સિહોર શહેર અને તાલુક્રામાં મતદારયાદી ખાસ સંક્ષિમ સુધારણા કાર્યક્રમ અંતર્ગત હક્ક દાવાઓ તેમજ વાંધા અરજીઓ તા.૧૨ ઓગસ્ટથી તા.૧૧ સષ્ટેમ્બર સુધી સ્વીકારવામાં આવશે ચૂંટણી પંચની સુચના મુજબ સિહાર સહિત તાલુકામાં તા.૧.૧૦.૨૦૨રની લાયકાતની તારીખ સંદર્ભે મતદારયાદીની ખાસ સંક્ષિમ સુધારણા કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. ચૂંટણી પંચ ધ્વારા આપવામાં આવેલ કાર્યક્રમ અનુસાર હકક દાવાઓ અને વાંધા અરજીઓ સ્વીકારવાનો સમયગાળો તા.૧૨ ઓગસ્ટથી તા.૧૧ સસ્ટેમ્બર સુધી. નિયત કરવામાં આવ્યો છે. સંકલિત મતદારયાદીના મુસદ્દાની પ્રસિધ્ધિ તા.૧૨ ઓગસ્ટના રોજ કરાશે સિહોર શહેર તેમજ તાલુકામાં સમાવિષ્ઠ વિધાનસભા મતવિભાગોમાં તા.૧રમીથી શરૂ થનારા મતદારયાદીના ખાસ સંક્ષિસ સુધારણાના કાર્યક્રમ અન્વયે તા.૨૧, ર૮ ઓગસ્ટ તેમજ તા.૦૪ અને ૧૧ સષ્ટેમ્બરના રોજ રવિવારના દિવસોએ ખાસ ઝુંબેશના દિવસો તરીકે યોજવામાં આવશે શહેર અને તાલુકામાં સમાવિષ્ટ તમામ વિધાનસભા મતવિસ્તારમાં ઝુંબેશના દિવસોએ બુથ લેવલ ઓફીસર ઘ્વારા સવારે ૧૦થી સાંજે પ મતદાન મથક ખાતે ઉપસ્થિત રહીને નોંધણી કરાવવી . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . .
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
बाल स्वास्थ्य मेले में बालकों को दी कई महत्वपूर्ण जानकारियां
राजकीय उच्च माध्यमिक विद्यालय डाँगरथल में कल्प सेंटर फॉर अनफोल्डिंग लर्निंग पोटेंशिअल्स एवं देसाई...
ધાનેરાના વાલેરમાં યોજાનાર કાર્યક્રમમાં આમંત્રણ પત્રિકા પર નકલી શંકરાચાર્યનું નામ જાહેર થતાં વિવાદ સર્જાયો
ધાનેરા તાલુકામાં આવેલા વાલેર ગામમાં જયશ્રી સુંદરપુરીજી મહારાજની પ્રતિષ્ઠા કાર્યક્રમ આગામી...
बार्शी नाका भागात महिलेचे दागिने हिसकावून चोरटा फरार
बार्शी नाका भागात महिलेचे दागिने हिसकावून चोरटा फरार
Business News | Women Traders के शेयर और निवेश से जुड़े सवालों के मिलेंगे जवाब|Saas, Bahu Aur Sensex
Business News | Women Traders के शेयर और निवेश से जुड़े सवालों के मिलेंगे जवाब|Saas, Bahu Aur Sensex
শিপিনীসকলে অনলাইন পঞ্জীয়ন কি প্ৰকাৰে কৰিব হস্ততাঁত আৰু বস্ত্ৰশিল্প বিক্ৰীৰ কেন্দ্ৰৰ বাবে
শিপিনীসকলে অনলাইন পঞ্জীয়ন কি প্ৰকাৰে কৰিব হস্ততাঁত আৰু বস্ত্ৰশিল্প বিক্ৰীৰ কেন্দ্ৰৰ বাবে।...