દિયોદર APMC માં ચેરમેન ઈશ્વરભાઈ તરકના રાજીનામા બાદ ઇન્ચાર્જ ચેરમેન તરીકે પરાગભાઇ જોશીએ પદ ગ્રહણ કર્યા બાદ ચૂંટણી જાહેર થતાં રાજકારણ ગરમાયું હતું જેમાં બુધવારના રોજ દિયોદર માર્કેટ સમિતિ ખાતે ચેરમેન પદ માટે પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી જેમાં જીલ્લા રજીસ્ટાર યુવરાજસિંહ ચોહાણ અને સહકારી અધિકારી વિરાભાઈ પટેલ અને જવાબદાર અધિકારીની હાજરીમાં ડિરેક્ટરો તથા ભાજપના તાલુકા પ્રમુખ ડૉ. હસુભાઇ પટેલ સહિત કાર્યકરોની ઉપસ્થિતિમાં ચેરમેન પદનું મેન્ટેડ માલાભાઇ એસ.પટેલને મળતા ડિરેકટરએ સમર્થન આપતા APMC માં નવા ચેરમેન તરીકે માલાભાઈ એસ પટેલની નિમણૂક કરવામાં આવી હતી જેમાં ચેરમેનના સમર્થકોએ ચેરમેનને ફૂલહાર પહેરાવીે અભિનંદન પાઠવવામાં આવ્યા હતા આ પ્રસંગે ચેરમેનએ મીડિયા સાથે વાત કરતા નવીન APMC ને વિકાસ તરફ આગળ લઈ જવા અને દરેક સભ્યોને સાથે મળી દરેક જરૂરિયાત પૂરી કરવા આહવાન કર્યું હતું જો કે દિયોદર APMC માં પૂર્વ ચેરમેનના રાજીનામા બાદ નવા ચેરમેનને લઈ રાજકીય ગરમાવો હતો આખરે તેનો અંત આવ્યો હતો....
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
কেন্দ্ৰীয় চৰকাৰ আৰু অসমৰ আদিবাসী উগ্ৰপন্থী সংগঠন সমূহৰ মাজত স্বাক্ষৰিত হোৱা শান্তি চুক্তিত কি আছে
কেন্দ্ৰীয় চৰকাৰ আৰু অসমৰ আদিবাসী উগ্ৰপন্থী সংগঠন সমূহৰ মাজত স্বাক্ষৰিত হোৱা শান্তি চুক্তিত কি...
સુરત સિવિલ માંથી ફરાર થયેલ આરોપી ને સ્મીમેરમાંથી પોલીસે ઝડપી લીધો.
સુરત સિવિલ માંથી ફરાર થયેલ આરોપી ને સ્મીમેરમાંથી પોલીસે ઝડપી લીધો.
ગીર સોમનાથના ખેડૂતો ખેતી તરફ આગળ વધી રહ્યા@ખાસ રિપોર્ટ લોઢવા ગામના ખેડૂતનો
ગીર સોમનાથના ખેડૂતો ખેતી તરફ આગળ વધી રહ્યા
કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રીશ્રી અમિતભાઈ શાહનું અમરેલી એરપોર્ટ પર ઉષ્માભર્યુ સ્વાગત
સાંસદશ્રી નારણભાઈ કાછડીયા, જિલ્લા કલેક્ટરશ્રી ગૌરાંગ મકવાણા અને પદાધિકારીશ્રીઓ તથા અધિકારીશ્રીઓ દ્વારા સ્વાગત અભિવાદન
કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રીશ્રી અમિતભાઈ શાહ અમરેલી જિલ્લાના પ્રવાસે આવતા અમરેલી એરસ્ટ્રીપ ખાતે...