જુનિયર વકીલોને સરકાર દ્વારા સ્ટાઇપેન્ડ તેમજ આર્થિક સહાય ચૂકવવામાં આવે છે. જે રકમ નજીવી અને અનિયમિત ચૂકવવામાં આવતી હોય આ મામલે જુનિયર વકીલો દ્વારા સુરેન્દ્રનગર કલેક્ટર કચેરીમાં રાજ્યપાલને સંબોધીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.ગુજરાતમાં જુનિયર વકીલોને સરકાર દ્વારા ચૂકવવામાં આવતા સ્ટાઇપેન્ડ તેમજ આર્થિક સહાય નિયમિત ચૂકવવામાં આવે તે અંગે જુનિયર વકીલો દ્વારા રાજ્યપાલને લેખિતમાં રજૂઆત કરી હતી. જે અંગે વકીલો દ્વારા સુરેન્દ્રનગર કલેક્ટર કચેરીમાં આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતુ.જેમાં જણાવ્યું હતુ કે જુનિયર વકીલો યોગ્ય રીતે પ્રેકટીસ કરી શકે તે માટે રાજ્ય સરકાર દ્વારા ડો.પી.જે.સોલંકી જુનિયર સ્ટાઇપેન્ડ યોજના અંતર્ગત વકીલોને પહેલા વર્ષે રૂપિયા ૧ હજાર, બીજા વર્ષે ૮૦૦ અને ત્રીજા વર્ષે રૂપિયા ૬૦૦ પ્રતિમાસ ચૂકવવામાં આવે છે.તેમજ ઓફીસ ખર્ચ પેટે નહીંતર આર્થિક સહાય આપવામાં આવે છે અને તે પણ અનિયમિત ચૂકવવામાં આવે છે. આથી સ્ટાઇપેન્ડની રકમ તેમજ ઓફીસ ખર્ચ પેટે મળતી સહાયમાં વધારો કરી નિયમિત ચુકવવામાં આવે તેવી રજૂઆતના અંતે માંગ કરી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી એ ડ્રગ્સ મામલે ગુજરાત સરકાર પર આકરા પ્રહારો કર્યા
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ટ્વિટ કરીને ડ્રગ્સ મામલે ગુજરાત સરકાર પર પ્રહારો કર્યા છે, ...
વાડીનાર ગામમાં ચામુંડા માતાજી ના મંદિરે સરદ પૂનમ ના લોક ડાયરા નું આયોજન કરવામાં આવેલ.
વાડીનાર ગામમાં ચામુંડા માતાજી ના મંદિરે સરદ પૂનમ ના લોક ડાયરા નું આયોજન કરવામાં આવેલ.
भारतीय स्टेट बैंक की विशेष प्री-लिटिगेशन लोक अदालत का हुआ आयोजन
राजस्थान राज्य विधिक सेवा प्राधिकरण के निर्देशानुसार जिला विधिक सेवा प्राधिकरण द्वारा 14 दिसम्बर...
लोकसभा के बाद अब राज्यसभा की जंग! जानें किन राज्यों में बीजेपी को चुनौती देगा इंडिया गठबंधन
लोकसभा चुनाव के नतीजों के बाद राज्यसभा की 10 सीटें खाली हो गई हैं। राज्यसभा सचिवालय की तरफ से इन...
Poonch Terrorist Attack: पुंछ आतंकी हमले पर कांग्रेस ने उठाए सवाल, बोले- BJP को जिताने की स्टंटबाजी
Poonch Terrorist Attack: पुंछ आतंकी हमले पर कांग्रेस ने उठाए सवाल, बोले- BJP को जिताने की स्टंटबाजी