દિયોદર APMC માં ચેરમેન ઈશ્વરભાઈ તરકના રાજીનામા બાદ ઇન્ચાર્જ ચેરમેન તરીકે પરાગભાઇ જોશીએ પદ ગ્રહણ કર્યા બાદ ચૂંટણી જાહેર થતાં રાજકારણ ગરમાયું હતું જેમાં બુધવારના રોજ દિયોદર માર્કેટ સમિતિ ખાતે ચેરમેન પદ માટે પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી જેમાં જીલ્લા રજીસ્ટાર યુવરાજસિંહ ચોહાણ અને સહકારી અધિકારી વિરાભાઈ પટેલ અને જવાબદાર અધિકારીની હાજરીમાં ડિરેક્ટરો તથા ભાજપના તાલુકા પ્રમુખ ડૉ. હસુભાઇ પટેલ સહિત કાર્યકરોની ઉપસ્થિતિમાં ચેરમેન પદનું મેન્ટેડ માલાભાઇ એસ.પટેલને મળતા ડિરેકટરએ સમર્થન આપતા APMC માં નવા ચેરમેન તરીકે માલાભાઈ એસ પટેલની નિમણૂક કરવામાં આવી હતી જેમાં ચેરમેનના સમર્થકોએ ચેરમેનને ફૂલહાર પહેરાવીે અભિનંદન પાઠવવામાં આવ્યા હતા આ પ્રસંગે ચેરમેનએ મીડિયા સાથે વાત કરતા નવીન APMC ને વિકાસ તરફ આગળ લઈ જવા અને દરેક સભ્યોને સાથે મળી દરેક જરૂરિયાત પૂરી કરવા આહવાન કર્યું હતું જો કે દિયોદર APMC માં પૂર્વ ચેરમેનના રાજીનામા બાદ નવા ચેરમેનને લઈ રાજકીય ગરમાવો હતો આખરે તેનો અંત આવ્યો હતો....
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
INS Vikrant aircraft carrier Indian Navy साठी किती महत्त्वाची? सोपी गोष्ट 677
INS Vikrant aircraft carrier Indian Navy साठी किती महत्त्वाची? सोपी गोष्ट 677
વડોદરા: કરજણ નારેશ્વર રોડ પર દેરોલી પાસે એક કાર ચાલકે સ્ટેરીંગ પર થી કાબુ ગુમાવતા કાર કેનાલમાં ખાબકી
વડોદરા: કરજણ નારેશ્વર રોડ પર દેરોલી પાસે એક કાર ચાલકે સ્ટેરીંગ પર થી કાબુ ગુમાવતા કાર કેનાલમાં ખાબકી
মৰাণ পিয়লি নগৰত শ্ৰী শ্ৰী সাৰ্বজনীক গণেশ পূজা
মৰাণ পিয়লি নগৰত শ্ৰী শ্ৰী সাৰ্বজনীক গণেশ পূজা
रत्नागिरी तालुक्यातील तीन ग्रामपंचायतीच्या निवडणूकीसाठी आज मतदान
रत्नागिरी : तालुक्यातील तीन ग्रामपंचायतीच्या निवडणूकीसाठी आज १६ ऑक्टोबर रोजी मतदान होत आहे. तीन...
Parliament Session में हंगामें को लेकर विपक्ष पर भड़के हुए Sambit Patra, सुनिए बयान | Aaj Tak
Parliament Session में हंगामें को लेकर विपक्ष पर भड़के हुए Sambit Patra, सुनिए बयान | Aaj Tak