દિયોદર APMC માં ચેરમેન ઈશ્વરભાઈ તરકના રાજીનામા બાદ ઇન્ચાર્જ ચેરમેન તરીકે પરાગભાઇ જોશીએ પદ ગ્રહણ કર્યા બાદ ચૂંટણી જાહેર થતાં રાજકારણ ગરમાયું હતું જેમાં બુધવારના રોજ દિયોદર માર્કેટ સમિતિ ખાતે ચેરમેન પદ માટે પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી જેમાં જીલ્લા રજીસ્ટાર યુવરાજસિંહ ચોહાણ અને સહકારી અધિકારી વિરાભાઈ પટેલ અને જવાબદાર અધિકારીની હાજરીમાં ડિરેક્ટરો તથા ભાજપના તાલુકા પ્રમુખ ડૉ. હસુભાઇ પટેલ સહિત કાર્યકરોની ઉપસ્થિતિમાં ચેરમેન પદનું મેન્ટેડ માલાભાઇ એસ.પટેલને મળતા ડિરેકટરએ સમર્થન આપતા APMC માં નવા ચેરમેન તરીકે માલાભાઈ એસ પટેલની નિમણૂક કરવામાં આવી હતી જેમાં ચેરમેનના સમર્થકોએ ચેરમેનને ફૂલહાર પહેરાવીે અભિનંદન પાઠવવામાં આવ્યા હતા આ પ્રસંગે ચેરમેનએ મીડિયા સાથે વાત કરતા નવીન APMC ને વિકાસ તરફ આગળ લઈ જવા અને દરેક સભ્યોને સાથે મળી દરેક જરૂરિયાત પૂરી કરવા આહવાન કર્યું હતું જો કે દિયોદર APMC માં પૂર્વ ચેરમેનના રાજીનામા બાદ નવા ચેરમેનને લઈ રાજકીય ગરમાવો હતો આખરે તેનો અંત આવ્યો હતો....
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
સતત આઠમી વાર શ્રી પબુભા વિરમભા માણેક 82 વિધાનસભા દ્વારકાનું ઉમેદવારી ફોર્મ ભરવા જશે
ગુજરાત સહિત સમગ્ર ભારતમાં સુંદર શાસન ચલાવનાર ભારતીય જનતા પાર્ટી ના વિધાનસભા દ્વારકા 82 ના ઉમેદવાર...
ಕಾಂತರಾಜು ಆಯೋಗದ ವರದಿಯನ್ನು 'ರಾಜ್ಯ ಒಕ್ಕಲಿಗರ ಹೋರಾಟ ಸಮಿತಿ'ಯ ಸದಸ್ಯರು ವಿರೋಧ ವ್ಯಕ್ತಪಡಿಸಿದರು. ರಾಜ್ಯ ಸರ್ಕಾರ ವೈಜ್ಞಾನಿಕವಾಗಿ ಸಮೀಕ್ಷೆ ನಡೆಸಿ ಮತ್ತೊಮ್ಮೆ ವರದಿ ಪಡೆದುಕೊಳ್ಳಬೇಕೆಂದು ಒತ್ತಾಯಿಸಿದರು.
ಮಾರ್ಚ್ 1, 2024
ಬೆಂಗಳೂರು ಪ್ರೆಸ್ ಕ್ಲಬ್ ನಲ್ಲಿ ಇಂದು 'ರಾಜ್ಯ ಒಕ್ಕಲಿಗರ ಮೀಸಲಾತಿ ಹೋರಾಟ ಸಮಿತಿ- ಕರ್ನಾಟಕ'ದ...
साहित्य रत्न लोकशाहीर अण्णाभाऊ साठे यांना मरणोत्तर भारतरत्न पुरस्कार ने सन्मानित करण्यात यावे
संभाजी नगर :- साहित्यरत्न अण्णाभाऊ साठे यांना मरणोत्तर भारतरत्न पुरस्कार देऊन सन्मानित करावे अशी...
Rule Change From Today: ATM से लेकर GST तक आज से बदल गए हैं ये नियम, आप पर क्या होगा असर
नई दिल्ली, बिजनेस डेस्क। मई की पहली तारीख से ही कई नए सरकारी नियम लागू हो गए हैं। इन नए...