સિહોર શહેર અને તાલુક્રામાં મતદારયાદી ખાસ સંક્ષિમ સુધારણા કાર્યક્રમ અંતર્ગત હક્ક દાવાઓ તેમજ વાંધા અરજીઓ તા.૧૨ ઓગસ્ટથી તા.૧૧ સષ્ટેમ્બર સુધી સ્વીકારવામાં આવશે ચૂંટણી પંચની સુચના મુજબ સિહાર સહિત તાલુકામાં તા.૧.૧૦.૨૦૨રની લાયકાતની તારીખ સંદર્ભે મતદારયાદીની ખાસ સંક્ષિમ સુધારણા કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. ચૂંટણી પંચ ધ્વારા આપવામાં આવેલ કાર્યક્રમ અનુસાર હકક દાવાઓ અને વાંધા અરજીઓ સ્વીકારવાનો સમયગાળો તા.૧૨ ઓગસ્ટથી તા.૧૧ સસ્ટેમ્બર સુધી. નિયત કરવામાં આવ્યો છે. સંકલિત મતદારયાદીના મુસદ્દાની પ્રસિધ્ધિ તા.૧૨ ઓગસ્ટના રોજ કરાશે સિહોર શહેર તેમજ તાલુકામાં સમાવિષ્ઠ વિધાનસભા મતવિભાગોમાં તા.૧રમીથી શરૂ થનારા મતદારયાદીના ખાસ સંક્ષિસ સુધારણાના કાર્યક્રમ અન્વયે તા.૨૧, ર૮ ઓગસ્ટ તેમજ તા.૦૪ અને ૧૧ સષ્ટેમ્બરના રોજ રવિવારના દિવસોએ ખાસ ઝુંબેશના દિવસો તરીકે યોજવામાં આવશે શહેર અને તાલુકામાં સમાવિષ્ટ તમામ વિધાનસભા મતવિસ્તારમાં ઝુંબેશના દિવસોએ બુથ લેવલ ઓફીસર ઘ્વારા સવારે ૧૦થી સાંજે પ મતદાન મથક ખાતે ઉપસ્થિત રહીને નોંધણી કરાવવી . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . .
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
તારાપુર તાલુકાના 16 ગામોમાં સોજીત્રા બેઠક ભાજપના ઉમેદવાર વિપુલભાઇ પટેલે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર કર્યો
તારાપુર તાલુકાના 16 ગામોમાં સોજીત્રા બેઠક ભાજપના ઉમેદવાર વિપુલભાઇ પટેલે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર કર્યો
भाजपा प्रदेश प्रभारी के बयान का एनएसयुआई के कार्यकर्ताओं ने किया विरोध
भाजपा प्रदेश प्रभारी राधामोहनदास अग्रवाल के बयान का एनएसयुआई के कार्यकर्ताओं ने विरोध किया है। इस...
પરિણામમાં છબરડાં! પેપર રીચેકીંગમાં ધો.10 ના 40 નાપાસ વિદ્યાર્થીઓને પાસ જાહેર કરાયા..
ધોરણ 10 ના ફેર ચકાસણીમાં 400 વિદ્યાર્થીઓના ગુણ માં સુધારો થયો છે .૪૦ નાપાસ વિદ્યાર્થીઓને પાસ...
Election 2024: Tejashwi Yadav की Amit Shah को सलाह, कहा- बिहार आएं तो सत्तू पीएं, दिमाग शांत रहता है
Election 2024: Tejashwi Yadav की Amit Shah को सलाह, कहा- बिहार आएं तो सत्तू पीएं, दिमाग शांत रहता है
નવરાત્રિના ત્રીજા નોરતે ખેલૈયાઓ મનભરીને ઝૂમી ઉઠયા
(રાહુલ પ્રજાપતિ):
હિંમતનગર સહિત સાબરકાંઠા જિલ્લામાં નવરાત્રિના ત્રીજા નોરતે એટલે કે મંગળવારે...