આજરોજ ભારતીય જનતા યુવા મોરચા ખેડબ્રહ્મા દ્વારા *"રાષ્ટ્રીય મતદાતા દિવસ"* નિમિતે વિશ્વના સૌથી લોકપ્રિય જન નેતા, આત્મનિર્ભર વિકસિત ભારત ના પ્રણેતા આદરણીય પ્રધાનમંત્રી *શ્રી નરેન્દ્રભાઇ મોદી*સાહેબ સૌ દેશના ભાગ્યવિધાતા "નવ યુવા મતદાતા "સાથે સીધા સંવાદનો કાર્યક્રમ આર્ડેકતા કોલેજ ખાતે રાખવામાં આવ્યો જેમાં રાજ્યસભા સાંસદ રમીલાબેન બારા, આર્ડેકતા ઇન્સ્ટ્યુટેટ ના એમ.ડી આર.ડી પટેલ સાહેબ,જિલ્લા પંચાયત સદસ્ય હિતેન્દ્રસિહ ચૌહાણ, શહેર સંગઠન મહામંત્રી પ્રશાંતભાઈ પટેલ,જિલ્લા યુવા મોરચા મહામંત્રી હિતેષભાઇ પટેલ, ઉપ પ્રમુખ પલ્લવભાઈ રાવલ, બ્રિજેશભાઈ બારોટ યુવા મોરચા પ્રમુખ બ્રિજેશ પ્રજાપતિ, અક્ષય પટેલ , યુવા મોરચા ની ટિમ અને કાર્યકર્તા તથા મોટી સંખ્યામાં નવીન મતદાતા ઉપસ્થિત રહ્યા હતા.