રાજ્યમાં અવાર-નવાર આત્મહત્યાના બનાવો સામે આવતા જ હોય છે. દુધસાગર રોડ પર માજોઠીનગરમાં રહેતા ઉમેજાબેન ઇમ્તીયાઝભાઇ મેણ આજે સવારે પોતાના ઘરે અગમ્ય કારણોસર લોખંડના પાઇપમાં દુપટ્ટો બાંધી ફાંસો ખાઇ આપઘાત કરી લેતા અરેરાટી વ્યાપી ગઇ હતી. બનાવ અંગે જાણ થતાં થોરાળા પોલીસ મથકના પીએસઆઇ પી.એન.રાઠવા સહિતનો સ્ટાફ દોડી ગયો હતો અને જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પીએમ અર્થે સીવીલ હોસ્પિટલમાં ખસેડયો હતો
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
जमीनी विवाद के चलते पति-पत्नी और नाती को बेरहमी से पीटा।
पन्ना । जमीनी विवाद के चलते पति-पत्नी और नाती को बेरहमी से पीटा।
तीनो घायलों को उपचार के...
બાકરોલ ના સરકારી દુકાનદાર દ્વારા ગ્રાહકોને નિયમીત અનાજ નો જથ્થો નહી મળતા પુરવઠા મામલતદાર ને રજુઆત
બાકરોલ ના સરકારી દુકાનદાર દ્વારા ગ્રાહકોને નિયમીત અનાજ નો જથ્થો નહી મળતા પુરવઠા મામલતદાર ને રજુઆત
ગુજરાત ચૂંટણીના પરિણામો ભાજપની નહીં, વિપક્ષની રાજનીતિને અસર કરશે, AAP કોંગ્રેસને ટક્કર આપી રહી છે
ભાજપના સૌથી મજબૂત ગઢ ગુજરાતમાં આ વર્ષના અંતમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણી દેશના ભાવિ રાજકારણની...
কেবিনেটত স্বাস্থ্য আৰু শিক্ষাৰ ওপৰত লোৱা সিদ্ধান্তৰ সন্দৰ্ভত বিধায়ক অখিল গগৈৰ প্ৰতিক্ৰিয়া
কেবিনেটত স্বাস্থ্য আৰু শিক্ষাৰ ওপৰত লোৱা সিদ্ধান্তৰ সন্দৰ্ভত বিধায়ক অখিল গগৈৰ প্ৰতিক্ৰিয়া