ટ્રેન હડફેટે અજાણ્યા રાહદારી નું મોત , યુવકની લાશને પીએમ માટે ખસેડી અમરેલીમા ગત બપોરના બેયેક વાગ્યાના સુમારે રાધેશ્યામ ચોકડી પાસે ટ્રેન હડફેટે આવી જતા અજાણ્યા યુવકનુ મોત થયુ હતુ . અહીની રાધેશ્યામ ચોકડી નજીક રેલવે ટ્રેક પર ગઇકાલે બપોરના બે વાગ્યાના સુમારે એક અજાણ્યો યુવક ટ્રેન હડફેટે આવી જતા તેને નાની મોટી ઇજા પહોંચી હતી તેમજ પગ કપાઇ જતા તેનુ મોત થયુ હતુ . ઘટનાને પગલે રેલવે પોલીસ અહી દોડી આવી હતી અને યુવકની લાશને પીએમ માટે દવાખાને ખસેડવાની કાર્યવાહી હાથ ધરી હતી . બનાવ અંગે રેલવે પોલીસના હેડ કોન્સ્ટેબલ વાલબાઇબેન વાંકે અમરેલી તાલુકા પોલીસ મથકમા જાણ કરી હતી . બનાવ અંગે એએસઆઇ એ.ટી.ચૌધરી આગળની તપાસ ચલાવી રહ્યાં છે . રીપોર્ટર.. ભરતભાઈ ખુમાણ રાજુલા/અમરેલી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
વનિતા વિશ્રામ સ્કુલ મા એચ બી ટેસ્ટ કેમ્પ
•પ્રધાનમંત્રી શ્રી.નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસના ઉપક્રમે સેવા સપ્તાહ અનુસંધાને આજરોજ 200...
ओझरेखुर्द येथे लाकडाच्या खोपित शिरलेल्या अजगराला जीवदान
संगमेश्वर : तालुक्यातील ओझरेखुर्द येथे महाकाय अजगर खोपीत (लाकडे ठेवण्याची जागा) बसला होता. हे...
પાવીજેતપુર હાઈસ્કૂલમાં યોજાયેલ શાળા વિકાસ સંકુલના દસમાં વિજ્ઞાન પ્રદર્શનમાં ૪૩ શાળાઓના બાળ વૈજ્ઞાનિકોએ લીધો ભાગ
પાવીજેતપુર હાઈસ્કૂલમાં યોજાયેલ શાળા વિકાસ સંકુલના દસમાં
વિજ્ઞાન પ્રદર્શનમાં ૪૩ શાળાઓના બાળ...
গুৱাহাটী বিশ্ববিদ্যালয়ত ৰাষ্ট্ৰীয় ক্ৰিয়া দিৱস উদযাপন ।
গুৱাহাটী বিশ্ববিদ্যালয়ত ৰাষ্ট্ৰীয় ক্ৰিয়া দিৱস উদযাপন ।
দেশৰ আটাইতকৈ জনপ্ৰিয় মুখ্যমন্ত্ৰী Arvind Kejriwal ডাঙৰীয়া গুজৰাটৰ অট' চালকৰ ঘৰত উপস্থিত হয়।
দেশৰ আটাইতকৈ জনপ্ৰিয় মুখ্যমন্ত্ৰী Arvind Kejriwal ডাঙৰীয়া গুজৰাটৰ অট' চালকৰ ঘৰত উপস্থিত হয়।