ટ્રેન હડફેટે અજાણ્યા રાહદારી નું મોત , યુવકની લાશને પીએમ માટે ખસેડી અમરેલીમા ગત બપોરના બેયેક વાગ્યાના સુમારે રાધેશ્યામ ચોકડી પાસે ટ્રેન હડફેટે આવી જતા અજાણ્યા યુવકનુ મોત થયુ હતુ . અહીની રાધેશ્યામ ચોકડી નજીક રેલવે ટ્રેક પર ગઇકાલે બપોરના બે વાગ્યાના સુમારે એક અજાણ્યો યુવક ટ્રેન હડફેટે આવી જતા તેને નાની મોટી ઇજા પહોંચી હતી તેમજ પગ કપાઇ જતા તેનુ મોત થયુ હતુ . ઘટનાને પગલે રેલવે પોલીસ અહી દોડી આવી હતી અને યુવકની લાશને પીએમ માટે દવાખાને ખસેડવાની કાર્યવાહી હાથ ધરી હતી . બનાવ અંગે રેલવે પોલીસના હેડ કોન્સ્ટેબલ વાલબાઇબેન વાંકે અમરેલી તાલુકા પોલીસ મથકમા જાણ કરી હતી . બનાવ અંગે એએસઆઇ એ.ટી.ચૌધરી આગળની તપાસ ચલાવી રહ્યાં છે . રીપોર્ટર.. ભરતભાઈ ખુમાણ રાજુલા/અમરેલી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ઇન્દ્રનીલ રાજગુરુએ આપને છોડી કોંગ્રેસ સાથે જોડાયા આપના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયાની પ્રતિક્રીયા
ઇન્દ્રનીલ રાજગુરુએ આપને છોડી કોંગ્રેસ સાથે જોડાયા આપના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયાની પ્રતિક્રીયા
જૂનાગઢના બિલખા ગેટ પાસે મધરાતે સિંહ પરિવારની લટાર
જૂનાગઢના બિલખા ગેટ પાસે મધરાતે સિંહ પરિવારની લટાર
CMF Buds के लिए शुरू हुई सेल, मिलती है ANC टेक्नोलॉजी और लंबा बैटरी बैकअप; मात्र इतनी है कीमत
Nothing के CMF Buds फ्लिपकार्ट और Myntra पर बिक्री के लिए उपलब्ध हैं। इसके अलावा इन्हें चुनिंदा...
ઝારખંડ વિધાનસભા સંકુલમાં પત્રકારો અને માર્શલો વચ્ચે થયું ઘર્ષણ | Jharkhand News
ઝારખંડ વિધાનસભા સંકુલમાં પત્રકારો અને માર્શલો વચ્ચે થયું ઘર્ષણ | Jharkhand News