ઇસ્લામ ધર્મના ચોથા ખલીફા હઝરત સૈયદ અલી હૈદર રદીઅલ્લાહૂ તઆલા અન્હુ ના વંશ જ સૈયદના ઇમામ જાફર સાદીક (ર.દી) ની યાદમાં દર વર્ષે પરંપરાગત રીતે મનાવવામાં આવતા કુંડાના તહેવારની સમગ્ર કાલોલ શહેરમાં મુસ્લિમ બિરાદરો દ્વારા હર્ષોલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી. જેમાં દૂધની ખીર અને પુરી બનાવી નિયાઝ માટે સગાસંબંધીઓ મિત્રો અને નાના ભૂલકાઓ ને આમંત્રિત કરી ઉજવણી કરાઈ હતી.જ્યારે ઇસ્લામ ધર્મના રજબ માસની ૨૨મી તારીખે આ સૈયદના ઇમામ જાફર સાદીક (ર.દી) ની તેઓની યાદમાં કુંડાની નિયાઝ બનાવવામાં આવે છે આ તહેવારને કુંડાનો તહેવાર એટલા માટે કહેવામાં આવે છે કે આ દિવસે મુસ્લિમ બિરાદરો પોતાની શક્તિ પ્રમાણે પોતાના ઘરે ખીર અને પુરી બનાવી તેને માટીના કુંડામાં મૂકી તેઓની યાદમાં ફાતેહા પઢી તમામ મિત્રો અને સગાસંબંધીઓ નાના ભૂલકાઓ ને ઘરે બોલાવી નિયાઝ પીરસવામાં આવે છે.વહેલી સવારથી જ મુસ્લિમ વિસ્તારમાં કુંડાના તહેવારને નાના ભૂલકાઓથી લઈ પુરૂષો અને મહિલાઓ એકબીજા ના ઘરે જઈ નિયાઝનો લાભ લીધો હતો જ્યારે નાના ભૂલકાઓ મા અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો.આ તહેવાર ની ઉજવવાની પ્રમાણિકતા ની જેમ "નિયાઝ ઔર નમાઝ" નામની ફિલ્મ પણ બની ચુકી છે જેમાં આ કુંડાના તહેવાર અંગે પ્રકાશ પાડવામાં આવ્યો છે વહેલી સવારથી કાલોલમાં શરૂ થયેલા આ તહેવાર સાંજ સુધી અવિરત ચાલુ રહેલો જોવા મળ્યો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
 PLease Click Here to Join Now
 Search
 Categories
 - City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
  पुलिस ने पांच अंतर्राज्य तस्करों व MP पुलिस के जवान सहित दो कार से अफीम डोडा चूरा पकड़ा... देखें  
 
                      कोटा. कनवास पुलिस द्वारा अवैध मादक पदार्थ की तस्करी के विरूद्ध कार्यवाही करते हुए 102 किलो 460...
                  
   ભ્રષ્ટાચારની તપાસ માટે TMCના 100 નેતાઓની યાદી ગૃહમંત્રી અમિત શાહને આપવામાં આવી – શુભેન્દુ અધિકારી 
 
                      મંગળવારે, વિપક્ષના નેતા ભાજપના શુભેન્દુ અધિકારી પશ્ચિમ બંગાળમાં શિક્ષક ભરતી કૌભાંડને લઈને ગૃહ...
                  
   रावतभाटा जरुरतमंद परिवार को पहुंचाई राशन सामग्री   
 
                      रावतभाटा जरुरतमंद परिवार को पहुंचाई राशन सामग्री वार्ड नंबर 22 चर्च बस्ती निवासी युगेंद्र चौधरी...
                  
   DANTIWADA DAM/ દાંતીવાડા ડેમ ની જલ સપાટી તારીખ 15/09/2022 સવારે 10 વાગ્યા સુધી. 
 
                      DANTIWADA DAM/ દાંતીવાડા ડેમ ની જલ સપાટી તારીખ 15/09/2022 સવારે 10 વાગ્યા સુધી.
                  
   
  
  
  
  