ટ્રેન હડફેટે અજાણ્યા રાહદારી નું મોત , યુવકની લાશને પીએમ માટે ખસેડી અમરેલીમા ગત બપોરના બેયેક વાગ્યાના સુમારે રાધેશ્યામ ચોકડી પાસે ટ્રેન હડફેટે આવી જતા અજાણ્યા યુવકનુ મોત થયુ હતુ . અહીની રાધેશ્યામ ચોકડી નજીક રેલવે ટ્રેક પર ગઇકાલે બપોરના બે વાગ્યાના સુમારે એક અજાણ્યો યુવક ટ્રેન હડફેટે આવી જતા તેને નાની મોટી ઇજા પહોંચી હતી તેમજ પગ કપાઇ જતા તેનુ મોત થયુ હતુ . ઘટનાને પગલે રેલવે પોલીસ અહી દોડી આવી હતી અને યુવકની લાશને પીએમ માટે દવાખાને ખસેડવાની કાર્યવાહી હાથ ધરી હતી . બનાવ અંગે રેલવે પોલીસના હેડ કોન્સ્ટેબલ વાલબાઇબેન વાંકે અમરેલી તાલુકા પોલીસ મથકમા જાણ કરી હતી . બનાવ અંગે એએસઆઇ એ.ટી.ચૌધરી આગળની તપાસ ચલાવી રહ્યાં છે . રીપોર્ટર.. ભરતભાઈ ખુમાણ રાજુલા/અમરેલી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
दिवाली से पहले कर्मचारियों को बड़ा तोहफा, भजनलाल सरकार ने जारी किए ये आदेश
दिवाली से पहले भजनलाल सरकार ने कर्मचारियों को बड़ा तोहफा दिया है। एक ओर राजस्थान सरकार ने 30 जून...
ग़ौसे आज़म फाउंडेशन ने सर्द रातों मैं लोगों को ठंड से बचाने के लिए दिया गर्म कपड़े- गोरखपुर
ग़ौसे आज़म फाउंडेशन ने सर्द रातों मैं लोगों को ठंड से बचाने के लिए दिया गर्म कपड़े- गोरखपुर
आष्टी पाटोदा शिरूर मतदारसंघात धस पर्वाला सुरुवात@news23marathi
आष्टी पाटोदा शिरूर मतदारसंघात धस पर्वाला सुरुवात@news23marathi
बिबट्या नसुन,तरस आहे..
माळशिरस वन विभागाचा खुलासा..
अफवांचे बळी पडु नये.
माळशिरस तालुक्यातील चौंडेश्वरवाडी येथे वासराचा बळी घेणारा आणि विजयवाडी येथे काही नागरीकांच्या...
વીરપુર તાલુકાના કેવડિયા ગામે અગમ્ય કારણોસર આગ લાગતા મકાન માલિકને 1 લાખ પાંચ હજારની સહાય આપવામાં આવી
મહીસાગર જિલ્લામાં વીરપુર તાલુકાના કેવડિયા ગામે મસૂરભાઈ મોતીભાઈ ખાંટના મકાનમાં થોડા દિવસ પહેલા...