ખેડબ્રહ્મા પીએસઆઇ આર જે ચૌહાણ ની ખેડબ્રહ્મા શહેર ખાતેથી થઈ હિંમતનગર એસ ઓ જી શાખામાં પીએસઆઇ તરીકે નિમણૂક જ્યારે નવીન પીએસઆઇ એ.વી જોશીની નિમણૂક કરાઈ જ્યારે અન્ય એક પીએસઆઇ એચ એમ કાપડીયા ની પણ નિમણૂક કરાઈ હવે આપણા શહેરમાં બે પીએસઆઇ ફરજ બજાવશે