રાષ્ટ્રીય અંધજન મંડળ દ્વારા તારીખ ૨૭/ ૧૨/૨૦૨૩ ના રોજ ધોરણ ૯ થી ૧૨ ના વય જૂથના શ્રવણ મંદ વિદ્યાર્થીઓની ચિત્ર સ્પર્ધા યોજાઈ જેમાં વિશિષ્ઠ શિક્ષક તરીકે કામ કરતા યોગેશભાઈ નાયક એ ખેડબ્રહ્મા તાલુકાની અગ્રેસર સંસ્થા શેઠ.કે.ટી.હાઈસ્કૂલ ની વિદ્યાર્થીની સોની ધ્વની રાજેશકુમાર સાબરકાંઠા જીલ્લામાં પ્રથમ નબંર પ્રાપ્ત કરેલ છે. જે બદલ શાળાના પ્રમુખશ્રી અશ્વિનકુમાર એસ. જોષી તથા આચાર્યશ્રી વિભાષકુમાર બી. રાવલે અભિનંદન પાઠવ્યા ને વિદ્યાર્થી ઉત્તરોત્તર પ્રગતિ કરે તેવા શુભાશિષ પાઠવ્યા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ભાવનગર ગ્રામ્ય-૧૦૩ વિધાનસભા સીટ પર કોંગ્રેસ પક્ષમાંથી હોઈદળ ગામના રેવતસિંહ ગોહિના નામની જાહેરાત કરાય
ભાવનગર ગ્રામ્ય-૧૦૩ વિધાનસભા સીટ પર કોંગ્રેસ પક્ષમાંથી હોઈદળ ગામના રેવતસિંહ ગોહિના નામની જાહેરાત કરાય
પાંટા પ્રાથમિક શાળામાં તુલસી પૂજન ની ઉજવણી કરવામાં આવી...
મહીસાગર જિલ્લાના વીરપુર તાલુકામાં આવેલ પાંટા પ્રાથમિક શાળામાં તુલસી પૂજન કાર્યક્રમનું આયોજન...
Weekly Top Picks: किस Sector और Share में लगाएं अब पैसा, बाजार में कहां है दमदार कमाई का मौका?
Weekly Top Picks: किस Sector और Share में लगाएं अब पैसा, बाजार में कहां है दमदार कमाई का मौका?
बूँदी शिक्षक दिवस पर आज जिला स्तरीय एवं ब्लॉक स्तरीय शिक्षक सम्मान समारोह एवं मेधावी छात्र-छात्राओं को टेबलेट वितरण कार्यक्रम आयोजित किया गया।
शिक्षा विभाग द्वारा राष्ट्रीय शिक्षक दिवस पर आयोजित यह जिला स्तरीय शिक्षक सम्मान मेधावी...
રાજ્યમાં સર્જાયેલા 27ના મોતના તાંડવમાં સરકારની ભેદી ચૂપકીદી, મુખ્યમંત્રી, ગૃહમંત્રી સંવેદના વ્યક્ત કરવાનું ચુક્યા,કોઈ ટ્વીટ નહીં !!!
બોટાદ જિલ્લાના બરવાળાના રોજિદ ગામે સર્જાયેલા લઠ્ઠાકાંડમાં 27 લોકોએ જીવ ગુમાવ્યા છે. 30 વધારે...