ટ્રેન હડફેટે અજાણ્યા રાહદારી નું મોત , યુવકની લાશને પીએમ માટે ખસેડી અમરેલીમા ગત બપોરના બેયેક વાગ્યાના સુમારે રાધેશ્યામ ચોકડી પાસે ટ્રેન હડફેટે આવી જતા અજાણ્યા યુવકનુ મોત થયુ હતુ . અહીની રાધેશ્યામ ચોકડી નજીક રેલવે ટ્રેક પર ગઇકાલે બપોરના બે વાગ્યાના સુમારે એક અજાણ્યો યુવક ટ્રેન હડફેટે આવી જતા તેને નાની મોટી ઇજા પહોંચી હતી તેમજ પગ કપાઇ જતા તેનુ મોત થયુ હતુ . ઘટનાને પગલે રેલવે પોલીસ અહી દોડી આવી હતી અને યુવકની લાશને પીએમ માટે દવાખાને ખસેડવાની કાર્યવાહી હાથ ધરી હતી . બનાવ અંગે રેલવે પોલીસના હેડ કોન્સ્ટેબલ વાલબાઇબેન વાંકે અમરેલી તાલુકા પોલીસ મથકમા જાણ કરી હતી . બનાવ અંગે એએસઆઇ એ.ટી.ચૌધરી આગળની તપાસ ચલાવી રહ્યાં છે . રીપોર્ટર.. ભરતભાઈ ખુમાણ રાજુલા/અમરેલી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
दिल्ली पुलिस 'दूध का दूध और पानी का पानी' करेगी, पहलवानों के धरने पर बोले खेल मंत्री अनुराग ठाकुर
केंद्रीय खेल मंत्री अनुराग ठाकुर ने शुक्रवार को कहा कि दिल्ली में धरने पर बैठे पहलवानों की सभी...
🔸ডিমাকুছিত বিশ্বকবি ৰবীন্দ্ৰনাথ ঠাকুৰৰ জন্মজয়ন্তী উদযাপন
🔸ডিমাকুছিত বিশ্বকবি ৰবীন্দ্ৰনাথ ঠাকুৰৰ জন্মজয়ন্তী উদযাপন
ડીસા તાલુકાના ઢુવા ગામે આમ આદમી પાર્ટી ની રોજગાર યાત્રા આવી
ડીસા તાલુકાના ઢુવા ગામે આમ આદમી પાર્ટી ની રોજગાર યાત્રા આવી
तो नहीं टूटती Shivaji महाराज की मूर्ति, Nitin Gadkari ने बताया कहां हुई गलती; बोले- मैं भी झांसे में आ चुका
नई दिल्ली। महाराष्ट्र की राजनीति में इस समय सबसे ज्यादा चर्चा छत्रपति शिवाजी महाराज की...