રાષ્ટ્રીય અંધજન મંડળ દ્વારા તારીખ ૨૭/ ૧૨/૨૦૨૩ ના રોજ ધોરણ ૯ થી ૧૨ ના વય જૂથના શ્રવણ મંદ વિદ્યાર્થીઓની ચિત્ર સ્પર્ધા યોજાઈ જેમાં વિશિષ્ઠ શિક્ષક તરીકે કામ કરતા યોગેશભાઈ નાયક એ ખેડબ્રહ્મા તાલુકાની અગ્રેસર સંસ્થા શેઠ.કે.ટી.હાઈસ્કૂલ ની વિદ્યાર્થીની સોની ધ્વની રાજેશકુમાર સાબરકાંઠા જીલ્લામાં પ્રથમ નબંર પ્રાપ્ત કરેલ છે. જે બદલ શાળાના પ્રમુખશ્રી અશ્વિનકુમાર એસ. જોષી તથા આચાર્યશ્રી વિભાષકુમાર બી. રાવલે અભિનંદન પાઠવ્યા ને વિદ્યાર્થી ઉત્તરોત્તર પ્રગતિ કરે તેવા શુભાશિષ પાઠવ્યા.