સિહોર શહેર અને તાલુક્રામાં મતદારયાદી ખાસ સંક્ષિમ સુધારણા કાર્યક્રમ અંતર્ગત હક્ક દાવાઓ તેમજ વાંધા અરજીઓ તા.૧૨ ઓગસ્ટથી તા.૧૧ સષ્ટેમ્બર સુધી સ્વીકારવામાં આવશે ચૂંટણી પંચની સુચના મુજબ સિહાર સહિત તાલુકામાં તા.૧.૧૦.૨૦૨રની લાયકાતની તારીખ સંદર્ભે મતદારયાદીની ખાસ સંક્ષિમ સુધારણા કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. ચૂંટણી પંચ ધ્વારા આપવામાં આવેલ કાર્યક્રમ અનુસાર હકક દાવાઓ અને વાંધા અરજીઓ સ્વીકારવાનો સમયગાળો તા.૧૨ ઓગસ્ટથી તા.૧૧ સસ્ટેમ્બર સુધી. નિયત કરવામાં આવ્યો છે. સંકલિત મતદારયાદીના મુસદ્દાની પ્રસિધ્ધિ તા.૧૨ ઓગસ્ટના રોજ કરાશે સિહોર શહેર તેમજ તાલુકામાં સમાવિષ્ઠ વિધાનસભા મતવિભાગોમાં તા.૧રમીથી શરૂ થનારા મતદારયાદીના ખાસ સંક્ષિસ સુધારણાના કાર્યક્રમ અન્વયે તા.૨૧, ર૮ ઓગસ્ટ તેમજ તા.૦૪ અને ૧૧ સષ્ટેમ્બરના રોજ રવિવારના દિવસોએ ખાસ ઝુંબેશના દિવસો તરીકે યોજવામાં આવશે શહેર અને તાલુકામાં સમાવિષ્ટ તમામ વિધાનસભા મતવિસ્તારમાં ઝુંબેશના દિવસોએ બુથ લેવલ ઓફીસર ઘ્વારા સવારે ૧૦થી સાંજે પ મતદાન મથક ખાતે ઉપસ્થિત રહીને નોંધણી કરાવવી . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . .
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ৰাষ্ট্ৰীয় সমবায় সংঘৰ মৰিগাঁৱত সমবায় সজাগতা সভা
ৰাষ্ট্ৰীয় সমবায় সংঘ অসমৰ উদ্যোগত মৰিগাঁও চহৰৰ পবিতৰা হাটত এখন সমবায় সজাগতা সভা অনুষ্ঠিত হৈ যায়।...
নাজিৰা সমজিলা প্ৰশাসনৰ উদ্যোগত ৭৬সংখ্যক গণৰাজ্য দিৱস উদযাপন৷নাজিৰা সমজিলা আয়ুক্ত কণিকাই উত্তোলন কৰে পতাকা৷
সমগ্ৰ দেশৰ লগতে নাজিৰাতো ৭৬ তম গণৰাজ্য দিৱস উৎযাপন।
বিগত বছৰৰ দৰে এইবাৰো নাজিৰা...
ગુજરાત પ્રવાસ દરમિયાન અરવિંદ કેજરીવાલજી અને મનીષ સિસોદિયાપર હુમલાની સંભાવનાના સંદર્ભમાં આમ આદમી પાર્ટીએ રાજ્યના DGPને આપ્યું આવેદનપત્ર.
ગાંધીનગર,તા.22
ગુજરાત પ્રવાસ દરમિયાન અરવિંદ કેજરીવાલજી અને મનીષ સિસોદિયાજી પર હુમલાની સંભાવનાના...
Lok Sabha में Seating Arrangemnt को लेकर बवाल पर सुनिए क्या बोले सपा नेता Awadhesh Prasad? | Aaj Tak
Lok Sabha में Seating Arrangemnt को लेकर बवाल पर सुनिए क्या बोले सपा नेता Awadhesh Prasad? | Aaj Tak