શ્રી રામ ટ્રાન્સપોર્ટ દ્વારા તેઓએ આપેલ પાવર ઓફ એટર્ની ધારક નિલેશ જે પરમાર મારફતે ગોધરા ના બીજા એડિશનલ સીવીલ જજ અને જ્યુ મેજિસ્ટ્રેટ ની કોર્ટ મા શહેરા તાલુકાના ધારાપુર ના આરોપી સુરેશભાઈ દલપતભાઈ પટેલીયા સામે એન આઈ એક્ટ હેઠળ ફરીયાદ નોંધાવી હતી જેની મુખ્ય વિગતો જોતા આરોપી એ જેસીબી લાવવા માટે વર્ષ તા ૨૮/૦૩/૨૦૧૪ માં રૂ ૬ લાખ ની લોન લીધેલ જેના હપ્તા સમયસર ભરપાઈ નહિ કરતા ફરીયાદીએ ઉઘરાણી કરતા રૂ ૧૫ લાખનો એક્ષીસ બેંક અમદાવાદ નો તા ૧૮/૧૨/૨૦૧૯ ના રોજ નો ચેક આપ્યો હતો જે ચેક અપૂરતા ભંડોળ ને કારણે પરત ફરતા સમગ્ર કેસ દાખલ કર્યો હતો કેસ ચાલી જતા આરોપી તરફે એડવોકેટ જીજ્ઞેશ બી જોશી દ્વારા કરવામાં આવેલ દલીલો તથા રજુ કરેલા પુરાવા જોતા નામદાર કોર્ટ અવલોકન કરેલ કે રજુ કરેલા ચેક મા આરોપીનુ નામ પટેલ સુરેશભાઇ છાપેલુ છે જ્યારે કેસ પટેલીયા સુરેશભાઇ દલપતભાઈ સામે કરેલ છે વધુમાં આરોપી પક્ષે જણાવેલ કે અમદાવાદ નવરંગપુરા ખાતે ની એક્ષિશ બેંક મા આરોપીનુ કોઈ ખાતુ જ નથી વધુમા ફરિયાદ પક્ષે રજુ કરેલા પાવર ઓફ એટર્ની ની કાયદેસરતા ની સામે પણ પ્રશ્નો ઉઠાવી તે બાબતે ઉલટ તપાસ કરતા કબુલ કરેલ કે ફરીયાદ કરવા માટે ની સત્તા કંપની સેક્રેટરી એ આપેલ છે અને કંપની સેક્રેટરી મેનેજીંગ બોર્ડ મા મેમ્બર નથી અને કંપની તરફથી ફરિયાદ કરવાની સત્તા આપી હોય તેવો કોઈ દસ્તાવેજ રજૂ કરેલ નથી વધુમા પટેલીયા અને પટેલ એ બન્ને અલગ અલગ અટક હોય છે અને આરોપીએ પોતાને આવો કોઈ ચેક આપેલ નથી વધુમાં રજુ કરેલ ખાતાનો ઉતારો જોતા રૂ ૨૧,૭૨,૮૦૮/૩૩ બાકી બતાવેલ છે. કેટલા હપ્તા ભર્યા તે પણ બતાવેલ નથી આમ સમગ્ર રીતે પાવર ઓફ એટર્ની હોલ્ડર ને તથાકથીત ચેક ના વ્યવહાર ની કોઈ જાત માહિતિ નથી તેથી આરોપીને સજા કરી શકાય નહીં વધુમા ચેક આરોપીના ખાતા નો હોવાનો પણ કોઈ નક્કર પુરાવો રજૂ કરી શકેલ ન હોઇ ફરીયાદી પોતાનો કેસ નિઃશંકપણે પુરવાર કરી શકેલ ન હોય એડવોકેટ જે બી જોશી ની દલીલો અને એપેક્ષ કોર્ટ નાં વિવિઘ ચુકાદા ને ધ્યાને રાખીને આરોપીને નિર્દોષ જાહેર કરી છોડી મુકવાનો આદેશ કર્યો છે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
বিনামুলীয়া ত্ৰিৰংগা পতাকা বিতৰণ
দেশৰ স্বাধীনতা দিৱস উদ্যাপন উপলক্ষে নাৰায়ণপুৰ পৌৰসভাই আজি পৌৰসভাখনৰ...
पूसा पहुंचे पीएम मोदी, कुछ ही देर में ग्लोबल मिलेट्स सम्मेलन का करेंगे उद्घाटन
नई दिल्ली, प्रधानमंत्री नरेन्द्र मोदी शनिवार को नई दिल्ली के पूसा पहुंचे। यहां वे...
AAP की नई मुख्यमंत्री आतिशी ने कहा- केजरीवाल को फिर से दिल्ली का CM बनाने के मकसद से काम करूंगी
दिल्ली की नई मुख्मंत्री और आम आदमी पार्टी (APP) नेता आतिशी ने कहा कि वह, जिन्हें कि अरविंद...
મેફેડ્રોનનો જથ્થો ૧૭ ગ્રામ ૮૫૦ મીલી ગ્રામ કિ.રૂ. ૧,૭૮,૫૦૦/- તથા બીજી ચીજ વસ્તુઓ મળી કુલ્લે કિ.રૂ.૧,૮૬,૦૨૦/- ના મુદ્દામાલ સાથે એક ઇસમને પકડી પાડતી અમદાવાદ શહેર એસ.ઓ.જી.
અમદાવાદ શહેર, નવંગપુરા સ્વસ્તિક સોસાયટી
મ.નં.૭૬ ની સામે આવેલ દેસાઈ પાન પાર્લરની આગળ જાહેર રોડ...