ઇસ્લામ ધર્મના ચોથા ખલીફા હઝરત સૈયદ અલી હૈદર રદીઅલ્લાહૂ તઆલા અન્હુ ના વંશ જ સૈયદના ઇમામ જાફર સાદીક (ર.દી) ની યાદમાં દર વર્ષે પરંપરાગત રીતે મનાવવામાં આવતા કુંડાના તહેવારની સમગ્ર કાલોલ શહેરમાં મુસ્લિમ બિરાદરો દ્વારા હર્ષોલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી. જેમાં દૂધની ખીર અને પુરી બનાવી નિયાઝ માટે સગાસંબંધીઓ મિત્રો અને નાના ભૂલકાઓ ને આમંત્રિત કરી ઉજવણી કરાઈ હતી.જ્યારે ઇસ્લામ ધર્મના રજબ માસની ૨૨મી તારીખે આ સૈયદના ઇમામ જાફર સાદીક (ર.દી) ની તેઓની યાદમાં કુંડાની નિયાઝ બનાવવામાં આવે છે આ તહેવારને કુંડાનો તહેવાર એટલા માટે કહેવામાં આવે છે કે આ દિવસે મુસ્લિમ બિરાદરો પોતાની શક્તિ પ્રમાણે પોતાના ઘરે ખીર અને પુરી બનાવી તેને માટીના કુંડામાં મૂકી તેઓની યાદમાં ફાતેહા પઢી તમામ મિત્રો અને સગાસંબંધીઓ નાના ભૂલકાઓ ને ઘરે બોલાવી નિયાઝ પીરસવામાં આવે છે.વહેલી સવારથી જ મુસ્લિમ વિસ્તારમાં કુંડાના તહેવારને નાના ભૂલકાઓથી લઈ પુરૂષો અને મહિલાઓ એકબીજા ના ઘરે જઈ નિયાઝનો લાભ લીધો હતો જ્યારે નાના ભૂલકાઓ મા અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો.આ તહેવાર ની ઉજવવાની પ્રમાણિકતા ની જેમ "નિયાઝ ઔર નમાઝ" નામની ફિલ્મ પણ બની ચુકી છે જેમાં આ કુંડાના તહેવાર અંગે પ્રકાશ પાડવામાં આવ્યો છે વહેલી સવારથી કાલોલમાં શરૂ થયેલા આ તહેવાર સાંજ સુધી અવિરત ચાલુ રહેલો જોવા મળ્યો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
গেলেকী আৰু লিগিৰীপুখুৰী স্বাস্থ্য কেন্দ্ৰ পৰিদৰ্শন শিৱসাগৰ জিলা আয়ুক্তৰ
শিৱসাগৰ জিলাৰ গেলেকী আৰু লিগিৰীপুখুৰী স্বাস্থ্য কেন্দ্ৰ পৰিদৰ্শন কৰে জিলা আয়ুক্ত আয়ুস গৰ্গে ৷
ગણેશ ભક્તો માટે અંતિમ પૂજા કરી શકાય તે માટે જુદા-જુદા ટેબલ સહિતની વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી છે
ગણેશ ભક્તો માટે અંતિમ પૂજા કરી શકાય તે માટે જુદા-જુદા ટેબલ સહિતની વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી છે
Salman Khan च्या बाप्पाच्या विसर्जनाला Riteish Deshmukh कुटुंबासहित हजेर | Maharashtra Times
Salman Khan च्या बाप्पाच्या विसर्जनाला Riteish Deshmukh कुटुंबासहित हजेर | Maharashtra Times
उदगीर तालुक्यातल्या करडखेलपाटी येथील एका शेतकऱ्याने कर्जबाजारीला कंटाळून आत्महत्या केल्याची घटना
उदगीर तालुक्यातल्या करडखेलपाटी येथील एका शेतकऱ्याने कर्जबाजारीला कंटाळून आत्महत्या केल्याची घटना
Ducati ने लॉन्च की सिंगल सिलेंडर की सबसे दमदार बाइक Hypermotard 698 Mono, जानें कितनी है कीमत
इटली की सुपरबाइक बनाने वाली कंपनी Ducati की ओर से भारतीय बाजार में नई बाइक को लॉन्च किया गया...