ટ્રેન હડફેટે અજાણ્યા રાહદારી નું મોત , યુવકની લાશને પીએમ માટે ખસેડી અમરેલીમા ગત બપોરના બેયેક વાગ્યાના સુમારે રાધેશ્યામ ચોકડી પાસે ટ્રેન હડફેટે આવી જતા અજાણ્યા યુવકનુ મોત થયુ હતુ . અહીની રાધેશ્યામ ચોકડી નજીક રેલવે ટ્રેક પર ગઇકાલે બપોરના બે વાગ્યાના સુમારે એક અજાણ્યો યુવક ટ્રેન હડફેટે આવી જતા તેને નાની મોટી ઇજા પહોંચી હતી તેમજ પગ કપાઇ જતા તેનુ મોત થયુ હતુ . ઘટનાને પગલે રેલવે પોલીસ અહી દોડી આવી હતી અને યુવકની લાશને પીએમ માટે દવાખાને ખસેડવાની કાર્યવાહી હાથ ધરી હતી . બનાવ અંગે રેલવે પોલીસના હેડ કોન્સ્ટેબલ વાલબાઇબેન વાંકે અમરેલી તાલુકા પોલીસ મથકમા જાણ કરી હતી . બનાવ અંગે એએસઆઇ એ.ટી.ચૌધરી આગળની તપાસ ચલાવી રહ્યાં છે . રીપોર્ટર.. ભરતભાઈ ખુમાણ રાજુલા/અમરેલી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ভাৰতবৰ্ষৰ গৌৰৱ উজ্জ্বল ৭৫ তম স্বাধীনতা দিৱসৰ লগত সংগতি ৰাখি আয়োজন আজাদী কা অমৃত মহোৎসৱ
ভাৰতবৰ্ষৰ গৌৰৱ উজ্জ্বল ৭৫ তম স্বাধীনতা দিৱসৰ লগত সংগতি ৰাখি আয়োজন কৰা ''আজাদী কা অমৃত মহোৎসৱ''...
অসম জাতীয় পৰিষদত খহনীয়া!
অসম জাতীয় পৰিষদত খহনীয়া !
মন্ত্ৰী যোগেন মহনৰ উপস্থিতিত কংগ্ৰেছ আৰু অসম জাতীয় পৰিষদৰ নেতা কৰ্মীয়ে...
બોટાદ જીલ્લાના રાણપુરમાં ટેક્ષસ્પીન બેરીંગ લિમિટેડ અબોલ પશુઓ માટે સેવાકાર્ય | Ranpur Botad News
બોટાદ જીલ્લાના રાણપુરમાં ટેક્ષસ્પીન બેરીંગ લિમિટેડ અબોલ પશુઓ માટે સેવાકાર્ય | Ranpur Botad News