દિયોદર APMC માં ચેરમેન ઈશ્વરભાઈ તરકના રાજીનામા બાદ ઇન્ચાર્જ ચેરમેન તરીકે પરાગભાઇ જોશીએ પદ ગ્રહણ કર્યા બાદ ચૂંટણી જાહેર થતાં રાજકારણ ગરમાયું હતું જેમાં બુધવારના રોજ દિયોદર માર્કેટ સમિતિ ખાતે ચેરમેન પદ માટે પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી જેમાં જીલ્લા રજીસ્ટાર યુવરાજસિંહ ચોહાણ અને સહકારી અધિકારી વિરાભાઈ પટેલ અને જવાબદાર અધિકારીની હાજરીમાં ડિરેક્ટરો તથા ભાજપના તાલુકા પ્રમુખ ડૉ. હસુભાઇ પટેલ સહિત કાર્યકરોની ઉપસ્થિતિમાં ચેરમેન પદનું મેન્ટેડ માલાભાઇ એસ.પટેલને મળતા ડિરેકટરએ સમર્થન આપતા APMC માં નવા ચેરમેન તરીકે માલાભાઈ એસ પટેલની નિમણૂક કરવામાં આવી હતી જેમાં ચેરમેનના સમર્થકોએ ચેરમેનને ફૂલહાર પહેરાવીે અભિનંદન પાઠવવામાં આવ્યા હતા આ પ્રસંગે ચેરમેનએ મીડિયા સાથે વાત કરતા નવીન APMC ને વિકાસ તરફ આગળ લઈ જવા અને દરેક સભ્યોને સાથે મળી દરેક જરૂરિયાત પૂરી કરવા આહવાન કર્યું હતું જો કે દિયોદર APMC માં પૂર્વ ચેરમેનના રાજીનામા બાદ નવા ચેરમેનને લઈ રાજકીય ગરમાવો હતો આખરે તેનો અંત આવ્યો હતો....
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
নাহৰফুটুকী পিঞ্জৰাবদ্ধ
চন্টকত নাহৰফুটুকী পঞ্জৰাবদ্ধ
নাজিৰাৰ চন্টকৰ নামচাইত নাহৰফুটুকী পিঞ্জৰা বদ্ধ ৷ বনবিভাগে...
HMD ला रहा Nokia Lumia इंस्पायर्ड फोन, लॉन्च से पहले सामने आ चुके हैं ये अपडेट
हाल ही में इस अपकमिंग फोन की कुछ तस्वीरें सामने आई हैं जिनमें फोन का डिजाइन साफतौर पर देखने को...
Vinesh Phogat को Paris Olympics से अयोग्य करार दिए जाने पर संसद में क्या कुछ बोला गया? (BBC Hindi)
Vinesh Phogat को Paris Olympics से अयोग्य करार दिए जाने पर संसद में क्या कुछ बोला गया? (BBC Hindi)
आज दिनांक23/12/2022 रोजी शहरी प्राथमिक आरोग्य केंद्र पाणी बेस येथे प्रधानमंत्री टीबी मुक्त भारत अभियान अंतर्गत जिल्हा क्षयरोग केंद्र जालना येथे क्षयरोग उपचार पथक राबविण्यात आले
आज दिनांक23/12/2022 रोजी शहरी प्राथमिक आरोग्य केंद्र पाणी बेस येथे प्रधानमंत्री टीबी मुक्त भारत...