ઘટના અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર અખ્તરખાન અતાર મહોમ્મદખાન રહે. હાલોલની માલિકીની ટ્રેકટર નં. જીજે ૧૭ બીએ ૩૦૬૩ની ટ્રોલી કોઈ પણ પ્રકારના દિશા સૂચક ચિન્હો વગર કોઈ પણ વ્યકિત નુ મોત થઈ શકે છે તેમ જાણવા છતાં પાધરદેવી વરવાડા રોડ પર મૂકી જતા રહેલ તે દરમ્યાન ત્યાંથી પસાર થઇ રહેલ બાઈકના ચાલક અશ્વિનભાઈ બળવંતભાઈ બારીયાને રાત્રીના અંધકારમાં રસ્તા પર ઊભેલી ટ્રોલી નો ભાગ સ્પષ્ટ નહિ દેખાતા પ્લેટિના બાઈક ધડાકાભેર ટ્રોલીના પાછળના અથડાઈ જતા સર્જાયેલા અકસ્માતમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલ બાઈક ચાલક અશ્વિનભાઇ (રહે. પાધરદેવી તા. કાલોલ)નું સારવાર મળે તે પૂર્વે જ મોત થયું હતું. ઘટના અંગેની જાણ પાધરદેવી ગામમાં થતાં ગ્રામજનો ઘટના સ્થળે ઉમટી પાડયા હતા. અકસ્માત અંગેની જાણ કાલોલ પોલીસને થતાં પોલીસે મૃતક ને પોસ્ટમોર્ટમ અર્થે કાલોલ રેફરલ હોસ્પિટલમાં ખસેડી ટ્રેકટર માલિક અને તેના અજાણ્યો ચાલક જો હોય તો તેના વિરુદ્ધ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ગુજરાત પોલીસ દ્વારા સિનિયર સિટીઝન માટે રાજય વ્યાપી સાયબર ક્રાઇમ જાગૃતિ અભિયાન
ગુજરાત પોલીસ ટીમ દ્વારા સિનિયર સિટીઝનની રૂબરૂ મુલાકાત કરી સાયબર ક્રાઇમથી બચવા માર્ગદર્શન આપવાની...
शिरुर - माजी मुख्याध्यापक अनंतराव शंकर मराठे यांचे निधन
शिरुर दिनांक ( वार्ताहर )जिल्हा परिषदेच्या शाळेचे सेवानिवृत्त मुख्याध्यापक अनंतराव...
Public Holiday In MP: इस दिन पूरे मध्य प्रदेश में होगी छुट्टी, स्कूल-कॉलेज, बैंक और दफ्तर भी रहेंगे बंद
मध्य प्रदेश विधानसभा चुनाव को लेकर गृह मंत्रालय ने गुरुवार को अधिसूचना जारी की। इस अधिसूचना के...
शिक्षा मंत्री के क्षेत्र में स्कूलों का बुरा हाल... बच्चे पानी के लिए दर-दर भटकने को मजबूर देखिए
शिक्षा मंत्री के क्षेत्र में स्कूलों का बुरा हाल... बच्चे पानी के लिए दर-दर भटकने को मजबूर देखिए