રાજ્યમાં અવાર-નવાર આત્મહત્યાના બનાવો સામે આવતા જ હોય છે. દુધસાગર રોડ પર માજોઠીનગરમાં રહેતા ઉમેજાબેન ઇમ્તીયાઝભાઇ મેણ આજે સવારે પોતાના ઘરે અગમ્ય કારણોસર લોખંડના પાઇપમાં દુપટ્ટો બાંધી ફાંસો ખાઇ આપઘાત કરી લેતા અરેરાટી વ્યાપી ગઇ હતી. બનાવ અંગે જાણ થતાં થોરાળા પોલીસ મથકના પીએસઆઇ પી.એન.રાઠવા સહિતનો સ્ટાફ દોડી ગયો હતો અને જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પીએમ અર્થે સીવીલ હોસ્પિટલમાં ખસેડયો હતો
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
*ધારી પીએસઆઈ અને ઘારી ગામ પંચાયત કર્મચારીઓ ને રક્ષા કવચ બાંધતા મહિલા મોરચા
*ધારી પીએસઆઈ અને ઘારી ગામ પંચાયત કર્મચારીઓ ને રક્ષા કવચ બાંધતા મહિલા મોરચા*
રક્ષાબંધન...
Fertility diet: बेबी प्लान कर रहे हैं? तो इन चीज़ों को करें डाइट में शामिल, बढ़ेगी फर्टिलिटी
प्रजनन क्षमता से जुड़ी समस्याएं आज के समय में बहुत ही आम हो चुकी हैं और इससे सिर्फ महिलाएं ही...
धूमधाम से मनाई दत्ता त्रे जयंती
धूमधाम से मनाई दत्ता त्रे जयंती
पीएम सूर्य घर मुफ्त बिजली योजना जागरूकता शिविर का आयोजित
बालोतरा, 19 नवंबर। मंगलवार को सिवाना में पीएम सूर्य घर मुफ्त बिजली योजना जागरूकता शिविर का आयोजन...