ધ્રાંગધ્રા તાલુકાના માલવણ રોડ ઉપર આવેલ ધ્રુમઠ ગામથી સહેજ નજીક ચોકડી પાસે ધ્રુમઠ ગામના ઋતુરાજભાઈ કોળી એ રોડ ઉપર ગંભીર હાલતમાં એક અજાણ્યા ઈસમને જોવેલ હતો. ત્યારબાદ તત્કાલ ઘટનાની જાણ તાલુકા પોલીસ ને અને 108 એમ્બયુલેન્સમાં કરવામાં આવી હતી અને અજાણ્યા ઈસમને સારવાર અર્થે ધ્રાંગધ્રા સરકારી દવાખાને ખસેડવામાં આવ્યો હતો જો કે બેશુદ્ધ અવસ્થામાં ઈસમને સુરેન્દ્રનગર ગાંધી હોસ્પિટલ રીફર કરવામાં આવ્યો હતો જ્યાં વધુ સારવાર દરમિયાન ઈસમ ને મૃત જાહેર કરવામાં આવ્યો હતો ત્યારે ધ્રાંગધ્રા તાલુકા પોલીસ દ્રારા મોત જાહેર કરી વ્યક્તિ કોણ હતો અને તેની સાથે કોઈ ઘટના બની હતી કે કુદરતી માંદગી હતી એ દિશામાં તાલુકા પોલીસ તપાસ હાથ ધરવામાં આવી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Delhi Baby Care Centre Fire: बेबी केयर सेंटर में कैसे लगी आग? जानिए इनसाइड स्टोरी | Aaj Tak
Delhi Baby Care Centre Fire: बेबी केयर सेंटर में कैसे लगी आग? जानिए इनसाइड स्टोरी | Aaj Tak
🗞️sms news📰 ત્રીજા વર્ષમાં મંગલ પ્રવેશ કરવા બદલ પી. આઇ, JV RATHOD સાહેબ દ્વારા શુભેચ્છા મુલાકાત
🗞️sms news📰 ત્રીજા વર્ષમાં મંગલ પ્રવેશ કરવા બદલ પી. આઇ, JV RATHOD સાહેબ દ્વારા શુભેચ્છા મુલાકાત
અમરેલી જિલ્લાના નાગરિકોને પરીવહન સગવડ માં ઉમેરો થયો. ૨૨ અલગ અલગ બસ ફાળવાઈ
અમરેલી એસ.ટી. વિભાગને ફાળવવામાં આવેલી ૨૨ અદ્યતન બસને મુખ્ય નાયબ દંડક કૌશિકભાઈ વેકરીયા અને સાંસદ...
રાધનપુર-ભિલોટ ત્રણ રસ્તા પાસે બની એક્સીડન્ટની ઘટના યુવક નું મોત | SatyaNirbhay News Channel
રાધનપુર-ભિલોટ ત્રણ રસ્તા પાસે બની એક્સીડન્ટની ઘટના | SatyaNirbhay News Channel
Kejriwal govt hoodwinked people in Delhi, Punjab : Chugh
BJP national general secretary Tarun Chugh today said that the AAP has emerged as the most...