સિહોર શહેર અને તાલુક્રામાં મતદારયાદી ખાસ સંક્ષિમ સુધારણા કાર્યક્રમ અંતર્ગત હક્ક દાવાઓ તેમજ વાંધા અરજીઓ તા.૧૨ ઓગસ્ટથી તા.૧૧ સષ્ટેમ્બર સુધી સ્વીકારવામાં આવશે ચૂંટણી પંચની સુચના મુજબ સિહાર સહિત તાલુકામાં તા.૧.૧૦.૨૦૨રની લાયકાતની તારીખ સંદર્ભે મતદારયાદીની ખાસ સંક્ષિમ સુધારણા કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. ચૂંટણી પંચ ધ્વારા આપવામાં આવેલ કાર્યક્રમ અનુસાર હકક દાવાઓ અને વાંધા અરજીઓ સ્વીકારવાનો સમયગાળો તા.૧૨ ઓગસ્ટથી તા.૧૧ સસ્ટેમ્બર સુધી. નિયત કરવામાં આવ્યો છે. સંકલિત મતદારયાદીના મુસદ્દાની પ્રસિધ્ધિ તા.૧૨ ઓગસ્ટના રોજ કરાશે સિહોર શહેર તેમજ તાલુકામાં સમાવિષ્ઠ વિધાનસભા મતવિભાગોમાં તા.૧રમીથી શરૂ થનારા મતદારયાદીના ખાસ સંક્ષિસ સુધારણાના કાર્યક્રમ અન્વયે તા.૨૧, ર૮ ઓગસ્ટ તેમજ તા.૦૪ અને ૧૧ સષ્ટેમ્બરના રોજ રવિવારના દિવસોએ ખાસ ઝુંબેશના દિવસો તરીકે યોજવામાં આવશે શહેર અને તાલુકામાં સમાવિષ્ટ તમામ વિધાનસભા મતવિસ્તારમાં ઝુંબેશના દિવસોએ બુથ લેવલ ઓફીસર ઘ્વારા સવારે ૧૦થી સાંજે પ મતદાન મથક ખાતે ઉપસ્થિત રહીને નોંધણી કરાવવી . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . .
Join our app to earn points & get the text & video content in your preffered language
 PLease Click Here to Join Now
 Search
 Categories
 - City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
  जगदीप धनखड़ IIPA के 69वें स्थापना दिवस कार्यक्रम में हुए शामिल, बोले- भारत के लिए महत्वपूर्ण होंगे अगले 25 साल 
 
                      नई दिल्ली। उपराष्ट्रपति जगदीप धनखड़ बुधवार को भारतीय लोक प्रशासन संस्थान (IIPA) के 69वें...
                  
    મધ્યાન ભોજન કર્મચારીઓની મિટીંગ 
 
                      #buletinindia #gujarat #patan 
                  
   ડીસામાં જમીન કૌભાંડ મુદ્દે નામદાર કોર્ટે કેસની ગંભીરતા જોતાં આરોપીના જામીન નામંજૂર કર્યા, 3 આરોપીઓ ઝડપાયા, અન્ય હજુ ફરાર
 
 
                      બનાસકાંઠાના ડીસામાં એક વર્ષ અગાઉ શહેરના મધ્યમાં આવેલી કરોડો રૂપિયાની જમીનના ખોટા દસ્તાવેજ અને...
                  
   दोस्त को शादी में गिफ्ट दे रहा था युवक, स्टेज पर अचानक हार्ट अटैक आने से हुई मौत;  
 
                      हैदराबाद: आंध्र प्रदेश के कुरनूल जिले से एक दिल-दहला देने वाली घटना सामने आई है। दरअसल राज्य में...
                  
   
  
  
  
  