ધ્રાંગધ્રા તાલુકાના માલવણ રોડ ઉપર આવેલ ધ્રુમઠ ગામથી સહેજ નજીક ચોકડી પાસે ધ્રુમઠ ગામના ઋતુરાજભાઈ કોળી એ રોડ ઉપર ગંભીર હાલતમાં એક અજાણ્યા ઈસમને જોવેલ હતો. ત્યારબાદ તત્કાલ ઘટનાની જાણ તાલુકા પોલીસ ને અને 108 એમ્બયુલેન્સમાં કરવામાં આવી હતી અને અજાણ્યા ઈસમને સારવાર અર્થે ધ્રાંગધ્રા સરકારી દવાખાને ખસેડવામાં આવ્યો હતો જો કે બેશુદ્ધ અવસ્થામાં ઈસમને સુરેન્દ્રનગર ગાંધી હોસ્પિટલ રીફર કરવામાં આવ્યો હતો જ્યાં વધુ સારવાર દરમિયાન ઈસમ ને મૃત જાહેર કરવામાં આવ્યો હતો ત્યારે ધ્રાંગધ્રા તાલુકા પોલીસ દ્રારા મોત જાહેર કરી વ્યક્તિ કોણ હતો અને તેની સાથે કોઈ ઘટના બની હતી કે કુદરતી માંદગી હતી એ દિશામાં તાલુકા પોલીસ તપાસ હાથ ધરવામાં આવી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Latur:- खरोळा ग्रामपंचायतने केले बेकायदेशीर अवैध मुरूम उत्खनन.
Latur:- खरोळा ग्रामपंचायतने केले बेकायदेशीर अवैध मुरूम उत्खनन.
▶️গোৰেশ্বৰৰ ৩ নং বালাবাৰীত ৰংজালী বৈশাগু উদযাপন
▶️গোৰেশ্বৰৰ ৩ নং বালাবাৰীত ৰংজালী বৈশাগু উদযাপন
Ravi Pushya Yog: રવિપુષ્યનો સંયોગ સોના-ચાંદીની ખરીદીનું શ્રેષ્ઠ મુહૂર્ત, શુભ યોગમાં ઉપાયો ધનવર્ષા કરાવશે, જેમાં આ 3 રાશિને મળશે સૌથી વધુ લાભ
રવિપુષ્યનો સંયોગ સોના-ચાંદીની ખરીદીનું શ્રેષ્ઠ મુહૂર્ત, શુભ યોગમાં ઉપાયો ધનવર્ષા કરાવશે, જેમાં આ...
Sushil Kumar Modi के निधन पर फफक-फफक कर रोए Ashwini kumar choubey | Aaj Tak News
Sushil Kumar Modi के निधन पर फफक-फफक कर रोए Ashwini kumar choubey | Aaj Tak News