રાજ્યમાં અવાર-નવાર આત્મહત્યાના બનાવો સામે આવતા જ હોય છે. દુધસાગર રોડ પર માજોઠીનગરમાં રહેતા ઉમેજાબેન ઇમ્તીયાઝભાઇ મેણ આજે સવારે પોતાના ઘરે અગમ્ય કારણોસર લોખંડના પાઇપમાં દુપટ્ટો બાંધી ફાંસો ખાઇ આપઘાત કરી લેતા અરેરાટી વ્યાપી ગઇ હતી. બનાવ અંગે જાણ થતાં થોરાળા પોલીસ મથકના પીએસઆઇ પી.એન.રાઠવા સહિતનો સ્ટાફ દોડી ગયો હતો અને જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પીએમ અર્થે સીવીલ હોસ્પિટલમાં ખસેડયો હતો
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
પાલનપુરના ચિત્રાસણી નજીક અજાણ્યા વાહને બાઇકને ટક્કર મારતાં યુવકનું મોત
પાલનપુરના ચિત્રાસણી હાઇવે ઉપર એક બાઈક સવારને અજાણ્યા વાહનને ટક્કર મારી હતી. જેથી અકસ્માત થયો હતો....
Jio AirFiber vs Airtel Xstream AirFiber: कीमत से लेकर बेनिफिट्स तक, जानिए कौन सा एयरफाइबर है आपके लिए बेस्ट
अगर आप इस बात को लेकर कंफ्यूज है कि आपके कौन सा एयरफाइबर बेस्ट है तो हम आपकी मदद कर सकते हैं।...
પરિવારથી વિખુટી પડેલી માતા અને બે બાળકોનુ પિતા સાથે મિલન કરાવતુ સખી વન સ્ટોપ સેન્ટર હિંમતનગર
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં સખી વન સ્ટોપ સેન્ટરમાં તા. ૦૫ ઓગસ્ટ ૨૦૨૨ના રોજ મહિલા હેલ્પલાઇન ૧૮૧...