વઢવાણ તાલુકાના લટુડા ગામની સીમમાં ટેપ વગાડવા બાબતે પાંચ શખ્સોએ દંપતિ સહીત 3 વ્યક્તિઓ પર લાકડી વડે હુમલો કરી માર મારી ઇજાઓ પહોંચાડી જાનથી મારી નાંખવાની ધમકી આપ્યા અંગે જોરાવરનગર પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધ્યો હતો.લટુડા ગામની સીમમાં રહેતા અને ખેતમજુરી કરતા લાલાજીભાઇ ભાઇલાલભાઇ ધરજીયા વાડીમાં ટેપ વગાડતા હતા. તે દરમિયાન બાજુની વાડીમાં રહેતા બળદેવભાઇ મનજીભાઇ ચાવડા, વિજયભાઇ કરમશીભાઇ, રમેશભાઈ કાસાભાઇ, શ્રાવણભાઇ બળદેવભાઇ સાપરા અને હરેશભાઇ કાંતિભાઇ સહીતનાઓ ધસી આવ્યા હતાં.પાંચેય શખ્સો ટેપ વગાડવા બાબતે લાલાજીભાઇને અપશબ્દો બોલવા લાગતા લાલાજીભાઇના પત્નીએ અપશબ્દો બોલવાની ના પાડતા તેમને મુંઢ માર માર્યો હતો. તેમજ લાલાજીભાઇ અને તેમના ફઈ પર પણ લાકડાના ધોકા વડે હુમલો કર્યો હતો.જેથી દેકારો થતાં તમામ શખ્સો નાસી છુટયા હતા. જ્યારે લાલાજીભાઇને ઇજા પહોંચતા સારવાર માટે સુરેન્દ્રનગર હોસ્પિટલ લઇ જવાયા હતા. આ મામલે જોરાવરનગર પોલીસે પાંચ શખ્સો સામે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
घाटसावळी येथे शिवसेना जिल्हाप्रमुख कुंडलिक खांडे यांच्या हस्ते आरती; विद्यार्थ्यांना बक्षीस वितरण
घाटसावळी येथे शिवसेना जिल्हाप्रमुख कुंडलिक खांडे यांच्या हस्ते आरती; विद्यार्थ्यांना बक्षीस वितरण
মৰাণ চেপন চাহ বাগিচাৰ ১২ নং লাইনৰ কিশোৰীক অপহৰণ কৰি আৰক্ষীৰ জালত পৰিল এজন
মৰাণ চেপন চাহ বাগিচাৰ ১২ নং লাইনৰ কিশোৰীক অপহৰণ কৰি আৰক্ষীৰ জালত পৰিল এজন
নলবাৰী শ্বহীদ মুকুন্দ কাকতি চিভিল হস্পিতাল কুকুৰ আশ্ৰয়স্থলীত পৰিণত
স্বাস্থ্য ক্ষেত্ৰত চৰকাৰে আমূল পৰিবৰ্তন আনিছে বুলি ব্যাপক প্ৰচাৰ চলাই আছে৷ এনেকুৱা সময়তে অসমৰ...
Firozabad Election Result: फिरोजाबाद में सपा के Akshay Yadav ने जीत के बाद दिया बड़ा बयान | Aaj Tak
Firozabad Election Result: फिरोजाबाद में सपा के Akshay Yadav ने जीत के बाद दिया बड़ा बयान | Aaj Tak
#amarnath #shivling ના દર્શનનો લાભ નરોડા માં, નરોડા ખાતે બનાવવામાં આવી અમરનાથ જેવી શિવલિંગ, નાગપંચમી
#amarnath #shivling ના દર્શનનો લાભ નરોડા માં, નરોડા ખાતે બનાવવામાં આવી અમરનાથ જેવી શિવલિંગ,...