દિયોદર APMC માં ચેરમેન ઈશ્વરભાઈ તરકના રાજીનામા બાદ ઇન્ચાર્જ ચેરમેન તરીકે પરાગભાઇ જોશીએ પદ ગ્રહણ કર્યા બાદ ચૂંટણી જાહેર થતાં રાજકારણ ગરમાયું હતું જેમાં બુધવારના રોજ દિયોદર માર્કેટ સમિતિ ખાતે ચેરમેન પદ માટે પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી જેમાં જીલ્લા રજીસ્ટાર યુવરાજસિંહ ચોહાણ અને સહકારી અધિકારી વિરાભાઈ પટેલ અને જવાબદાર અધિકારીની હાજરીમાં ડિરેક્ટરો તથા ભાજપના તાલુકા પ્રમુખ ડૉ. હસુભાઇ પટેલ સહિત કાર્યકરોની ઉપસ્થિતિમાં ચેરમેન પદનું મેન્ટેડ માલાભાઇ એસ.પટેલને મળતા ડિરેકટરએ સમર્થન આપતા APMC માં નવા ચેરમેન તરીકે માલાભાઈ એસ પટેલની નિમણૂક કરવામાં આવી હતી જેમાં ચેરમેનના સમર્થકોએ ચેરમેનને ફૂલહાર પહેરાવીે અભિનંદન પાઠવવામાં આવ્યા હતા આ પ્રસંગે ચેરમેનએ મીડિયા સાથે વાત કરતા નવીન APMC ને વિકાસ તરફ આગળ લઈ જવા અને દરેક સભ્યોને સાથે મળી દરેક જરૂરિયાત પૂરી કરવા આહવાન કર્યું હતું જો કે દિયોદર APMC માં પૂર્વ ચેરમેનના રાજીનામા બાદ નવા ચેરમેનને લઈ રાજકીય ગરમાવો હતો આખરે તેનો અંત આવ્યો હતો....
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Midcap IT Rally To Continue? | फिलहाल कौन से 2 Sector में नजर आ रहा है बढ़िया Strength? |Anuj Singhal
Midcap IT Rally To Continue? | फिलहाल कौन से 2 Sector में नजर आ रहा है बढ़िया Strength? |Anuj Singhal
2023 में इस ब्रांड के Smartphone के प्रति लोगों में रहा जबरदस्त क्रेज, जानिए सभी कंपनियों की स्थिति
एक रिपोर्ट के अनुसार चाइनीज टेक कंपनी वीवो इस सूची में दूसरा स्थान प्राप्त करने में कामयाब रही...
ડીસાના રાણપુર નજીક જીપડાલું અને ટ્રેક્ટર વચ્ચે અકસ્માતમાં 10 વ્યક્તિઓ ઘાયલ
ડીસા-રાણપુર રોડ પર આજે વહેલી સવારે મજૂરો ભરીને બટાકાના તોલમાં જઈ રહેલા લોકોને અકસ્માત નડ્યો હતો....
केसरी लाल राठौर बने अल्प बचत समिति के अध्यक्ष
केसरी लाल राठौर बने कुम्भानगर अल्प बचत समिति के अध्यक्षबून्दी। रविवार को कुंभानगर अल्प बचत समिति...