દિયોદર APMC માં ચેરમેન ઈશ્વરભાઈ તરકના રાજીનામા બાદ ઇન્ચાર્જ ચેરમેન તરીકે પરાગભાઇ જોશીએ પદ ગ્રહણ કર્યા બાદ ચૂંટણી જાહેર થતાં રાજકારણ ગરમાયું હતું જેમાં બુધવારના રોજ દિયોદર માર્કેટ સમિતિ ખાતે ચેરમેન પદ માટે પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી જેમાં જીલ્લા રજીસ્ટાર યુવરાજસિંહ ચોહાણ અને સહકારી અધિકારી વિરાભાઈ પટેલ અને જવાબદાર અધિકારીની હાજરીમાં ડિરેક્ટરો તથા ભાજપના તાલુકા પ્રમુખ ડૉ. હસુભાઇ પટેલ સહિત કાર્યકરોની ઉપસ્થિતિમાં ચેરમેન પદનું મેન્ટેડ માલાભાઇ એસ.પટેલને મળતા ડિરેકટરએ સમર્થન આપતા APMC માં નવા ચેરમેન તરીકે માલાભાઈ એસ પટેલની નિમણૂક કરવામાં આવી હતી જેમાં ચેરમેનના સમર્થકોએ ચેરમેનને ફૂલહાર પહેરાવીે અભિનંદન પાઠવવામાં આવ્યા હતા આ પ્રસંગે ચેરમેનએ મીડિયા સાથે વાત કરતા નવીન APMC ને વિકાસ તરફ આગળ લઈ જવા અને દરેક સભ્યોને સાથે મળી દરેક જરૂરિયાત પૂરી કરવા આહવાન કર્યું હતું જો કે દિયોદર APMC માં પૂર્વ ચેરમેનના રાજીનામા બાદ નવા ચેરમેનને લઈ રાજકીય ગરમાવો હતો આખરે તેનો અંત આવ્યો હતો....
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
শুই থকা শিয়ালৰ ৰূপত বন কৰ্মী বিষয়া, গাওঁৰ ৰাইজে হাঁহ খাই থকা অৱস্থাত উদ্ধাৰ কৰে এটা প্ৰকাণ্ড অজগৰ
গাওঁৰ ৰাইজে এঘৰৰ গড়ালত সোমাই হাঁহ খাই থকা অৱস্থাত উদ্ধাৰ কৰে অজগৰটো
শুই থকা...
कमला हैरिस को बहस में हराने के लिए ट्रंप ने हिंदू-अमेरिकी नेता से मांगी मदद, पढ़े कौन हैं तुलसी गबार्ड
वॉशिंगटन। राष्ट्रपति पद के लिए डेमोक्रेटिक पार्टी की उम्मीदवार कमला हैरिस (Trump vs...
मोहन कांबळे यांची लहू क्रांती संघर्ष सेना सामाजिक संघटनेच्या युवक प्रदेशाध्यक्ष पदी निवड
मोहन कांबळे यांची लहू क्रांती संघर्ष सेना सामाजिक संघटनेच्या युवक प्रदेशाध्यक्ष पदी निवड
অসম চৰকাৰৰ সহযোগত শিৱসাগৰত জ্যেষ্ঠ নাগৰিক সন্মিলনৰ ককা আইতা দিৱস উদ্যাপনৰ প্ৰস্তুতি
শিৱসাগৰঃ অসম জ্যেষ্ঠ নাগৰিক সন্মিলনৰ উদ্যোগত শিৱসাগৰ জিলা জ্যেষ্ঠ নাগৰিক সন্মিলনে যোৱা ০৩ আগষ্ট...
અમરેલી : ચિત્રાસર ગામે સિહોએ બે પશુઓને માર્યા | SatyaNirbhay News Channel
અમરેલી : ચિત્રાસર ગામે સિહોએ બે પશુઓને માર્યા | SatyaNirbhay News Channel