પેટલાદ શહેરના ટાઉનહોલ રોડ ઉપર એક મહિના અગાઉ ભૂવો પડ્યો હતો. તંત્ર દ્વારા તે વિસ્તારમાં ખોદકામ કરવામાં આવ્યું હતું અને રીપેરીંગની કામગીરી શરૂ કરવામાં આવી હતી. પરંતુ છેલ્લા એક મહિનાથી ખોદકામ કરેલા વિસ્તારમાં ખુલ્લા ભુવામાં ગટરના પાણી ભરાઈ રહ્યા છે. રસ્તા વચ્ચે કામગીરી ન થતા વાહનચાલકોમાં અકસ્માતનું જોખમ રહેલું છે. ત્યારે તંત્ર દ્વારા સત્વરે રીપેરીંગ કામ કરવામાં આવે તે જરૂરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
મહુવાના ખરવણ ગામે વરલી મટકાનો જુગાર ઝડપાયો
મહુવા તાલુકાના ખરવણ ગામે પોલીસે રૂ.50900ના મુદામાલ સાથે બેને.રંગે હાથે ઝડપ્યા અન્ય એકને...
કચ્છના શિકારપુર પાસે આવેલ અજંતા કંપનીના વહીવટદારોએ પત્રકારોને પણ આપ્યો ચેલેન્જ...
કચ્છના શિકારપુર પાસે આવેલ અજંતા કંપનીના વહીવટદારોએ પત્રકારોને પણ આપ્યો ચેલેન્જ...
ગાંધીનગર ચાલી રહેલા નિવૃત્ત જવાનોના આંદોલનમાં ગઈ કાલે એક જવાનનું મોત નિપજ્યું હતું.
ગાંધીનગર ચાલી રહેલા નિવૃત્ત જવાનોના આંદોલનમાં ગઈ કાલે એક જવાનનું મોત નિપજ્યું હતું.
આવાસના ઘર બાબતે ઝગડો કરી લાકડી વડે મહિલાને માર મારતા પોલીસ ફરિયાદ નોંધાઇ
આવાસના ઘર બાબતે ઝગડો કરી લાકડી વડે મહિલાને માર મારતા પોલીસ ફરિયાદ નોંધાઇ
મળતી માહિતી...
মৰাণ নগৰ মণ্ডলৰ বুথ নং ৩৮ ত অনুষ্ঠিত হোৱা মন কী বাত অনুষ্ঠানত অসম চৰকাৰৰ কেবিনেট মন্ত্ৰী যোগেন মহন
মৰাণ নগৰ মণ্ডলৰ বুথ নং ৩৮ ত অনুষ্ঠিত হোৱা মন কী বাত অনুষ্ঠানত অসম চৰকাৰৰ কেবিনেট মন্ত্ৰী যোগেন...