કાલોલ નગરમાંથી આશિયાના સોસાયટી યુવક મંડળ દ્વારા કાલોલ થી પગપાળા સંઘ સૌરાષ્ટ્રના ભડીયાદરા પીર ખાતે જાય છે જ્યાં છઠ્ઠીના દિવસે ચાલતા યુવકો પહોંચી ભડીયાદરા પીર ના દર્શન કરી ધન્યતા અનુભવે છે આજે છેલ્લા કેટલાય વર્ષોથી આ સંઘ ચાલતા કાલોલ થી ભડીયાદરા પીર જાય છે જેમાં મુખ્ય આયોજક રફિકભાઈ ઉર્ફે લાલભાઈ લતીફભાઈ અને અન્ય યુવાનો પગપાળા શ્રદ્ધા રૂપે ત્યાં પહોંચે છે તેમાં રફિકભાઈ ચૌધરી દ્વારા આ સર્વો ચાલતા યુવાઓને પ્રોત્સાહિત કરે છે અને છેલ્લા દિવસે એ ચાલીને પહોંચે છે ત્યાં તેઓ તેમને મળવા જાય છે ગુજરાતમાં ભડીયાદરા પીર ખાતે આ પગપાળા સંઘ છેલ્લા ૨૫ વર્ષથી કાલોલ થી ચાલતા ભડીયાદરા પીર જાય છે જ્યાં પીરને ધજા ચડાવવા એક હિન્દુ યુવક આવે છે અને ધજા દૂરથી ચડાવે છે આ ધજા દૂરથી જ પીર ઝીલી લે છે આ યુવકને વરદાન આપેલું છે તેમના દ્વારા જ આ ધજા ચડે છે જેમાં કાલોલ ના યુવાનોમાં મકબુલભાઈ મિર્ઝા, મોઈન શેખ લિયાકત પઠાણ અને અન્ય યુવકો પગપાળા ચાલીને ભડીયાદરા પીરના દર્શન કરી ધન્યતા અનુભવે છે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
દિયોદર ખાતે અપાયું આવેદનપત્ર..
દિયોદર ખાતે ખેડૂતો એ નાયબ કલેક્ટર ને આપ્યું આવેદનપત્ર.બનાસકાંઠા જિલ્લા ના દિયોદર ખાતે નાયબ...
बिहार में का बा पार्ट-2: 'राजा अंधा हो जाए तो..' कवि कुमार विश्वास भी हुए मुरीद, कहा-जीती रहो नेहा
लोक गायिका नेहा सिंह राठौर अपने गीत 'बिहार में का बा' को लेकर फिर से चर्चा में हैं। नेहा सिंह...
सुप्रीम कोर्ट ने चुनाव आयोग से मांगा जवाब, 48 घंटे में मतदान का आंकड़ा जारी करने का है मामला; अब इस दिन होगी अगली सुनवाई
नई दिल्ली। सुप्रीम कोर्ट ने शुक्रवार शाम साढ़े छह बजे एक गैर सरकारी संगठन की याचिका पर...
आयुष्मान भारत दिवस के अवसर पर चराइदेव जिले में पदयात्रा का आयोजन
आयुष्मान भारत दिवस के अवसर पर चराइदेव जिले में पदयात्रा का आयोजन
শনিবাৰৰ পৰা আৰম্ভ হ'ল হৰ ঘৰ ত্ৰিৰংগা অভিযান
শনিবাৰৰ পৰা আৰম্ভ হল হৰ ঘৰ ত্ৰিৰংগা অভিযান