રાજ્યમાં અવાર-નવાર આત્મહત્યાના બનાવો સામે આવતા જ હોય છે. દુધસાગર રોડ પર માજોઠીનગરમાં રહેતા ઉમેજાબેન ઇમ્તીયાઝભાઇ મેણ આજે સવારે પોતાના ઘરે અગમ્ય કારણોસર લોખંડના પાઇપમાં દુપટ્ટો બાંધી ફાંસો ખાઇ આપઘાત કરી લેતા અરેરાટી વ્યાપી ગઇ હતી. બનાવ અંગે જાણ થતાં થોરાળા પોલીસ મથકના પીએસઆઇ પી.એન.રાઠવા સહિતનો સ્ટાફ દોડી ગયો હતો અને જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પીએમ અર્થે સીવીલ હોસ્પિટલમાં ખસેડયો હતો
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
खातोली पार्वती नदी में तेजी से पानी की आवक , प्रशासन हुआ अलर्ट
इटावा
मध्यप्रदेश में हो रही लगातार मूसलाधार बारिश से इटावा क्षेत्र में नदियों में तेजी से पानी की...
સહકાર નગરના લાભાર્થી માટે બનાવવામાં આવનાર આવાસોનુ ખાતમુહૂર્ત 2022 | Spark Today News
સહકાર નગરના લાભાર્થી માટે બનાવવામાં આવનાર આવાસોનુ ખાતમુહૂર્ત 2022 | Spark Today News
કોક્લિયર ઇમપ્લાન્ટ સર્જરી કરી તેમને બોલતા અને સાંભળતા કરવામાં આવે છે .....
કોક્લિયર ઇમપ્લાન્ટ સર્જરી કરી તેમને બોલતા અને સાંભળતા કરવામાં આવે છે .....
New Sansad Bhawan Vs OLD SANSAD BHAWAN EXPLAINED: क्या है अंतर ? | ABP LIVE
New Sansad Bhawan Vs OLD SANSAD BHAWAN EXPLAINED: क्या है अंतर ? | ABP LIVE