દિયોદર APMC માં ચેરમેન ઈશ્વરભાઈ તરકના રાજીનામા બાદ ઇન્ચાર્જ ચેરમેન તરીકે પરાગભાઇ જોશીએ પદ ગ્રહણ કર્યા બાદ ચૂંટણી જાહેર થતાં રાજકારણ ગરમાયું હતું જેમાં બુધવારના રોજ દિયોદર માર્કેટ સમિતિ ખાતે ચેરમેન પદ માટે પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી જેમાં જીલ્લા રજીસ્ટાર યુવરાજસિંહ ચોહાણ અને સહકારી અધિકારી વિરાભાઈ પટેલ અને જવાબદાર અધિકારીની હાજરીમાં ડિરેક્ટરો તથા ભાજપના તાલુકા પ્રમુખ ડૉ. હસુભાઇ પટેલ સહિત કાર્યકરોની ઉપસ્થિતિમાં ચેરમેન પદનું મેન્ટેડ માલાભાઇ એસ.પટેલને મળતા ડિરેકટરએ સમર્થન આપતા APMC માં નવા ચેરમેન તરીકે માલાભાઈ એસ પટેલની નિમણૂક કરવામાં આવી હતી જેમાં ચેરમેનના સમર્થકોએ ચેરમેનને ફૂલહાર પહેરાવીે અભિનંદન પાઠવવામાં આવ્યા હતા આ પ્રસંગે ચેરમેનએ મીડિયા સાથે વાત કરતા નવીન APMC ને વિકાસ તરફ આગળ લઈ જવા અને દરેક સભ્યોને સાથે મળી દરેક જરૂરિયાત પૂરી કરવા આહવાન કર્યું હતું જો કે દિયોદર APMC માં પૂર્વ ચેરમેનના રાજીનામા બાદ નવા ચેરમેનને લઈ રાજકીય ગરમાવો હતો આખરે તેનો અંત આવ્યો હતો....
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
update Aditya Thakare on Tata air bus project in Gujrat
update Aditya Thakare on Tata air bus project in Gujrat
દૂધાળા પશુઓમાં મંકીપોક્સ જેવા નવા રોગના લક્ષણો, આ રાજ્યમાં ટીમો તૈનાત
ભારતમાં એક તરફ કોરોના અને મંકીપોક્સ રોગે હલચલ મચાવી છે. તે જ સમયે, પ્રાણીઓમાં પણ સમાન ચેપી રોગ...
Karnataka Speaker: कांग्रेस नेता यूटी खादर कर्नाटक विधानसभा के होंगे अध्यक्ष, आज कर सकते हैं नामांकन दाखिल
नई दिल्ली, कर्नाटक के मुख्यमंत्री और उसके मंत्रिमंडल को अंतिम रूप देने के बाद, कांग्रेस नेता...
शाह बोले- फारूक पाकिस्तान से बातचीत चाहते हैं:आतंकवाद खत्म होने तक ऐसा नहीं होगा; अब्दुल्ला का जवाब- चीन से तो बात कर रहे हैं
केंद्रीय गृह मंत्री अमित शाह आज लगातार दूसरे दिन जम्मू-कश्मीर के दौरे पर हैं। नौशेरा में चुनाव...
4 दिन पहले ही गुजरात पहुंचा मानसून, राजस्थान- यूपी -दिल्ली को लेकर IMD ने जताया ये अनुमान
दक्षिण-पश्चिम मानसून के गुजरात में चार दिन पहले पहुंचने के कारण, उत्तर भारतीय राज्यों के लोगों को...