ઇસ્લામ ધર્મના ચોથા ખલીફા હઝરત સૈયદ અલી હૈદર રદીઅલ્લાહૂ તઆલા અન્હુ ના વંશ જ સૈયદના ઇમામ જાફર સાદીક (ર.દી) ની યાદમાં દર વર્ષે પરંપરાગત રીતે મનાવવામાં આવતા કુંડાના તહેવારની સમગ્ર કાલોલ શહેરમાં મુસ્લિમ બિરાદરો દ્વારા હર્ષોલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી. જેમાં દૂધની ખીર અને પુરી બનાવી નિયાઝ માટે સગાસંબંધીઓ મિત્રો અને નાના ભૂલકાઓ ને આમંત્રિત કરી ઉજવણી કરાઈ હતી.જ્યારે ઇસ્લામ ધર્મના રજબ માસની ૨૨મી તારીખે આ સૈયદના ઇમામ જાફર સાદીક (ર.દી) ની તેઓની યાદમાં કુંડાની નિયાઝ બનાવવામાં આવે છે આ તહેવારને કુંડાનો તહેવાર એટલા માટે કહેવામાં આવે છે કે આ દિવસે મુસ્લિમ બિરાદરો પોતાની શક્તિ પ્રમાણે પોતાના ઘરે ખીર અને પુરી બનાવી તેને માટીના કુંડામાં મૂકી તેઓની યાદમાં ફાતેહા પઢી તમામ મિત્રો અને સગાસંબંધીઓ નાના ભૂલકાઓ ને ઘરે બોલાવી નિયાઝ પીરસવામાં આવે છે.વહેલી સવારથી જ મુસ્લિમ વિસ્તારમાં કુંડાના તહેવારને નાના ભૂલકાઓથી લઈ પુરૂષો અને મહિલાઓ એકબીજા ના ઘરે જઈ નિયાઝનો લાભ લીધો હતો જ્યારે નાના ભૂલકાઓ મા અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો.આ તહેવાર ની ઉજવવાની પ્રમાણિકતા ની જેમ "નિયાઝ ઔર નમાઝ" નામની ફિલ્મ પણ બની ચુકી છે જેમાં આ કુંડાના તહેવાર અંગે પ્રકાશ પાડવામાં આવ્યો છે વહેલી સવારથી કાલોલમાં શરૂ થયેલા આ તહેવાર સાંજ સુધી અવિરત ચાલુ રહેલો જોવા મળ્યો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
બોડેલી : આયુષ્યમાન કાર્ડ વિતરણ કાર્યક્રમમાં જિ.પંચાયતના સદસ્યએ શું કહ્યું ?
બોડેલી : આયુષ્યમાન કાર્ડ વિતરણ કાર્યક્રમમાં જિ.પંચાયતના સદસ્યએ શું કહ્યું ?
চৰাইদেউৰ গছিকলাত আজিৰ উদ্ধাৰ
চৰাইদেউৰ গছিকলাত অজগৰ উদ্ধাৰ ।
সোণাৰি, ২৮ জুলাই : চৰাইদেউৰ বান্টুং পঞ্চায়তৰ অন্তৰ্গত...
ৰঙিয়াত স্বাধীনতাৰ অমৃত মহোৎসৱ উপলক্ষে ঘৰে ঘৰে ত্ৰিৰংগা পতাকা উত্তোলনৰ আহ্বান অসম গৰিয়া পৰিষদ আৰু অসমীয়া মুছলমান পৰিষদৰ
ৰঙিয়াত অসম গৰিয়া পৰিষদ আৰু অসমীয়া মুছলমান পৰিষদে স্বাধীনতাৰ অমৃত মহোৎসৱ উপলক্ষে তিনিদিনীয়াকৈ...
PM Kisan Yojana: 10 करोड़ किसानों के खाते में क्रेडिट हुए 2000-2000 रुपए, PM मोदी ने जारी की 12वीं किस्त
PM Kisan Yojana: प्रधानमंत्री किसान सम्मान निधि (PM Kisan Samman Nidhi)की 12 किस्त का...
પાલનપુરના ચડોતર નજીક ૧૦ કિલો સોનાની લૂંટનો મામલો
પાલનપુરના ચડોતર નજીક ૧૦ કિલો સોનાની લૂંટનો મામલો