રાજ્યમાં અવાર-નવાર આત્મહત્યાના બનાવો સામે આવતા જ હોય છે. દુધસાગર રોડ પર માજોઠીનગરમાં રહેતા ઉમેજાબેન ઇમ્તીયાઝભાઇ મેણ આજે સવારે પોતાના ઘરે અગમ્ય કારણોસર લોખંડના પાઇપમાં દુપટ્ટો બાંધી ફાંસો ખાઇ આપઘાત કરી લેતા અરેરાટી વ્યાપી ગઇ હતી. બનાવ અંગે જાણ થતાં થોરાળા પોલીસ મથકના પીએસઆઇ પી.એન.રાઠવા સહિતનો સ્ટાફ દોડી ગયો હતો અને જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પીએમ અર્થે સીવીલ હોસ્પિટલમાં ખસેડયો હતો
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Second hand Laptop in Guwahati/Laptops at cheapest price Guwahati Assam /
Second hand Laptop in Guwahati/Laptops at cheapest price Guwahati Assam /
પ્રથમ વર્ષ ના વિદ્યાર્થીઓ માટે ઓથ સેરેમની કાર્યકમ ની ઉજવણી
સ્લગ ---
દાહોદ વિવેકાનંદ સંકુલન ખાતે પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓ નો ઓથ ટેકિંગ સેરેમની નો...
भाजपा ने विधानसभा चुनावों में कांग्रेस को शिकस्त दी, उप चुनाव में भी भाजपा की जीत होगी - सीपी जोशी
जो बजट में है वह निश्चित रूप से धरातल पर लागू होंगे, हम विकसित राजस्थान का संकल्प पूरा करेंगे -...
કાંકરેજમાં યોજાયું મતદાન...!
કાંકરેજમાં યોજાયું મતદાન...!