દિયોદર APMC માં ચેરમેન ઈશ્વરભાઈ તરકના રાજીનામા બાદ ઇન્ચાર્જ ચેરમેન તરીકે પરાગભાઇ જોશીએ પદ ગ્રહણ કર્યા બાદ ચૂંટણી જાહેર થતાં રાજકારણ ગરમાયું હતું જેમાં બુધવારના રોજ દિયોદર માર્કેટ સમિતિ ખાતે ચેરમેન પદ માટે પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી જેમાં જીલ્લા રજીસ્ટાર યુવરાજસિંહ ચોહાણ અને સહકારી અધિકારી વિરાભાઈ પટેલ અને જવાબદાર અધિકારીની હાજરીમાં ડિરેક્ટરો તથા ભાજપના તાલુકા પ્રમુખ ડૉ. હસુભાઇ પટેલ સહિત કાર્યકરોની ઉપસ્થિતિમાં ચેરમેન પદનું મેન્ટેડ માલાભાઇ એસ.પટેલને મળતા ડિરેકટરએ સમર્થન આપતા APMC માં નવા ચેરમેન તરીકે માલાભાઈ એસ પટેલની નિમણૂક કરવામાં આવી હતી જેમાં ચેરમેનના સમર્થકોએ ચેરમેનને ફૂલહાર પહેરાવીે અભિનંદન પાઠવવામાં આવ્યા હતા આ પ્રસંગે ચેરમેનએ મીડિયા સાથે વાત કરતા નવીન APMC ને વિકાસ તરફ આગળ લઈ જવા અને દરેક સભ્યોને સાથે મળી દરેક જરૂરિયાત પૂરી કરવા આહવાન કર્યું હતું જો કે દિયોદર APMC માં પૂર્વ ચેરમેનના રાજીનામા બાદ નવા ચેરમેનને લઈ રાજકીય ગરમાવો હતો આખરે તેનો અંત આવ્યો હતો....
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
TMC appreciation cum party event held at Mendipathar
Yesterday evening TMC Meghalaya held an appreciation cum party event at three villages in...
बारामतीच्या चौधरवाडीत अतिवृष्टीमुळे चमत्कार ,एक दोन नव्हे तर चक्क १२ बोअरवेल ओव्हरफ्लो
बारामतीच्या चौधरवाडीत अतिवृष्टीमुळे चमत्कार ,एक दोन नव्हे तर चक्क १२ बोअरवेल ओव्हरफ्लो
ધ્રાંગધ્રામા બે જુથ વચ્ચે અથડામણમાં પથ્થરમારો: ધ્રાંગધ્રા સીટી પી.આઈ પણ ઈજાગ્રસ્ત
ધ્રાંગધ્રામા બે જુથ વચ્ચે અથડામણમાં પથ્થરમારો: ધ્રાંગધ્રા સીટી પી.આઈ પણ ઈજાગ્રસ્ત
সোণাৰিত আৰক্ষী-যুৱ ছাত্ৰ কৰ্মীৰ মাজত টনা আঁজোৰা
সোণাৰিত আৰক্ষী-যুৱ ছাত্ৰ কৰ্মীৰ মাজত টনা আঁজুৰা।বিদ্যুৎ মাছুল বৃদ্ধিৰ বিৰুদ্ধে...