ટ્રેન હડફેટે અજાણ્યા રાહદારી નું મોત , યુવકની લાશને પીએમ માટે ખસેડી અમરેલીમા ગત બપોરના બેયેક વાગ્યાના સુમારે રાધેશ્યામ ચોકડી પાસે ટ્રેન હડફેટે આવી જતા અજાણ્યા યુવકનુ મોત થયુ હતુ . અહીની રાધેશ્યામ ચોકડી નજીક રેલવે ટ્રેક પર ગઇકાલે બપોરના બે વાગ્યાના સુમારે એક અજાણ્યો યુવક ટ્રેન હડફેટે આવી જતા તેને નાની મોટી ઇજા પહોંચી હતી તેમજ પગ કપાઇ જતા તેનુ મોત થયુ હતુ . ઘટનાને પગલે રેલવે પોલીસ અહી દોડી આવી હતી અને યુવકની લાશને પીએમ માટે દવાખાને ખસેડવાની કાર્યવાહી હાથ ધરી હતી . બનાવ અંગે રેલવે પોલીસના હેડ કોન્સ્ટેબલ વાલબાઇબેન વાંકે અમરેલી તાલુકા પોલીસ મથકમા જાણ કરી હતી . બનાવ અંગે એએસઆઇ એ.ટી.ચૌધરી આગળની તપાસ ચલાવી રહ્યાં છે . રીપોર્ટર.. ભરતભાઈ ખુમાણ રાજુલા/અમરેલી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
টিংখাঙৰ চাৰেং পথাৰ গাঁৱত বিদ্যুৎপৃষ্ট হৈ এজন যুৱকৰ মৃত্যু
টিংখাঙত শোকাৱহ ঘটনা। বিদ্যুৎপৃষ্ট হৈ এজন যুৱকৰ মৃত্যু। মৃত যুৱকজন ৰাজগড় আৰক্ষী চকীৰ অধীনস্থ...
પ્રધાનમંત્રીની આ યોજના હેઠળ મફત સિલાઈ મશીન મળે છે, જાણો અરજી કરવાની સંપૂર્ણ પ્રક્રિયા
મહિલાઓના સશક્તિકરણ માટે સરકારે એક મોટી યોજના શરૂ કરી છે. આ યોજના મફત સિલાઈ મશીન યોજના છે. આ...
पद्मश्री राहीबाई पोपरे यानी वनमंत्री सुधीर मुनगंटीवार यांची भेट
मुंबई, देशभरात बीजमाता म्हणून ओळखल्या जाणाऱ्या पद्मश्री राहीबाई पोपरे यांनी वनमंत्री सुधीर...