સિહોર શહેર અને તાલુક્રામાં મતદારયાદી ખાસ સંક્ષિમ સુધારણા કાર્યક્રમ અંતર્ગત હક્ક દાવાઓ તેમજ વાંધા અરજીઓ તા.૧૨ ઓગસ્ટથી તા.૧૧ સષ્ટેમ્બર સુધી સ્વીકારવામાં આવશે ચૂંટણી પંચની સુચના મુજબ સિહાર સહિત તાલુકામાં તા.૧.૧૦.૨૦૨રની લાયકાતની તારીખ સંદર્ભે મતદારયાદીની ખાસ સંક્ષિમ સુધારણા કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. ચૂંટણી પંચ ધ્વારા આપવામાં આવેલ કાર્યક્રમ અનુસાર હકક દાવાઓ અને વાંધા અરજીઓ સ્વીકારવાનો સમયગાળો તા.૧૨ ઓગસ્ટથી તા.૧૧ સસ્ટેમ્બર સુધી. નિયત કરવામાં આવ્યો છે. સંકલિત મતદારયાદીના મુસદ્દાની પ્રસિધ્ધિ તા.૧૨ ઓગસ્ટના રોજ કરાશે સિહોર શહેર તેમજ તાલુકામાં સમાવિષ્ઠ વિધાનસભા મતવિભાગોમાં તા.૧રમીથી શરૂ થનારા મતદારયાદીના ખાસ સંક્ષિસ સુધારણાના કાર્યક્રમ અન્વયે તા.૨૧, ર૮ ઓગસ્ટ તેમજ તા.૦૪ અને ૧૧ સષ્ટેમ્બરના રોજ રવિવારના દિવસોએ ખાસ ઝુંબેશના દિવસો તરીકે યોજવામાં આવશે શહેર અને તાલુકામાં સમાવિષ્ટ તમામ વિધાનસભા મતવિસ્તારમાં ઝુંબેશના દિવસોએ બુથ લેવલ ઓફીસર ઘ્વારા સવારે ૧૦થી સાંજે પ મતદાન મથક ખાતે ઉપસ્થિત રહીને નોંધણી કરાવવી . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . .
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
মাজুলীত আৰম্ভ হৈছে চতুৰ্থ বৰ্গৰ পৰীক্ষা; পৰীক্ষা নিয়াৰিকৈ সম্পন্ন কৰিবলৈ জিলা প্ৰশাসনৰ তৎপৰতা
মাজুলীত আৰম্ভ হৈছে চতুৰ্থ বৰ্গৰ পৰীক্ষা পৰীক্ষা নিয়াৰিকৈ সম্পন্ন কৰিবলৈ জিলা প্ৰশাসনৰ তৎপৰতা
আজা...
પંજાબના સ્વાસ્થ્ય મંત્રીના ઠપકા બાદ પૂર્વ સીએમ ચન્નીની ભાભીએ નોકરીમાંથી રાજીનામું આપ્યું
પંજાબના આરોગ્ય પ્રધાન ચેતન સિંહ જૌરમાજરા, જેઓ તાજેતરમાં કેમેરા પર એક વરિષ્ઠ આરોગ્ય અધિકારીને...
આટકોટ ગોંડલ હાઈવે પર અકસ્માત સર્જાયો હતો સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડાયા
આટકોટ ગોંડલ હાઈવે પર અકસ્માત સર્જાયો હતો સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડાયા આટકોટ ગોડલ હાઈવે પર...
शहरातील मोकाट जनावरांचा बंदोबस्त करण्यासाठी मुख्याधिकारी यांच्याकडे तक्रार@india report
शहरातील मोकाट जनावरांचा बंदोबस्त करण्यासाठी मुख्याधिकारी यांच्याकडे तक्रार@india report