુરા નજીક છોટાહાથી પલ્ટી જતાં એક વ્યક્તિનું મોત : 13 વ્યક્તિઓ ઘાયલ
વાવ તાલુકાના એટા-રામપુરા પાસે ગાડી રવિવારે બપોરે એક છોટાહાથીનું ટાયર ફાટતાં પલ્ટી જતાં તેમાં સવાર...
હર ઘર તિરંગા/ વડાપ્રધાન મોદીએ બદલી બધા સોશિયલ મીડિયા એકાઉન્ટ્સની DP, લોકોને કરી આ અપીલ
ભારત દેશના માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે તેમના તમામ સોશિયલ મીડિયા પેજની ડીપી (ડિસ્પ્લે...
महारानी होने के बावजूद Queen Elizabeth II पर लगी हुई थी ये पाबंदियां !
महारानी होने के बावजूद Queen Elizabeth II पर लगी हुई थी ये पाबंदियां !
शिरड शहापूर आश्रम शाळेचा निधी इतरत्र हलविल्याने माजी आ, डॉ.टार्फे झाले आक्रमक,आंदोलनाचा दिला इशारा.
शिरड शहापूर आश्रम शाळेचा निधी इतरत्र हलविल्याने माजी आ, डॉ.टार्फे झाले आक्रमक,आंदोलनाचा दिला इशारा.