ટ્રેન હડફેટે અજાણ્યા રાહદારી નું મોત , યુવકની લાશને પીએમ માટે ખસેડી અમરેલીમા ગત બપોરના બેયેક વાગ્યાના સુમારે રાધેશ્યામ ચોકડી પાસે ટ્રેન હડફેટે આવી જતા અજાણ્યા યુવકનુ મોત થયુ હતુ . અહીની રાધેશ્યામ ચોકડી નજીક રેલવે ટ્રેક પર ગઇકાલે બપોરના બે વાગ્યાના સુમારે એક અજાણ્યો યુવક ટ્રેન હડફેટે આવી જતા તેને નાની મોટી ઇજા પહોંચી હતી તેમજ પગ કપાઇ જતા તેનુ મોત થયુ હતુ . ઘટનાને પગલે રેલવે પોલીસ અહી દોડી આવી હતી અને યુવકની લાશને પીએમ માટે દવાખાને ખસેડવાની કાર્યવાહી હાથ ધરી હતી . બનાવ અંગે રેલવે પોલીસના હેડ કોન્સ્ટેબલ વાલબાઇબેન વાંકે અમરેલી તાલુકા પોલીસ મથકમા જાણ કરી હતી . બનાવ અંગે એએસઆઇ એ.ટી.ચૌધરી આગળની તપાસ ચલાવી રહ્યાં છે . રીપોર્ટર.. ભરતભાઈ ખુમાણ રાજુલા/અમરેલી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Asaduddin Owaisi Exclusive: Rahul Gandhi पर Owaisi का बड़ा बयान | Telangana Election 2023 | Aaj Tak
Asaduddin Owaisi Exclusive: Rahul Gandhi पर Owaisi का बड़ा बयान | Telangana Election 2023 | Aaj Tak
कोटा: मंदिर के पुजारी को जान से मारने की धमकी, ब्राह्मण समाज का कलेक्ट्रेट पर अनिश्चितकालीन धरना
मंदिर के पुजारी को जान से मारने की धमकी, ब्राह्मण समाज का कलेक्ट्रेट पर अनिश्चितकालीन धरना कोटा।...
બમરોલીના કશ્યપ પરિવારે સુરત સિવિલ હોસ્પિટલ ખાતે સ્વજનના અંગોનું મહાદાન કર્યું
અંગદાન મહાદાનની ઉક્તિને સાકારિત કરતા સુરતની સુરત સિવિલ હોસ્પિટલમાં આજે વધુ એક અંગદાન...
होली पर UP वालों को CM योगी ने दिया तोहफा, अब लखनऊ से हर जिले में जाएंगी बसें, 115 बसों को दिखाई हरी झंडी
यूपी के मुख्यमंत्री योगी आदित्यनाथ ने रंगों के त्योहार होली पर यूपी को बसों का उपहार दिया।...
জনজাতিকৰণৰ দাবীত সোণাৰিত টাইপাৰ অৱস্থান ধৰ্মঘট কাৰ্যসূচী
জনজাতিকৰণৰ দাবীত সোণাৰিত টাইপাৰ অৱস্থান ধৰ্মঘট কাৰ্যসূচী। টাই আহোম যুৱ পৰিষদ অসমৰ চৰাইদেউ জিলা...